________________
છે.
વર્ગ છે.
( કરાવીને પરંપરાએ મુક્તિ પણ શ્રી નવકાર આપે જ્ઞાનીઓ કહે છે, કે શ્રી નવકાર ગણનામાં
તમે સર્વોત્તમ તત્ત્વની સેવા કરો છો અને છતાં શંકા ( દુનિયામાં ત્રણ પ્રકારના માણસો છે : રહે કે ફળશે કે કેમ, તો તેને તમારો દોષ માનજો. (૧) ઉત્તમ (૨) મધ્યમ (૩) અધમ.
શ્રી નવકાર મંત્ર છે, પદ સ્વરૂપ છે. તેના મુમુક્ષુને ઉત્તમ માન્યા છે. ઉત્તમમાં પણ બે અક્ષરોનું ધ્યાન કરો અને પછી જુઓ કે તે ફળે છે કે
નહિ. આત્મિક આનંદ અનુભવાય છે કે નહિ. એક મોક્ષને ઈચ્છનારો તે ઉત્તમ.
આવી રીતે ગણાયેલો એક નવકાર પણ ફળ ) જે બીજાને મોક્ષ પમાડવા ઈચ્છે છે. તેમ જ છે. નવકારના અક્ષરો આંખ સામે આવવા જોઈએ. * પમાડે છે, તે ઉત્તમોત્તમ છે.
પ્રકાશ વડે એ ઝળહળતા વંચાવા જોઈએ. તે તે વર્ણમાં ' મધ્યમ કક્ષાનો માણસ એ છે કે, જે આ
એ વંચાવા જોઈએ. “નમો અરિહંતાણં શ્વેત વર્ણમાં. લોકના અલ્પ આયુષ્યનો ભોગ પાછળ ઉપયોગ
નમો સિદ્ધાણં' લાલ વર્ણમાં. આવો જાપ મનશુદ્ધિ
માગી લે છે. નથી કરતો, પણ તપ-ત્યાગ પાછળ કરે છે. અધમ તે છે – જે “આ ભવ મીઠા, તો
- કાયા કરતાં વાણીનું કાર્ય અને વાણી કરતાં પરભવ કોણે દીઠા' એ નીતિને અનુસરીને આ
મનનું કાર્ય ઘણું કઠિન છે.
મહેનતવાળું કામ કાયાનું છે, વાણીનું છે, કે ) લોકનાં જ સુખ મેળવવા આંધળો પ્રયત્ન કરે છે.
મનનું છે? કાયાથી ગમે તેટલું તપ કરશો, ગમે તેટલી હિંસાદિ અધમ માર્ગે પણ ધન મેળવવા મથે છે. જેની જે કક્ષા હોય છે, તે મુજબ તે જીવતો
દ્રવ્ય-પૂજા અગર આવશ્યક-ક્રિયા કરશો, પણ જો તેમાં
મન નહિ ભળેલું હોય, તો તે શાસ્ત્રોક્ત ફળ નહિ હોય છે. નમસ્કારમાં રુચિ તેમ જ પ્રીતિ અધમ
આપે. તેમ શ્રી નવકારનો જાપ પણ મન વગર કરશો કક્ષાના જીવોને ભાગ્યે જ જાગે છે એટલે તેવાઓને
તો નહિ ચાલે. “વીર વીરનો જાપ જપતાં શ્રી ગૌતમ જ્ઞાની ભગવંતોએ નમસ્કારના અધિકારી માન્યા
માન્યા સ્વામીજી કેવળ વર્યા. એવા જાપને આદર્શ જાપ નથી.
કહેવાય છે. શ્રી નવકાર અનુપમ કલ્પતરુ છે. જે એનું
મન એ અરણિનું લાકડું છે. ઘર્ષણ થવાથી તે ધ્યાન કરે છે, તેને વિપુલ સુખ આપે છે. કલ્પતરુ સળગે છે. તેમ આપણા મનને શ્રી નવકારના અક્ષરો જે નથી આપી શકતું, તે આ શ્રી નવકારરૂપી સાથે ઘસીએ છીએ, એટલે તેમાંથી મહામંગળકારી ) કલ્પતરું આપે છે. કલ્પતરુ આત્મિક સુખ ન આપી અગ્નિ પ્રગટે છે. જે કર્મોરૂપી કાષ્ટને બાળવામાં અજોડ
શકે, નવકાર આપી શકે. આવું સાંભળીને શ્રી છે. શ્રી નવકારના અક્ષરો સાથે મનને ઘસવું એટલે નવકાર ગણવા છતાં તે ન ફળે, તો શું મૂકી દેવો? એકાગ્રતા અને ઉપયોગપૂર્વક અનન્ય ચિત્તે શ્રી
ન ફળે, એ વાત જ ખોટી છે, આવી શંકા રહે, તો નવકારનો જાપ કરવો. ) માનવું કે શ્રદ્ધા સ્પર્શી નથી.
વૈજ્ઞાનિક પ્રયોગ કરતી વખતે વૈજ્ઞાનિકો જે જે માણસ રાજાને સલામ ભરે, તે માણસ સાવધાની, ચપળતા, એકાગ્રતા રાખે છે, તેટલી પણ ખાલી હાથે પાછો ફરે તે હજુ બને, પણ યોગના અંગભૂત જાપની ક્રિયા વખતે ન રાખી શકો ' મંત્રશિરોમણિ શ્રી નવકાર એના સાચા તો દુષ્કરમાં દુષ્કર એવી ધર્મારાધનામાં તમે પ્રવીણ શરણાગતને ન્યાલ ન કરે, તે શક્ય નથી. શી રીતે બની શકો?
૧૦૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org