________________
( એ સમ્યગ્દર્શન પામવાની જેટલી સામગ્રી જોઈએ અજોડ છે. શ્રી અરિહંતોની અહિંસા સર્વલોકવ્યાપી ) તે બધી એક સામટી તેઓમાં એકત્ર થયેલી છે. છે, સમસ્ત જીવરાશિને આવરી લેનારી છે એ વગેરે શ્રી આઠ મહાપ્રાતિહાર્યોની પૂજા, સમવસરણની ગુણોના પ્રણિધાનપૂર્વક થતો અરિહંતોનો નમસ્કાર ) સમૃદ્ધિ, અતિશયવાળી ધર્મકથા, દેવોની પૂજા, ગુણબહુમાનના ભાવવાળો છે અને ગુણબહુમાનનો પુણ્યનાં પ્રત્યક્ષ ફળ વગેરે અગણિત વસ્તુઓ તેને ભાવ અચિજ્ય શક્તિયુક્ત છે, એમ શાસ્ત્રો સાક્ષી જોનાર, સાંભળનાર કે પરિચયમાં આવનાર પૂરે છે. કહ્યું છે કેપ્રત્યેક વ્યક્તિને અપૂર્વ શ્રદ્ધાવાન અને ધર્મ પ્રત્યે મત્તી નિવરિતા, વિનંતિ પુત્રવિયા HIT પરમ આદરવાન બનાવવાનું અચિજ્ય સામર્થ્ય પરિષદના, સ્મવદિવાબત્તી ને છા ધરાવે છે.
અર્થ : જિનવરેન્દ્રોની ભક્તિ વડે પૂર્વ સંચિત , શ્રી અરિહંતોનું જ્ઞાન, શ્રી અરિહંતોનો કર્મો ક્ષયને પામે છે, કારણ કે ગુણપ્રકર્ષનું બહુમાન વૈરાગ્ય, શ્રી અરિહંતોનો ધર્મ, શ્રી અરિહંતોનું એક કર્મરૂપી વનને બાળવા માટે દાવાનળનું કામ ઐશ્વર્ય વગેરે એકેક વસ્તુ એવી છે કે તે તેનું કરે છે. પ્રણિધાન કરનાર આત્માના અંતઃકરણમાં શ્રી અરિહંતોની જેમ શ્રી સિદ્ધભગવંતના , સમ્યક્તનો સૂર્ય પ્રગટાવે છે અને મિથ્યાત્વનું ઘોર “અવિનાશિતા આદિ ગુણોના પ્રણિધાનપૂર્વક થતો અંધારું હંમેશ માટે દૂર કરી દે છે. નમસ્કારને નમસ્કાર ગુણબહુમાનના ભાવવાળો બને છે, તેથી ભાવનમસ્કાર બનાવવા માટે, નમસ્કારની તે પણ અચિન્ય શક્તિયુક્ત અને કર્મવનને બાળવા ક્રિયામાં ચિત્તનો ભાવ જગાડી આપવા માટેની માટે દાવાનળ તુલ્ય બને છે. એ રીતે શ્રી આચાર્યને આ સરળમાં સરળ યુક્તિ છે.
નમસ્કાર પણ જયારે આચાર્યમાં રહેલા ભાવાચાર, શ્રી ષોડશક આદિ ગ્રંથોમાં ધર્મસિદ્ધિનાં સરળતા, પાપજુગુપ્સા, ભવનિર્વેદ, કારુણ્ય, ( પાંચ લક્ષણો કહ્યાં છે તેમાંનું પહેલું લક્ષણ ઔદાર્ય ઔચિત્ય આદિ ગુણોના પ્રણિધાનપૂર્વક થાય છે ત્યારે , અર્થાત્ કાર્પણ્યનો ત્યાગ છે, બીજું લક્ષણ ધૈર્ય અને તે ગુણ બહુમાનને પેદા કરનારો થાય છે અને તેથી ( ગાંભીર્યયુક્ત દાક્ષિણ્ય છે, ત્રીજું લક્ષણ ત્રણે અસંખ્ય ભવોનાં ઉપાર્જન કરેલાં કર્મોને બાળી નાખે કાળના પાપની જુગુપ્સા છે, ચોથું લક્ષણ નિર્મળ છે. બોધ છે અને પાંચમું લક્ષણ જનપ્રિયત્ન છે.
ઉપર આપણે શ્રી અરિહંતોનો સર્વશ્રેષ્ઠ શબ્દઅરિહંતોનું અનુપમ ઔદાર્ય તેમની ધર્મોપદેશ, શ્રી સિદ્ધોનું સર્વરૂપોનું કારણ અને ધર્મસિદ્ધિને સૂચવે છે. વળી અરિહંતોમાં સંસારનાં સર્વ રૂપોથી ચઢિયાતું એવું અવિનાશી રૂપ, ક્ષાયિકભાવે સમ્યકત્વ ગુણ પ્રગટ્યો છે અને શ્રી આચાર્યોના આચાર અને તેના પાલનથી પ્રગટ સમ્યક્ત્વનું પ્રથમ લક્ષણ ઉપશમ એટલે અપરાધી થતી ભાવસુવાસ તે બધાના પ્રણિધાનપૂર્વક કરાતો પ્રત્યે પણ ક્રોધનો અભાવ છે. વળી શ્રી નમસ્કાર ભાવનમસ્કાર બને છે એ વાત જોઈ આવ્યા. અરિહંતોમાં મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ હવે શ્રી ઉપાધ્યાયભગવંતનો નમસ્કાર કેવી રીતે એ સમ્યક્ત્વની ચારે ભાવનાઓ પરાકાષ્ઠાને ભાવનમસ્કાર બને તે જોઈએ. શબ્દ, રૂપ અને ગંધ પામેલી છે. વળી શ્રી અરિહંતોએ પ્રકાશેલું જેમ અનુક્રમે શ્રોત્ર, ચક્ષુ અને પ્રાણના વિષયો છે, ' લોકાલોકના સ્વરૂપનું જ્ઞાન અદ્વિતીય છે, વિશ્વમાં તેમ રસ અને સ્પર્શ અનુક્રમે રસનેન્દ્રિય અને
૧પ૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org