________________
નિવકારનો આરાધક કેવો હોય ?)
- પં. ભદ્રંકરવિજયજી ગણિવર્ય) શ્રી નવકાર એ શાશ્વત પાવરહાઉસ છે, ઉત્તમ એટલે મોટો ભાઈ ગણાય. જગતના સર્વ જેમાંથી વિદ્યુત શક્તિ પ્રકાશ મળે, સતત શારીરિક પ્રાણીઓ નાના ભાઈ તુલ્ય છે. તો કુટુંબના વડા તરીકે શ્રમ છતાં પણ શરીર શક્તિ અને તાજગી નાનાઓ તરફ સદવર્તન કરનાર મોટાભાઈ કે વડીલ અનુભવ્યા કરે છે. નવકાર જાપની સંખ્યા એ જ કંઈ વધુ કરે તેમ નથી માત્ર પોતાની ફરજનું પાલન મૂડી છે. આંખો મીંચીને શક્ય તેટલો વધુ સંખ્યાનો કરે છે. આ રીતે દાન-દયા આદિ કરવા છતાં જાપનો સંયમ કરો જેથી આગળનાં દ્વાર સહેલાઈથી આપણામાં અહંભાવ ન વધે. શ્રી નવકાર મહામંત્રની | સરળ રીતે ખૂલે છે.
આરાધનાના પાયામાં સ્વાર્થવૃત્તિનો વિલય અને ( શ્રી નવકાર મહામંત્ર એ બધા મંત્રોનું મૂળ કરૂણાભાવના વિકાસની જરૂર છે. છે છતાં તે સીધોસાદો લાગે છે, તે જ તેની આગવી શ્રી નવકારનો આરાધક સ્વાર્થી ન જ હોય, ( વિશેષતા છે. જગતના અન્ય સર્વમંત્રો એક જગતના સર્વજીવો આપણા જેવી જ સુખ મેળવવાની પલ્લામાં મૂકો અને શ્રી નવકાર બીજા પલ્લામાં દુઃખ હઠાવવાની ઈચ્છા ધરાવે છે તો તેઓની ઈચ્છાને મૂકો તો શ્રી નવકારનું પલ્લુ નમે.
માન આપી યથાયોગ્ય પ્રવૃત્તિ ભાવના કરવાના બદલે શ્રી નવકાર એ આત્મશુદ્ધિનો મંત્ર છે. માત્ર પોતાના જ સુખનો વિચાર કરવો એ શ્રી ( કોઈ પણ વ્યક્તિ બિલકુલ ભાવ વગર શ્રી નવકાર નવકારના આરાધકને શોભે નહિ. ગણવાની શરૂઆત કરે તો પણ તેનો બેડો પાર - જે પોતાના ઉપકારીઓના હિતની ચિંતા થવાનો છે.
ન કરે તે કૃતઘ્ન ગણાય શ્રી નવકાર મહામંત્રની આરાધના પંથે - જે પોતાના સ્વજનોના હિતની ચિંતા નઈ ચાલતાં જો આપણી અંતર દષ્ટિ ખૂલે તો જણાશે કે કરે તે કૃપણ ગણાય આ જગતના અનેક જીવો દુઃખી છે. જો આપણે - જે પરિચિતોના હિતની ચિંતા ન કરે તે ) બીજાનો વિચાર ન કરીએ, માત્ર આપણાં જ સુખ સ્વાર્થી ગણાય દુઃખનો વિચાર કરીએ તો કેટલી બધી ક્ષુદ્રતા - જે દુનિયાના જીવોના હિતની ચિંતા ન કરે | ગણાય !
તે એકલપેટો ગણાય શ્રી નવકારનો આરાધક કેવો ઉદાર હોય! * શ્રી નવકાર આરાધકે ખાસ કરીને છોડવા વિશ્વના નાના મોટા સઘળા જીવો પ્રતિ આપણે જેવા ૪ (ચાર) મહાદુર્ગુણો છે ઉદાર દેષ્ટિબિંદુ કેળવીએ તો આપણામાં ઉદારતા (૧) કૃતજ્ઞતા હોય (૨) કૃપણતા મહાદોષ દાન-ધ્યા-દાક્ષિણ્ય-કરૂણા-પરોપકાર આદિ ગુણો (૩) સ્વાર્થપણું - ભયંકર દુર્ગણ (૪) એકલપેટાપણું છે ( સ્વતઃ વિકસવા માંડે આમ છતાં મનમાં એમ રહે મહાભયંકર દુર્ગુણ કે મેં મારી ફરજનું પાલન કર્યું છે, એમાં નવાઈનું
શ્રી નવકાર આરાધકે મૈત્રી ભાવના, શું કર્યું?
વ્યવસ્થિત વિકાસબળે નીચેના ચાર સગુણો મેળવવા માનવ એ જગતના સર્વ પ્રાણીઓમાં પ્રયત્ન કરવો :
૧૬૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org