Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 170
________________ હોય છે તેનાથી મળતું સુખ કેળના થડની જેમ પદાર્થોની સુગંધ નથી તો પણ શીલ અને સદાચારના અસાર હોય છે, તેથી જીવને તૃપ્તિ થતી નથી, પાલનથી પ્રગટેલી આંતર સુગંધ અવશ્ય છે. શ્રી અતૃપ્તિ વધે છે. તેનાથી મળતાં સુખોનો અનુભવ ઉપાધ્યાયભગવંત પાસે બાહૃા રસ નથી તોપણ 2 રામવાસનાને ઘટાડવાને બદલે વધારે દઢ કરે છે. દ્વાદશાંગ પ્રવચનના નિત્ય સ્વાધ્યાયથી ઉત્પન્ન થતો એ જ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શના નિર્મળ જ્ઞાનનો અને પવિત્ર વચનનો રસ અવશ્ય | સ્થાન અપ્રશસ્તના બદલે પ્રશસ્ત સ્વીકારવામાં છે. શ્રી સાધુભગવંત પાસે કામિનીઓના જેવા કોમળ આવે તો તેથી રાગવાસના શિથિલ થાય છે, અંગસ્પર્શ નથી, તો પણ ઉગ્ર તપને કઠોર સંયમના ) ચંચળતા મટે છે અને જીવને શાંતિ પ્રાપ્ત થાય છે. પાલનથી ઉત્પન્ન થયેલો નિર્મળ અને પવિત્ર સ્પર્શ વિષયોનો રાગ જે વાસનાઓને વધારનારો થાય અવશ્ય છે, પછી ભલે તે તેમની પવિત્ર કાયાનો હો ! 2 છે, તે જ રાગ જો પ્રશસ્ત સ્થાનો પર કેળવવામાં અથવા તો કાયાને સ્પર્શેલા પવિત્રા વાયુ અને તે ન આવે તો જ્ઞાન-દર્શન-ચારિત્રને વધારનારો થાય વાતાવરણનો હો ! આ રીતે પાંચ પરમેષ્ઠિઓના છે. રાગના સાધનને પણ વૈરાગ્યનાં સાધન ધ્યાનમાં , ચિંતનમાં કે સ્મરણમાં મનને પાંચ ( ( બનાવવાની આ એક અપૂર્વ યુક્તિ છે. એ યુક્તિનો ઈન્દ્રિયોના વિષયો મળી રહે છે. તેથી મન પોતાની ) આશ્રય લઈને જ શાસ્ત્રકાર ભગવંતોએ તીવ્ર રાગ સહજ ચપળતાનો ત્યાગ કરી સ્થિરત્વને પામે છે. વાસનાવાળા ગૃહસ્થો માટે દ્રવ્યસ્તવનું વિધાન કર્યું આ સ્થળે સાધુભગવંતોનો સ્પર્શ પવિત્ર છે. વિવિધ પ્રકારનાં દ્રવ્યો ઉપર રહેલી રાગ દ્વેષની હોવાનાં અનેક કારણોમાંનાં કેટલાંક કારણો આ છે : (વાસના એક એ ક્રમે નાશ કરી શકાય છે. સાધુપણું અંગીકાર કરવાના પ્રથમ દિવસથી જ પાંચ ) પરમેષ્ઠિનમસ્કારને પણ ભાવનમસ્કાર બનાવવા સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત પાંચ મહાવ્રતોનું માટે ભક્તિમાર્ગની આ સુંદર યોજના છે. તેઓ સતત પાલન કરે છે. પાંચ પ્રકારના સ્વાધ્યાય શ્રી અરિહંતભગવંતોની ધર્મદેશના અને સહિત પાંચ પરમેષ્ઠિઓનું સતત ધ્યાન કરે છે. પાંચે તેમના મુખ કમળમાંથી નીકળતો આષાઢી મેઘના જ્ઞાનના આરાધન વડે પંચમી ગતિને પ્રાપ્ત કરવા માટે 2 જેવો ગંભીર તથા ધીર ધ્વનિ એક એવા પ્રકારનો સતત ઉદ્યમી રહે છે. આ વગેરે કારણોથી સાધુ શબ્દ છે કે શબ્દનું શ્રવણ, મનન, ચિંતન, સ્મરણ ભગવંતોની કાયા, તેમની ઈન્દ્રિયો અને મન, તેમના ) અને ધ્યાન કરવાથી રાગના બદલે જ્ઞાન, વિચારો તથા તેમની આસપાસનું વાતાવરણ હંમેશાં અવિવેકના બદલે વિવેક તથા મૂચ્છના બદલે વિશુદ્ધ રહે છે. આ વાતાવરણને સ્પર્શનાર અથવા | ત્યાગ વધે છે. તેનું માત્ર મનથી ધ્યાન કરનાર, ચિંતન અને સ્મરણ એ જ ન્યાય શ્રી સિદ્ધભગવંતોના રૂપને, કરનાર આત્મા સ્પર્શનેન્દ્રિયના અયોગ્ય અનુરાગથી ) શ્રી આચાર્યભગવંતો ની શીલસુગંધને શ્રી મુક્ત થાય છે, એટલું જ નહિ પણ દેવાંગનાઓના ઉપાધ્યાયભગવંતોના સ્વાધ્યાયરસને તથા શ્રી સ્પર્શને પણ તેની આગળ તુચ્છ સમજે છે, તાલપુટ | સાધુભગવંતોના ગાત્રસ્પર્શને લાગુ પડે છે. રાગના વિષતુલ્ય સમજે છે. સાધનભૂત તે બધા વિષયો વૈરાગ્યના હેતુભૂત બની જે સ્પર્શનેન્દ્રિયનો વિષય દુઃખ અને દુર્ગતિનો જાય છે. હેતુ છે, તેને જ જો સ્થાન પલટો આપવામાં આવે તો શ્રી સિદ્ધભગવંતને બાહ્યરૂપ નથી, તોપણ તે સુખ અને સદ્ગતિનો હેતુ થઈ જાય છે. વસ્તુતઃ - આંતરરૂપ છે. શ્રી આચાર્ય ભગવંતને બાહૃા સુખ અને સંગતિનું સાધન શુભધ્યાન છે. સાધુનો ૧૬૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252