________________
ગુંજાયેશ? છતાં ય આપણી અલ્પ બુદ્ધિથી દેખાતી મુખ્ય પાંચ પરમેષ્ઠિપદોના પ્રથમાક્ષરમાં આ રીતે ) વિશેષતા પર દષ્ટિપાત કરીએ.
છુપાયેલા છે. : પાંચ પરમેષ્ઠિપદના પ્રથમાક્ષરો છે શ્રી નમસ્કાર મહામંત્રનું સાતમું પદ છે. ક્રમશ : અસિ,આ,ઉ, અને સ. (સવ્વસાહૂણે એક સવ્વપાવપ્પણાસણો” આ પંક્તિમાં અર્થની સંલગ્ન પદ છે. માટે અહીં પાંચમા પદનો પ્રથમાક્ષર ( દૃષ્ટિએ ઘણી સરસ એક વિશેષતા છુપાયેલી છે. સ ગણ્યો છે.) આમાં “અ” પરથી અષ્ટાપદ, ‘સિ' ) છંદમાં લખાયું છે કે “ભવોભવનાં દુઃખ કાપે.” ઉપરથી સિદ્ધાચલ, ‘આ’ ઉપરથી આબુ, “ઉ” ઉપરથી મદાનો પ્રશ્ન અહીં એ થાય કે શ્રી નમસ્કાર મહામંત્ર ઉજ્જયંતગિરિ અર્થાત્ ગિરનાર અને “સ” ઉપરથી દુઃખને કાપનાર/દુ:ખનો નાશ કરનાર છે કે પાપનો સમેતશિખરતીર્થ નિર્દેશિત થાય છે. નાશ કરનાર છે ? કારણ કે પેલી “સવ્વપાવ- અલબત્ત, હવઈના સ્થાને હોઈપાઠ સ્વીકારતી પ્પણાસણો' પંક્તિ તો એને પાપનો નાશ એક પરંપરાના મતે આ મંત્રના અક્ષર સડસઠ ગણાય કરનારરૂપે રજૂ કરે છે. ઉત્તર એ છે કે દુ:ખનાશની છે. (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના જીવનની જે વાત રજૂ કરાઈ છે તે પાપનાશ થાય ત્યારે જ ઘટનાથી હવઈના સ્થાને હોઈ માનનાર વર્ગ પણ શક્ય બને. કારણ કે દુ:ખ તો ફળ છે. એનું મૂળ હોવાનું જાણી શકાય છે.) જેઓ પંચપદમય શ્રી પાપ છે. શ્રી નમસ્કાર મહામંત્રની પેલી પંક્તિની
નમસ્કારમહામંત્ર સ્વીકારે છે તેમના મતે આ મંત્ર અર્થની દૃષ્ટિએ વિશેષતા અહીંછતી થાય છે કે એ
પાંત્રીસ અક્ષરનો ગણાય છે. છતાં એટલું જરૂર કહી ફળની નહિ, મૂળની વાત કરે છે અને એ વાત તો
શકાય કે વધુ પ્રચલિત અને વધુ વ્યાપક તો અડસઠ સ્પષ્ટ જ છે કે જયાં મૂળ જ ખતમ થઈ જાય ત્યાં
અક્ષરનો જ મહામંત્ર છે અને તેમાં, ઉપર પાંચ ફળ આપોઆપ ખતમ થઈ જાય. અર્થની કેવી
અક્ષરમાં જેમ પાંચ મુખ્ય તીર્થો દર્શાવ્યાં છે તેમ સુંદર વિશેષતા !
અડસઠ તીર્થો પણ છુપાયેલાં છે. હજુ આ જ પંક્તિની અર્થની દષ્ટિએ એક
આવી અને આથી ય અદ્ભુત-આશ્ચર્યજનક અન્ય વિશેષતા વિચારીએ. આ પંક્તિ એમ કહે
| વિશેષતાઓ શ્રી નમસ્કાર મહામંત્રમાં નિહિત છે. છે કે શ્રી નમસ્કાર મહામંત્ર પાપનો નાશ જ નહિ, પરંતુ પાપનો પ્રણાશ કરનાર છે. પ્રણાશનો અર્થ
એથી જ તો એનું કદ નાનું હોવા છતાં ય એને છે પ્રકૃષ્ટભાવે નાશ. ઉદાહરણરૂપે, કોઈ વૃક્ષને
શ્રુતસ્કન્ધ રૂપે નહિ, પરંતુ મહાશ્રુતસ્કન્ધ રૂપે શાસ્ત્રો છેરવામાં આવે – એના એક એક અવયવના નાના
જણાવે છે. (એનું શાસ્ત્રીય નામ નાના ટુકડા કરી દેવાય, તો એ વૃક્ષનો નાશ થયો
પંચમગલમહાશ્રુતસ્કન્ધ છે.) ગણાય. પરંતુ એ નાના ટુકડાને બાળીને ભસ્મસાત
આ શ્રી નમસ્કારમહામંત્ર મરણસમાધિનો કરી દેવાય અને એ ભસ્મ પણ ઊડીને વિખરાઈ
મહાન દાતાર છે. કોઈ વ્યક્તિ સમાધિમૃત્યુ પામ્યાની જાય તો એ વૃક્ષનો પ્રણાશ થયો ગણાય. વસ્તુનો
વાત જ્યારે આપણે સાંભળીએ ત્યારે માનસપટ પર તે સ્વરૂપે અભાવ કરવો તેનાશ ને એનો અવરૂપે
આપોઆપ જ દઢભાવે એ અંકિત થઈ જાય કે તે પણ અભાવ કરવો તે પ્રણાશ.
વ્યક્તિ શ્રી નમસ્કાર મહામંત્રાના શ્રવણ યા હવે નિહાળીએ એક અન્ય વિશેષતા : સ્મરણપૂર્વક જ મૃત્યુ પામી હશે. આપણે આ લેખનું
“ “અડસઠ અક્ષર એના જાણો, અડસઠ સમાપન કરતાં એ ભાવના ભાવીએ કેઃ તીરથસાર.” અડસઠ તીર્થ એના અડસઠ અક્ષરમાં ““અંત સમયે નવકાર મળજો મરણ-સમાધિ છુપાયેલાં છે. એમાંના પાંચ મુખ્ય તીર્થો આ મંત્રનો એહથી મળજો .”
૧૮૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org