________________
ન આવે તો અંદર નવી શક્તિ, નવી સ્કૂર્તિ રહીશું તો એક સમય એવો આવશે કે આપણે આપણી )
આપોઆપ આવી જાય છે. નવકાર તો એક એક જાતને મોહનીય કર્મથી છોડાવી શકીશું. પરંતુ જાપ પદમાં ઘણી બધી શક્તિઓ લઈને બેઠો છે. પરંતુ થવા જરૂરી છે. એમાં મગ્ન થવું જરૂરી છે. એમાં આપણે નવકારની આ શક્તિઓને આપણા મસ્ત નહિ થઈશું તો પછી જાપનો કોઈ અર્થ નથી. જીવનમાં પ્રગટ કરવા માટે તૈયાર નથી.
દૂધ અને પાણી એક ગ્લાસમાં લઈને બતાવો વ્યક્તિ નો તોસવ્યHI’ નો જાપ કરવા કે દૂધ કેટલું અને પાણી કેટલું છે? દૂધ ભરેલા ગ્લાસમાં લાગે તો તેની અંદર તપશ્ચર્યા કરવાની અપૂર્વ માત્ર બે ટીપાં ઘી નાખો. એક જ ગ્લાસમાં એક જ શક્તિ પેદા થાય છે. તમે કહો છો, મારાથી તપ વા
૧ વાસણમાં બંને છે છતાં બંને છે અલગ-અલગ. નથી થતું, હું તપ નથી કરી શકતો. નવકાર કહે
આપણું લક્ષ્ય તો ઊંચુ છે પરંતુ આપણે દૂધ અને છે, એક પદનો જાપ કરી લે, દિલ લગાવીને, મન
પાણીની જેમ નવકાર સાથે સંબંધ ન રાખીએ તો તે મનાવીને, મનને ઝૂકાવીને, ‘દ ને ઓગાળીને
નવકાર આપણી ભીતર કેવી રીતે આવે ? ‘નમો નો સવ્વસાહૂણં' નો જાપ કર. તું તપસ્યા કરી શકે છે કે નહિ તે જો. તપ કરવાની તાકાત
નવકાર અલૌકિક, અસાધારણ, રામબાણ આપોઆપ આવી જશે. પરંતુ આપણે વિચારીએ
ઔષધિ અથવા મહામંત્ર છે. મૃત્યુ પર વિજય છીએ કે આપણને એવી શું જરૂર છે ? “નો
મેળવવો હોય તો મૃત્યુંજય મંત્ર નવકારની આરાધના હરિહંત' બોલીને મોહને શું કામ ઘટાડવો? મોહ કરવી જરૂરી છે. બધા રોગોથી મુક્તિ મેળવવા માટે થોડો ઓછો થાય એવો કદી ભાવ થયો ? મોહ “માર' રામબાણ ઔષધિ છે. પરંતુ આપણે એવું ઘટાડવાના ભાવ જ નથી આવ્યા.
વિચારીએ છીએ જ ક્યાં? નવકાર તો એટલો ઊંચો મોહનીય કર્મ ! તમામ કર્મોમાં આ કર્મ અને એટલો ઊંડો છે કે આપણે તેને સમજવાનો રાજા છે. સહુથી મોટું, સહથી ભારે, સૌથી વધુ પ્રયત્ન જ નથી કર્યો. અગર જો આવો પ્રયત્ન મુશ્કેલીથી ખપનાર મોહનીય કર્મ છે. આઠ કર્મોનો કરવામાં આવે તો કદાચ નવકારના સહારે આપણે સેનાપતિ છે મોહનીય કર્મ ! જો કે આ અત્યંત આપણી તમામ પ્રકારની આધિ-વ્યાધિ-ઉપાધિઓથી બળવાન છે પરંતુ જેટલી તીવ્રતાથી તે આવે છે મુક્ત થઈ શકીએ. તારી તમામ પ્રકારની આધિતેટલી જ તીવ્રતાથી તે હટી પણ જાય છે. મોહનીય વ્યાધિ-ઉપાધિઓને દૂર કરવા માટે એક માત્ર નવકાર કર્મનો ક્ષય કરવો હોય તો સમજપૂર્વક, શુદ્ધિપૂર્વક, જ સમર્થ છે, અન્ય કોઈ નહિ. સમર્પણના ભાવપૂર્વક નમો રિહંતા જાપ કરતા
શ્રેષ્ઠ ધર્મ : નમસ્કાર ધર્મ એક એવી ચીજ છે કે તે સર્વ ક્ષેત્ર અને સર્વકાળમાં બીજી બધી વસ્તુઓ કરતાં કીમતી જ રહેવાની છે. એ કારણે ધર્મ નહિ આચરનારા પણ “અમે અધર્મી છીએ” એમ કહેવડાવવા તૈયાર નથી. તેઓ પણ ધર્મી હોવાનો જ દાવો કરે છે. અર્થાત્ ધર્મનો આશ્રય સર્વને પ્રિય છે. એ જ એમ બતાવે છે કે ધર્મને માનનાર કે નહિ માનનાર સહુ કોઈ ધર્મની કિંમત બીજી બધી વસ્તુઓ કરતાં અધિક આંકે જ છે. અને એથી ધર્મના આશ્રયે જનારા લોકો બીજાઓ કરતાં શ્રેષ્ઠ મનાય જ છે. નમસ્કાર એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે.
૧૮૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org