Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 198
________________ છે. “” અક્ષરની સંખ્યા ૫ છે. એનાથી પાંચ નાણ કર્મના છે. (જ્ઞાન) સંપાદિત કરવાનું સૂચિત થાય છે. મતિ શ્રી સમસ્કાર મહામંત્રમાં “પુ' અક્ષરની સંખ્યા શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવલ આ પાંચ જ્ઞાન ૫ છે, તે પંચપરમેષ્ઠિની પરાભક્તિ કરવાનું સૂચિત કરે છે. અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ પંચ શ્રી નમસ્કાર મહામંત્રમાં “” અક્ષરની પરમેષ્ઠિ છે. સંખ્યા ૨ છે. તે એમ સૂચિત કરે છે કે જન્મ અને શ્રી નમસ્કાર મહામંત્રમાં ' અક્ષરની સંખ્યા મરણમાં બે ચક્રોથી આત્માને તે મુક્ત કરાવે છે. ૨ છે. તે એમ સૂચિત કરે છે કે આ મંત્ર શુભ અને શ્રી નમસ્કારમહામંત્રમાં ‘ઈ અક્ષરની અશુભ, બંને ગતિનું નિવારણ કરે છે. દેવ-મનુષ્ય, સંખ્યા (સ્વતંત્રસ્વરૂપે) ૧ છે. તે એમ સૂચિત કરે એ છે શુભગતિ અને તિર્યંચ-નરક એ છે અશુભગતિ. છે કે સર્વપ્રકારની ઈષ્ટસિદ્ધિ કરનાર એકમાત્ર શ્રી આ બન્ને ગતિનું નિવારણ કરીને આત્માને નમસ્કાર મહામંત્ર છે. તેની સર્વઈષ્ટસિદ્ધિ કરી પરમાત્માપદે પ્રતિષ્ઠિત કરે છે. માટે જ તો એના આપવાની ક્ષમતા અંગે શ્રી છંદમાં લખાયું છે કે ““પરમાતમપદ આપે....” વૃદ્ધનમસ્કારફલસ્તોત્રાની ૯૨મી ગાથામાં શ્રી નમસ્કાર મહામંત્રમાં “.” (અનુસ્વાર)ની જણાવાયું છે કે : સંખ્યા ૧૨ છે. તે અણુ વિરત (દેશવિરત)શ્રાવકનાં | કિં વત્રિએળ બહુણા? બાર વ્રતો સૂચિત કરે છે. સ્થૂલપ્રાણાતિપાતવિરમણ તે નલ્થિ જયશ્મિ જંકિર ન સકો ! સ્થૂલ મૃષાવાદવિરમણ, સ્થૂલ અદત્તાદાન વિરમણ, કાઉ એસ જિયાણું, સ્વદારાસંતોષ, પરસ્ત્રીગમનવિરમણ, જાત્તિપત્તિો નમુક્કારો //. પરિગ્રહ પરિમાણ, દિશિ પરિમાણ, અર્થાત્ જગતમાં એવું એક પણ કાર્ય નથી ભોગો પભો ગપરિમાણ, અનર્થદંડવિરમણ, કે જેને ભક્તિ-શ્રદ્ધાપૂર્વક ગણાતો શ્રી સામાયિક-દે શાળાશિ કપ બધો પવાસનમસ્કાર મહામંત્ર સિદ્ધ ન કરી શકે. વધુ શું કહેવું? અતિથિસંવિભાગ: આ શ્રાવકનાં બાર વ્રત ગણાય શ્રી નમસ્કારમહામંત્રમાં “હું” અક્ષરની છે. સંખ્યા ૩ છે. તે એમ સૂચિત કરે છે ત્રણે લોકમાં શ્રી નમસ્કાર મહામંત્રામાં “અ” અક્ષરની ' શ્રી નમસ્કાર મહામંત્ર શ્રેષ્ઠ છે, ઊર્ધ્વ-તિર્ય- (સ્વતંત્ર સ્વરૂપે) સંખ્યા ર છે. તે આત્માના બે ભયંકર અધઃ, આ ત્રણ લોક છે. કહેવાયું છે કે : અરિ શત્રુનો નાશ કરવાનું સૂચિત કરે છે. રાગ-દ્વેષ નમસ્કારસમો મંત્ર, શત્રુંજયસમો ગિરિ: | : આ બે આત્માના ભયંકર શત્રુ છે. સિદ્ધચક્રસમો યંત્રઃ ન ભૂતો ન ભવિષ્યતિ || આ તો થઈ શ્રી નમસ્કાર મહામંત્રના ' અર્થાત્ શ્રી નમસ્કાર જેવો મંત્ર, શ્રી અક્ષરોની આંકડાકીય સંદર્ભમાંથી પ્રગટતી કેટલીક શત્રુંજય જેવું તીર્થ અને શ્રી સિદ્ધચક્રજી જેવો યંત્ર વિશેષતાઓ. હવે અન્ય વિશેષતાઓની પણ ઝલક ભૂતકાળમાં થયો નથી અને ભવિષ્યમાં થવાનો નિહાળીએ : નથી. શ્રી નમસ્કાર મહામંત્રનો મહિમા વર્ણવતા શ્રી નમસ્કાર મહામંત્રમાં “ફ” અક્ષરની છંદમાં લખાયું છે કે “એનો અર્થ અનંત અપાર” સંખ્યા ૨ છે. તે એમ સૂચિત કરે છે કે આ મંત્ર આ અપાર અને અનંત અર્થને આંશિક પણ વર્ણવાની ! કર્મના બન્ને પ્રકારથી આત્માને અંતે મુક્ત કરે છે. અને સમજવાની ક્ષમતા માટે વિશિષ્ટ જ્ઞાન બુદ્ધિ શુભ (પુણ્ય) અને અશુભ (પાપ) આ બે પ્રકાર જોઈએ. એ વર્ણન અને સમજણની આપણી શી ૧૮૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252