________________
પ્રણિધાન વધતું જાય છે તેમ તેમ નમસ્કારની સંભાવના હોય. ભાવરૂપતા-પરમાર્થ મંગળમયતા વધતી જાય છે. પરમેષ્ઠિ નમસ્કારથી જીવને શું લાભ થાય છે ગૌણ હેતુઓમાં અરિહંતભગવંતનો શબ્દ અને અથવા કઈ વસ્તુના લાભ માટે પરમેષ્ઠિ નમસ્કાર સિદ્ધભગવંતનું ‘રૂપ” કહી શકાય. કરવાનો છે એ સંબંધી જ્ઞાન જેટલું સ્પષ્ટ તેટલો ( અરિહંતભગવંતનું “ઔદાર્ય અને સિદ્ધભગવંતનું નમસ્કારની ક્રિયામાં રસ અધિક પેદા થઈ શકે છે. ‘દાક્ષિણ્ય' કહી શકાય. અરિહંતભગવંતનો
શ્રુતકેવલીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજીના *ઉપશમ' અને સિદ્ધભગવંતનો “સંવેગ' કહી શબ્દોમાં આપણે જોઈ આવ્યા કે પ્રથમ પરમેષ્ઠિ શ્રી શકાય. એ રીતે અરિહંતની “મૈત્રીઅને
20 અન અરિહંત પરમાત્માના નમસ્કારથી જીવને “માર્ગની સિદ્ધભગવંતનું “માધ્યસ્થ', અરિહંતભગવંતની પ્રાપ્તિ થાય છે, અથવા “માર્ગ' હેતુ માટે શ્રી “અહિંસા અને સિદ્ધભગવંતનું “સત્ય” વગેરે પણ
અરિહંતપરમાત્માને નમસ્કાર કરવો જોઈએ. આ કહી શકાય.
“માર્ગ' એટલે ભાવમાર્ગ અર્થાત રત્નત્રય સ્વરૂપ એ રીતે અનંત અનંત ગુણોમાંથી એકેક મોક્ષમાર્ગ જાણવોકહ્યું છે કે ક્યTનનનવરિત્ર ગુણને જુદો જુદો લઈને તેના પ્રણિધાનપૂર્વક
મોક્ષમા: .' અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ અરિહંત, સિદ્ધ વગેરે પરમપંચપરમેષ્ઠિઓને
ન રત્નત્રય જ મોક્ષમાર્ગ છે. અરિહંતનમસ્કાર વડે નમસ્કાર કરવાનો અભ્યાસ પાડવામાં આવે તો
રત્નત્રયરૂપી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. એકાગ્રતા વધી જાય. શાસ્ત્ર ફરમાવેલું તચ્ચિત્ત,
અરિહંતનમસ્કાર એ જ નિશ્ચયથી રત્નત્રયી | તન્મય, તલ્લેય, તદધ્યવસાય, તત્તવાધ્યવસાન
સ્વરૂપ મોક્ષમાર્ગ છે. અરિહંતનમસ્કાર વખતે થતી વગેરે વિશેષણોવાળું ચિત્ત બની જાય. સાથે જ
અરિહંતપદની “ધારણા' સમ્યગ્દર્શનની શુદ્ધિ કરે છે. કાચી માટીના કુંભમાં ભરેલા જળના દૃષ્ટાંતે
અરિહંતપદનું ધ્યાન સમ્યજ્ઞાનગુણની શુદ્ધિ કરે અશુભકર્મોનો સમૂળ ક્ષય થઈ જાય અને સર્વ
છે અને અરિહંતપદની ‘તન્મયતા” શુભમંગળો સુલભ બની જાય. આ છે પંચપરમેષ્ઠિભગવંતના ભાવ
સમ્યફચારિત્રગુણની શુદ્ધિ કરે છે. દર્શનગુણ
સમ્યતત્ત્વરુચિરૂપ છે, જ્ઞાનગુણ સમ્યતત્ત્વબોધરૂપ નમસ્કારની પ્રાપ્તિનો સરળમાં સરળ ઉપાય.
છે અને ચારિત્રગુણ સમ્યકતત્ત્વપરિણતિરૂપ છે. ભવ્ય આત્માઓ તેનો આદર કરી સર્વોત્તમ
અરિહંદપદના નમસ્કાર વડે બંધારણા આત્મકલ્યાણ સાધો.
અરિહંત' પદની બંધાય છે, ધ્યાન અરિહંતપદનું નમસ્કારમહામંત્રનો ઉપકાર (૩)
થાય છે અને “તન્મયતા' અરિહંતપદની સધાય છે. ઉપર આપણે જોઈ આવ્યા કે
પુનઃ પુનઃ નમસ્કાર વડે જેમ જેમ અરિહંતપદની પ્રણિધાનપૂર્વક કરાયેલું કર્મ ઉત્કટ ફળને આપનારું
ધારણા વધતી જાય છે, તેમ તેમ જીવનો થાય છે. તે પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા.
સમ્યક્તત્ત્વપરિણતિરૂપ ચારિત્રગુણ પ્રગટ થતો જાય એકાગ્રતાનો બીજો પર્યાય તન્મયતા છે. તન્મયતા
છે. અરિહંતને નમસ્કાર કરતી વખતે જ અરિહંતપદ કે એકાગ્રતા લાવવાનો ઉપાય ક્રિયામાં રસ પેદા : કરવો તે છે અને રસ તે જ ક્રિયામાં ઉત્પન્ન થઈ
- સંબંધી ધારણા, ધ્યાન તથા તન્મયતા સધાય છે અને શકે કે જે ક્રિયા કરવાથી કરનારને ઉત્તમ લાભની તેના પરિણામે થતી જીવનશુદ્ધિ તથા પુણ્યવૃદ્ધિ વડે ?
૧૫૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org