________________
૧૪. અંજલિમાં ણમો લોએ સવ્વસાહૂણં દિવ્ય નાદ, દિવ્ય ઘંટારવ, દિવ્ય સંગીત, દિવ્ય રૂપ, ) ) ૧૫. ડાબા પગના અંગૂઠા પર
દિવ્ય ગંધ અને દિવ્ય રસનો અનુભવ થાય છે. - એસો પંચ ણમોકારો ૬. પાંચ પદોને પાંચ ઈન્દ્રિયો સાથે જોડવાં - ૧૬ જમણા પગના અંગૂઠા પર
૧. ણમો અરહંતાણં : કાનથી અત્ના ધ્વનિને સવ્ય પાવપ્પણાસણો
સાંભળવાનો અભ્યાસ. દિવ્ય શ્રવણની શક્તિનો
વિકાસ. ૧૭. ડાબા ઘૂંટણ ઉપર મંગલાણં ચ સવ્વસિં
૨. ણમો સિદ્ધાણં : સિદ્ધ આત્મ-સૌદર્યથી પરિપૂર્ણ ૧૮. જમણા ઘૂંટણ ઉપર પઢમં હવઈ મંગલ
છે. તેમને આંખોનો વિષય બનાવવો. ૧૯. ડાબા હાથ ઉપર ણમો અરહંતાણે
દર્શનશક્તિનો વિકાસ. ૨૦. જમણા હાથ ઉપર ણમો સિદ્ધાણં
૩. ણમો આયરિયાણં : આચાર્યના પંચાચારથી ( ૨૧. ડાબા ખભા ઉપર ણમો આયરિયાણં
પવિત્ર દેહમાંથી સુગંધ ફેલાઈ જાય છે. નાકનો ૨૨. જમણા ખભા ઉપર ણમો ઉવજઝાયાણં
વિષય બનાવવો. દિવ્ય સુરભિનો વિકાસ. ૨૩. શિખા ઉપર સમો લોએ સવ્વસાહૂણં ૪. ણમો ઉવજઝાયાણં : સ્વાધ્યાય રસ અમૃત છે. ૨૪. લલાટ ઉપર એસો પંચ ણમોકારો ઉપાધ્યાય તેનું પ્રતીક છે. સ્વાદેન્દ્રિયનો વિષય ૨૫. કંઠ ઉપર
સવ્વ પાવપ્પણાસણો બનાવવો. ૨૬ છાતી ઉપર મંગલાણં ચ સવ્વર્સિ ૫. ણમો લોએ સવ્વસાહૂણં : સ્પર્શનું પ્રતીક. ભાવ ર૭. નાભિ ઉપર પઢમં હવઈ મંગલ
સ્પર્શનો અનુભવ કરવાથી દ્રવ્ય સ્પર્શની લાલસા ૪. આઠ પાંખડીવાળા કમળની કલ્પના
તૂટી જાય છે. કરીને કર્ણિકામાં પ્રથમ પદ ણમો અરહંતાણં) તથા ૭. શરીરમાં મુખ્ય સ્થાન છે – હૃદય. તેનાથી ચૌદ ( બાકીની આઠ પાંખડીઓમાં બાકીનાં આઠ પદ ૨જુવાળા લોક સાથે સંબંધ સ્થાપી શકાય છે. હૃદય
યથાસ્થાને રાખીને નવકારમંત્રનો જાપ કરવો કમળ આઠ પાંખડીઓવાળું છે. તે પાંખડીઓ ઊલટી ' જોઈએ.
છે. તેની બુદ્ધિની ગતિ નીચેની બાજુ છે. 6 પુરુષાકારની કલ્પના કરીને ડાબા પગના નવકારમંત્રનાં પદોને હૃદય-કમળ ઉપર સ્થાપીને જપ ' અંગૂઠા પર એક કમળની કલ્પના કરવી જોઈએ. કરવાથી પાંખડીઓ ઊર્ધ્વમુખી થઈ જાય છે.
જેમાં નવ પદ યથાસ્થાને અગાઉ જણાવ્યા પ્રમાણે ૦ જાપમાં રંગનું પણ મહત્ત્વ હોય છે. શ્વેત રાખવાં.
રંગ આત્માને ઉજ્જવળ બનાવે છે, મોક્ષપદ મેળવી ( બીજું કમળ જમણા પગના અંગૂઠા ઉપર આપે છે. સ્થાપિત કરવું. આ રીતે હૃદય સુધી ૧૨ સ્થાન ૮. પહેલું પદ : સમવસરણમાં સર્વજ્ઞની વાણી થાય છે અને એમ બાર કમળોની સ્થાપના થાય બીજું પદ : સિદ્ધશિલાના આનંદમય છે. નવ વાર તેના ઉપર જાપ કરવાથી ૯ X એકાન્તમાં ૧૨=૧૦૮ નવકારમંત્રની એક માળા પૂરી થાય. ત્રીજું પદ : પંચાચારની સુગંધથી સુરભિત
૫બે કાન, બે આંખો, નાકનાં બે છિદ્રો નન્દનવનમાં અને એક માં આ સાત છિદ્રોને સાત આંગળીઓથી ચોથું પદ : બ્રહ્માંડના વિજ્ઞાનના સૂક્ષ્મ ને ઢાંકીને ણમો અરહંતાણં'નો જાપ કરવો. એનાથી સિદ્ધાન્તોના સમુદ્રમાં.
૧૧૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org