________________
તમાર મહીનXT - શોભનાબહેન જે. શાહ
નમો અરિહંતાણં' એ મંત્ર નિશ્ચયનું લક્ષ્ય શબ્દોથી ઓળખાવી શકાય તેમ નથી. કોઈ ઉપમાથી કરાવે છે. મહાકાવ્યોની જેમ એ ચૌદ પૂર્વ અને સરખાવી શકાય તેમ નથી કે કોઈ ઈન્દ્રિયથી તેનું જ્ઞાન દ્વાદશાંગીનું મહાકાવ્ય છે. વેદ, વેદાંગ, થઈ શકે તેમ નથી. ચિંતામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ ન્યાયમીમાંસા,ધર્મશાસ્ત્ર અને પુરાણોનું તાત્પર્ય, વગેરે કે રાજયાસન, ઈન્દ્રાસન વગેરે નીરસ,
જીવબ્રહ્મનું ઐક્ય છે. પરંતુ વાદશાંગી અને ચૌદ નિરૂપયોગી, અનર્થ કે હાનિકર સમજાય ત્યારે શ્રી ' પૂર્વોનું રહસ્ય નવકાર મંત્ર છે.
નવકાર મહામંત્રને ઓળખવાની, આરાધવાની, “સર્વ મંગળમાં પહેલું મંગળ, જપતાં જય આત્મસાત્ કરવાની, તાદામ્ય સાધવાની, ' જય થાય રે. શ્રી નવકાર જપો સહ ભાવે” શ્રી વાસ્તવિક-યોગ્યતા આત્મામાં જાગશે. પછી સમજાશે
નવકારમાં સર્વના હિતનો ભાવ છે તે ભાવ સર્વ કે પરમેષ્ઠિ ભગવંતોની આ સર્વજીવહિતકર વિશિષ્ટ આ પાપનો નાશ કરે છે. તે ભાવ સર્વ મંગળોમાં પહેલું કૃપા શ્રી નવકાર મહામંત્રની આરાધનાથી જ પામી છે મંગળ બને છે. નમસ્કાર મહામંત્રનો સમાવેશ એક
શકાય છે. આ રીતે શ્રી નવકાર મહામંત્રને
સમજવાથી તેની આરાધનાનો ભાવ વધે છે અને ' પ્રથમ પરમેષ્ટિમાં પણ થાય છે. તેનો આશ્રય
આરાધનાનો ભાવ વધવાથી શ્રી નવકાર મહામંત્રનું લેવાથી, તેનું આલંબન સ્વીકારવાથી, તેમાં જ
વાસ્તવિક મૂલ્ય સમજાતું જાય છે. ચિત્તને વારંવાર પરોવવાથી આત્મભાવ જાગ્રત
“જૈના હૈયે શ્રી નવકાર તેને કરશે શું થાય છે. આત્મભાવની પ્રાપ્તિ થવાથી જીવ અપૂર્વ
સંસાર ?” નવકાર એ જિન શાસનનો સાર છે, ચૌદ શાંતિ અને અનુપમ સુખનો અનુભવ કરે છે. સર્વ પૂર્વનો સમ્યકુ ઉદ્ધાર છે. નવકાર જેના મનને વિશે આત્માઓ આત્મતુલ્ય છે. પોતાનો આત્મા સ્થિર છે તેને સંસાર શું કરે ? અથાત્ કાંઈ પણ કરવાને પરમાત્મતુલ્ય છે. પરમાત્માપદ પરમશાંતિનું, સમર્થ નથી. શ્રી નમસ્કાર મહામંત્ર દુઃખને હરે, શાશ્વત સુખનું ધામ છે. સર્વને સુખ કરનારું, મંગળ સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે. ભવસમુદ્રને કરનારું, કલ્યાણ કરનારું પદ છે. આત્મભાવને શોષવે છે તથા આ નમસ્કાર આ લોક અને પરલોકનાં ) પ્રગટાવનાર પરમેષ્ઠિનમસ્કારનો ઉપકાર નિઃસીમ સઘળાં સુખોનું મૂળ છે. છે. શ્રી નમસ્કાર મહામંત્રની યથાર્થ આરાધના ભોજન સમયે, શયન સમયે, જાગવાના ) ભાવ સમર્પણ વિના શક્ય નથી. એ ભાવને સમયે, પ્રવેશ સમયે, ભય વખતે, કષ્ટ વખતે એમ
ટે સદગુરુની નિશ્રામાં શ્રી નમસ્કાર સર્વ સમયે ખરેખર નમસ્કારને સ્મરવો જોઈએ. તું ! મહામંત્રના જપ, સ્મરણ, ચિંતન, મનન અને મારે ઉત્કૃષ્ટ માતા છે, પિતા છે, નેતા છે, દેવ છે, ધ્યાનની ક્રમિક આરાધના કરવી જરૂરી છે. સત્ત્વ છે, મતિ છે અને ગતિ છે. ઊર્ધ્વલોક, અધોલોક નમસ્કાર મહામંત્રાને તેના યથાર્થ સ્વરૂપમાં અને તિર્યચલોકમાં શ્રી નવકાર પ્રધાન છે તથા ઓળખવો જરૂરી છે. જન્મથી કે ગર્ભાવાસથી સમસ્ત-ભુવનમાં નરસુખ, સુરસુખ અને શિવસુખોનું મળેલા શ્રી નવકાર પ્રત્યે આપણને માન ઓછું પરમકારણ છે. હોય કે ન હોય તો તેનું કારણ આપણે તેને સાચા
સર્વ મંગલ માંગલ્યમ્ સર્વ કલ્યાણ કારણમ્ ) સ્વરૂપમાં ઓળખ્યો નથી તે છે. શ્રી નવકારને કોઈ
પ્રધાન સર્વ ધર્માણામ્ જૈન જયતિ શાસનમ્....
૮૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org