________________
શ્રી નવકારની શક્તિ ઉપર અફર વિશ્વાસ જન્મે છે. ) મૂકનારને એ સર્વપાપરહિત અને સર્વપુણ્ય સહિત દૂધપાક-પૂરી ખાવથી ચિત્ત પ્રસન્ન થતું લાગે, તે
બનાવે જ છે. વિશ્વાસ મૂકવા માટે પણ સત્વ તો તે યથાર્થ પ્રસન્નતા નથી ગણાતી, પણ જોઈએ છે.
રસલોલુપતા ગણાય છે. ક્ષણિક આનંદ એ મૌલિક છે સમગ્ર દ્વાદશાંગી જાણનાર યોગ્ય વ્યક્તિને આનંદ નથી. આત્માના ઘરનો આનંદ નથી. સાચો ) છે જે સંવેગ અને વૈરાગ્ય થાય, તેમ દ્વાદશાંગીના આનંદ ક્ષણિક હોતો નથી, પણ ચિર સ્થાયી હોય છે. તે
સારરૂપ શ્રી નવકારની અનન્યભાવે થતી સાચો આનંદ વાસનાઓનો ક્ષય થવાથી પ્રગટે છે. ) , આરાધનાથી પણ સંયમ અને વૈરાગ્ય જાગે છે. વાસનાની વૃદ્ધિને આનંદ માનવો તે અજ્ઞાન છે. જાગેલો વધે છે, અને નિર્મળ બને છે.
એક રાજા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ) શ્રી નવકાર પાસે પૌગલિક વસ્તુઓ ત્યાંની કુદરતી સંપત્તિ જોઈને તેનું મન પ્રસન્ન થયું. તે માંગવી - એ જેમ મિથ્યાત્વ છે. તેમ શ્રી નવકારથી પાછા ફરતાં તેણે ત્યાં બધું વેરાન થયેલું જોયું એટલે ) પૌગલિક વસ્તુ ન મળે. એમ બોલવું એ પણ તેને વૈરાગ્યે થયો. દુનિયા ક્ષણિક છે એવું લાગ્યું. તે મિથ્યાત્વ છે.
તેમ આપણું જે બધું આજે રળિયામણું દેખાય છે, તે હવે જેને આપણે નમીએ છીએ તે પણ અસ્ત થંવાનું છે. પંચપરમેષ્ઠિ મહાન છે, અસાધારણ ગુણોના .
જેમને કુદરતી દ્રશ્યો જોઈને વૈરાગ્ય થાય, - સ્વામી છે. તે આપણે જેમ જેમ જાણીશું તેમ-તેમ
એવા પુરુષોને વિરલ માન્યા છે. સંધ્યાના રંગ, ( આનંદ અને પ્રેમ વધતા જશે. જિનાલયના
11 સાગરના તરંગ, તરણાનું નૃત્ય, ઝરણાનું સંગીત એ ) શિખરનું દર્શન, શ્રી જિનરાજની પૂજા વગેરે બધા કુદરતી દશ્યો છે. જોવાથી ચિત્તને આનંદ થાય, તો તે ધર્મ છે.
અમુક વસ્તુઓ એવી છે કે એને જોવાથી ) તાજમહલ હોટલ જોવાથી ચિત્ત પ્રસન્ન થતું હોય,
આપણા ચિત્તને આનંદ થઈ જ જાય છે. એવી છે તો તે ધર્મ નથી. કેમકે જડ પ્રત્યેનો રાગ, એ ચિત્ત
વસ્તુઓને જોવામાં ધર્મ માન્યો છે. એવી વસ્તુઓમાં )
ચિત્ય, પ્રતિમા, સંઘ, રથયાત્રા, સ્નાત્રપૂજા વગેરેનો છે ( પ્રસન્નતાનું કારણ નથી. જેને જોવાથી રાગ-દ્વેષાદિ
સમાવેશ થાય છે. વધે, શુદ્ધિ વધવાને બદલે ઘટે, તે પદાર્થો દર્શનીય ન લાગે, તો સમજવું કે દૃષ્ટિમાં મિથ્યાત્વનું ઝેર છે.
નમસ્કારને ધર્મ એટલા માટે કહીએ છીએ કે
પંચપરમેષ્ઠિને નમવાથી ચિત્તને આનંદ પણ થાય છે શ્રી જિનરાજની પૂજા, સુપાત્રની ભક્તિ, અને પ્રયોજન પણ ફળે છે. (ધર્મ-શ્રવણ, શાસ્ત્રાભ્યાસ એ બધાથી ચિત્તને
ફળ બે પ્રકારનાં છે. સમાધિ પ્રાપ્ત થાય છે.
ઈહલૌકિક અને પારલૌકિક. ચિત્તની પ્રસન્નતા એટલે શું?
શાસ્ત્રો ભારપૂર્વક કહે છે કે શ્રી નવકારને શાસ્ત્રીય ભાષામાં કહીએ તો કષાયની
ઉપયોગપૂર્વક ગણવાથી આ લોકના સુખો મળે છે. મંદતા, સંક્લેશની ક્ષીણતા - એ ચિત્તની
તેમજ પરલોકમાં ઉત્તમ ગતિ મળે છે. વળી આ | પ્રસન્નતાનાં લક્ષણો છે.
લોકનાં સુખ ભોગવતી વખતે આસક્તિ થતી નથી, ચિત્તના બે દોષ છે : (૧) રાગ (૨) દ્વેષ. એવો તેનો અચિન્તપ્રભાવ છે. પરલોકમાં ઉત્તમકુળ, 2 આ બેમાં રાગ મુખ્ય છે. તેમાંથી લોભ આદિ દોષો ઉત્તમ જાતિ, ઉત્તમ ગુરુ વગેરે ઉત્તમ સામગ્રીનો જોગ
૯૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org