________________
હવે આ અણમોલ મંત્રાધિરાજનો સાધક, અભયસાગરજી મ.સા., પ. ભદ્રંકરવિજયજી મ.સા. 2 આરાધક કેવો હોવો જોઈએ તે દર્શાવે છે. વગેરે વર્તમાનમાં મંત્રાધિરાજના અઠંગ અભ્યાસી (
આરાધક મુખ્ય સાત દોષોથી મુક્ત હોય હતા. તેઓના પુસ્તકોમાં તેઓને શ્રી મંત્રાધિરાજની જેવા કે, તૃષ્ણા, મિથ્યાદષ્ટિ, પ્રમાદ, કષાય, આરાધના કરતાં થયેલાં વર્ણનો અનુભવો ( ચંચળતા, સ્વચ્છંદતા અને કાયાનો અસંયમ. વિસ્તારપૂર્વક આલેખ્યાં છે. આનાથી બચી જીવનને વૈરાગ્ય, સાપેક્ષ વિચારો, જૈનદર્શનમાં મંત્રાધિરાજનું માહાભ્ય અનેરું ( વીતરાગભાવ, સ્થિરતા, અપ્રમાદ અને સંયમિત છે. નાની-નાની વાતમાં અને પ્રસંગોમાં મંત્રાધિરાજનું ગુણો તરફ વાળે તે સાચો આરાધક ગણાય. વધુમાં અરણ અનિવાર્ય મનાય છે. માટે જેને પણ તેની પાસે ભક્તિ, શ્રદ્ધા અને મંત્રાધિરાજ પ્રત્યે આધ્યાત્મિક અને ભૌતિક ઉન્નતિમાં રસ હોય તેને બહુમાન હોવું જરૂરી છે. મંત્રાધિરાજ અંગે જે મંત્રાધિરાજને શરણે જવું. તેનાથી તેઓને સાહિત્ય મળે તે વાંચવું, તેનો અભ્યાસ, ચિંતન મનોવાંછિતની અમર્યાદિત પ્રાપ્તિ થાય તેમ છે. ' (સમય મળે ત્યારે), તેની તરફ સતત દષ્ટિ નજર
કારણ કે આ મંત્રાધિરાજ, હોવી આવશ્યક છે. જાપ વખતે વાતાવરણ મોહક
- અચિન્ય ચિંતામણિ સમાન ' રાખવું. સવારે ૪ થી ૬ તથા સૂર્યાસ્તથી ૧૦
- કામધેનુ કલ્પતરૂ સમાન વાગતા સુધીમાં પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મોં
- અનંત શક્તિશાળી રાખી આરાધકે જાપ કરવા જોઈએ.
- સર્વજ્ઞ, અંતર્યામી આધ્યાત્મિક વિકાસના પંથે બુદ્ધિ અને (મનની સ્વતંત્ર ગતિ મોટામાં મોટું વિઘ્ન છે. બુદ્ધિ
- આત્મિક શક્તિ ખીલવનાર અને મનનું ત્રાજવું આત્મશુદ્ધિ માટે બિનઉપયોગી
- બહિર્મુખ દોષોને દૂર કરનાર છે. માટે આરાધકે બુદ્ધિ અને મનને સ્વતંત્ર દોર ન
- જગતમાં સર્વત્ર ઐશ્વર્ય, માન, સુખ સંપત્તિ) આપવો. જ્ઞાની ગીતાર્થોની નિશ્રા સતત જાળવી મેળવી આપનાર છે. રાખવી.
- પૌલિક ભાવોના આકર્ષણનો ઘટાડો) આવા મંત્રાધિરાજના ચમત્કારો શાસ્ત્રોમાં કરાવનાર છે. ઠેકઠેકાણે જણાવ્યા છે. જેવા કે શિવકુમારને - આંતરિક શક્તિઓને ઊર્ધ્વમુખી બનાવનાર) મંત્રાધિરાજ ફળ્યો અને જીવ બચ્યો. સુખ સંપત્તિ છે. પામ્યો. કરંડીયામાં સર્પને બદલે શ્રીમતીને ફુલની જ્ઞાન અને ક્રિયાના પુરુષાર્થરૂપી સમન્વયથી ) માળા, શ્રી મંત્રાધિરાજના સતત ધ્યાનને લીધે મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્ર સૌને ફળે એવી | મળી. શૂળીનું સિંહાસન સુદર્શન શેઠને થયું. નાગ મહેચ્છા. નાગણ મરીને ધરણેન્દ્ર-પદ્માવતી થયાં. પક્ષી તા.ક. હાલમાં શ્રી મંત્રાધિરાજનાં બે ભવ્ય જાતિમાં સમળી બીજા ભવમાં રાજકુંવરી બની. મંદિરો અસ્તિત્વમાં છે (૧) “જંબુદ્વીપ' તળેટી રોડ, વર્તમાનમાં પણ મંત્રાધિરાજ ઘણા લોકોને ફળ્યો પાલીતાણા અને (૨) ૐકાર મંદિર, વડોદરાથી ૧૭છે, દુ:ખ-દર્દ, ઉપસર્ગોથી બચાવ્યાં છે અને ૧૮ કિ.મી. દૂર અમદાવાદ જવાના હાઈવે પર. મનોવાંછિત સિદ્ધિ મેળવી આપી છે. પં.
૧૪૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org