________________
ઈન્દ્રિયોને સ્વ-પરના નિર્દોષ હિતમાં તે સમાધિને યોગ્ય બને છે. તે વખતે મન-મંત્ર અને ) ઉપયોગી એવા વ્યાપારોમાં પરોવવા માટે સક્રૂ મંત્રદેવતાનું આત્માની સાથે જે ઐક્ય સધાય છે તે અને સન્શાસ્ત્રના ઉપદેશ દ્વારા સુસંસ્કારિત બનેલા “સમાધિ અવસ્થા” છે. મનને અનુસરનારી કરવી તે પ્રત્યાહાર છે. કહ્યું સમાધિ અવસ્થા પ્રાપ્ત થયા પછી તે જેમ જેમ
સ્થિર થાય છે તેમ તેમ કર્મની વિપુલ નિર્જરા થાય ) અતિ ચપળ આ ઈન્દ્રિ, આપે કલેશ છે, રાગાદિ મળનો વિગમ થાય છે અને અપાર, જેમ પથિકને ચોર બહુ, મોટા રણ મોઝાર; આત્મજ્ઞાનની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે
જે મતિ પાછળ ઉપજે, તે મતિ આગળ 'रागादितिमिरध्वंसे कृते सामायिकांशुना । स्वस्मिन् હોય, સદગુરૂ કહે છે શિષ્યને, વિદન નડે ન કોય. હવે પૂરનિ નન: પરમત્મિનઃ ||૧||
(૬) ધારણા-યમ, નિયમ, આસન, સમતાસામાયિકરૂપ સૂર્યકિરણ વડે જયારે પ્રાણાયામ અને પ્રત્યાહારરૂપ યોગના બહિરંગ રાગાદિ અંધકાર નાશ પામે છે ત્યારે યોગીપુરુષો અંગોનું પાલન કરીને ધારણા, ધ્યાન, સમાધિરૂપ પોતાના આત્મામાં પરમાત્મસ્વરુપને સાક્ષાત્ જુએ યોગના અંતરંગ અંગોનું સાધન કરવાના છે. અધિકારી થઈ શકાય છે.
ઘં કમાવઃ પરમ: સમત્વચાતીયતાં ત્યાપિન: અંતરંગ અંગોમાં પ્રથમ ધારણા છે.
क्षणेनाऽपि, पदमिर्यति शाश्वतम् ॥२॥ નવકારના પવિત્ર અક્ષરો ચિત્તને બાંધવા માટેનાં
પાપીમાં પાપી આત્મા પણ ક્ષણવારમાં ઉત્તમ આલંબનો છે, તેમાં ચિત્તવૃત્તિ રોકવાથી
શાશ્વતપદને પામે છે, આ સમતાસમાધિનો “ધારણા” અંગ સિદ્ધ થાય છે.
પરમપ્રભાવ છે. (૭-૮) ધ્યાન અને સમાધિ : અક્ષરોમાં
'अमंदानन्दजनने, साम्यवारिणि मज्जतां । जायते ચિત્ત બંધાયા પછી નવકારના અર્થમાં ચિત્તવૃત્તિને એકાગ્ર કરવી તે ધ્યાન'' છે. ધ્યાન સિદ્ધ થયા
सहसा पुंसां, रागद्वेषमलक्षयः ॥३॥
અમંદ આનંદને ઉત્પશ કરનાર પછી ધ્યાનની સાથે તદ્રુપતા કરવાની હોય છે જેને
સમતાસમાધિરૂપ જળમાં સ્નાન કરનાર પુરુષોના સમાધિ કહે છે. શ્રી નવકારનું ધ્યેય
રાગ-દ્વેષરૂપી મળો સહસા ક્ષયને પામે છે. ષડજીવનિકા હિતસ્વરૂપ પરમાત્મતત્ત્વ છે. આ રીતે યોગનાં આઠ અંગોની સાધનાપૂર્વક બોધવ્યાપાર જયારે સજાતીયજ્ઞાનની ધારાવાળો કરાતો નમસ્કારમહામંત્રનો જપ આત્માને અને વિજાતીયજ્ઞાનના અંતરહિત બને છે ત્યારે મોક્ષમાર્ગનો સાચો આરાધક બનાવે છે.
ताणं अन्नं तु नो अत्थि, जीवाणं भवसायरे । वुटुंताणं इमं मुत्तुं, नमुक्कारं सुपोययं ।।
ભવસાગરમાં બૂડતા એવા જીવોને આ નવકારરૂપી નાવને છોડીને બીજું કોઈ ત્રાણ એટલે રક્ષણ આપનાર નથી.
तप्पणइणं तम्हा, अणुसरियव्वो सुहेण चित्तेण । एसो व नमुक्कारो, कयनुयं मन्नमाणेणं ।।
તેટલા માટે નમસ્કારનું સૂત્ર પ્રણયન કરનારા ગણધરભગવંતો અને અર્થથી પ્રકાશન કરનારા | તીર્થંકરભગવંતો પ્રત્યે આત્માની કૃતજ્ઞતા અથવા કૃતાર્થતા માનવા વડે શુભ ચિત્તથી સ્મરવો જોઈએ, બાવવો જોઈએ.
૧૬૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org