Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 199
________________ ગુંજાયેશ? છતાં ય આપણી અલ્પ બુદ્ધિથી દેખાતી મુખ્ય પાંચ પરમેષ્ઠિપદોના પ્રથમાક્ષરમાં આ રીતે ) વિશેષતા પર દષ્ટિપાત કરીએ. છુપાયેલા છે. : પાંચ પરમેષ્ઠિપદના પ્રથમાક્ષરો છે શ્રી નમસ્કાર મહામંત્રનું સાતમું પદ છે. ક્રમશ : અસિ,આ,ઉ, અને સ. (સવ્વસાહૂણે એક સવ્વપાવપ્પણાસણો” આ પંક્તિમાં અર્થની સંલગ્ન પદ છે. માટે અહીં પાંચમા પદનો પ્રથમાક્ષર ( દૃષ્ટિએ ઘણી સરસ એક વિશેષતા છુપાયેલી છે. સ ગણ્યો છે.) આમાં “અ” પરથી અષ્ટાપદ, ‘સિ' ) છંદમાં લખાયું છે કે “ભવોભવનાં દુઃખ કાપે.” ઉપરથી સિદ્ધાચલ, ‘આ’ ઉપરથી આબુ, “ઉ” ઉપરથી મદાનો પ્રશ્ન અહીં એ થાય કે શ્રી નમસ્કાર મહામંત્ર ઉજ્જયંતગિરિ અર્થાત્ ગિરનાર અને “સ” ઉપરથી દુઃખને કાપનાર/દુ:ખનો નાશ કરનાર છે કે પાપનો સમેતશિખરતીર્થ નિર્દેશિત થાય છે. નાશ કરનાર છે ? કારણ કે પેલી “સવ્વપાવ- અલબત્ત, હવઈના સ્થાને હોઈપાઠ સ્વીકારતી પ્પણાસણો' પંક્તિ તો એને પાપનો નાશ એક પરંપરાના મતે આ મંત્રના અક્ષર સડસઠ ગણાય કરનારરૂપે રજૂ કરે છે. ઉત્તર એ છે કે દુ:ખનાશની છે. (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના જીવનની જે વાત રજૂ કરાઈ છે તે પાપનાશ થાય ત્યારે જ ઘટનાથી હવઈના સ્થાને હોઈ માનનાર વર્ગ પણ શક્ય બને. કારણ કે દુ:ખ તો ફળ છે. એનું મૂળ હોવાનું જાણી શકાય છે.) જેઓ પંચપદમય શ્રી પાપ છે. શ્રી નમસ્કાર મહામંત્રની પેલી પંક્તિની નમસ્કારમહામંત્ર સ્વીકારે છે તેમના મતે આ મંત્ર અર્થની દૃષ્ટિએ વિશેષતા અહીંછતી થાય છે કે એ પાંત્રીસ અક્ષરનો ગણાય છે. છતાં એટલું જરૂર કહી ફળની નહિ, મૂળની વાત કરે છે અને એ વાત તો શકાય કે વધુ પ્રચલિત અને વધુ વ્યાપક તો અડસઠ સ્પષ્ટ જ છે કે જયાં મૂળ જ ખતમ થઈ જાય ત્યાં અક્ષરનો જ મહામંત્ર છે અને તેમાં, ઉપર પાંચ ફળ આપોઆપ ખતમ થઈ જાય. અર્થની કેવી અક્ષરમાં જેમ પાંચ મુખ્ય તીર્થો દર્શાવ્યાં છે તેમ સુંદર વિશેષતા ! અડસઠ તીર્થો પણ છુપાયેલાં છે. હજુ આ જ પંક્તિની અર્થની દષ્ટિએ એક આવી અને આથી ય અદ્ભુત-આશ્ચર્યજનક અન્ય વિશેષતા વિચારીએ. આ પંક્તિ એમ કહે | વિશેષતાઓ શ્રી નમસ્કાર મહામંત્રમાં નિહિત છે. છે કે શ્રી નમસ્કાર મહામંત્ર પાપનો નાશ જ નહિ, પરંતુ પાપનો પ્રણાશ કરનાર છે. પ્રણાશનો અર્થ એથી જ તો એનું કદ નાનું હોવા છતાં ય એને છે પ્રકૃષ્ટભાવે નાશ. ઉદાહરણરૂપે, કોઈ વૃક્ષને શ્રુતસ્કન્ધ રૂપે નહિ, પરંતુ મહાશ્રુતસ્કન્ધ રૂપે શાસ્ત્રો છેરવામાં આવે – એના એક એક અવયવના નાના જણાવે છે. (એનું શાસ્ત્રીય નામ નાના ટુકડા કરી દેવાય, તો એ વૃક્ષનો નાશ થયો પંચમગલમહાશ્રુતસ્કન્ધ છે.) ગણાય. પરંતુ એ નાના ટુકડાને બાળીને ભસ્મસાત આ શ્રી નમસ્કારમહામંત્ર મરણસમાધિનો કરી દેવાય અને એ ભસ્મ પણ ઊડીને વિખરાઈ મહાન દાતાર છે. કોઈ વ્યક્તિ સમાધિમૃત્યુ પામ્યાની જાય તો એ વૃક્ષનો પ્રણાશ થયો ગણાય. વસ્તુનો વાત જ્યારે આપણે સાંભળીએ ત્યારે માનસપટ પર તે સ્વરૂપે અભાવ કરવો તેનાશ ને એનો અવરૂપે આપોઆપ જ દઢભાવે એ અંકિત થઈ જાય કે તે પણ અભાવ કરવો તે પ્રણાશ. વ્યક્તિ શ્રી નમસ્કાર મહામંત્રાના શ્રવણ યા હવે નિહાળીએ એક અન્ય વિશેષતા : સ્મરણપૂર્વક જ મૃત્યુ પામી હશે. આપણે આ લેખનું “ “અડસઠ અક્ષર એના જાણો, અડસઠ સમાપન કરતાં એ ભાવના ભાવીએ કેઃ તીરથસાર.” અડસઠ તીર્થ એના અડસઠ અક્ષરમાં ““અંત સમયે નવકાર મળજો મરણ-સમાધિ છુપાયેલાં છે. એમાંના પાંચ મુખ્ય તીર્થો આ મંત્રનો એહથી મળજો .” ૧૮૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252