________________
( મિનિટ સુધી આ પ્રમાણે શાંત ભાવે કરો, તમે ઠીક હિન્દુ પરંપરાનો પ્રસિદ્ધ શ્લોક છે : | થઈ જશો...”
“સર્વે ભવન્તુ સુખીન, સર્વે સન્તુ નિરામયા પ્રયોગ આરંભ કર્યો. માંડ એક મિનિટ થઈ સર્વે ભદ્રાણી પશ્યત્તિ, મા કશ્ચિદુઃખ ભાગભવેત.” હશે અને વિચાર આવ્યો કે ક્યાં ફસાયો, આમ “સર્વે સુખી થાવ, નીરોગી થાવ, સર્વેનું ( બોલવાથી કંઈ ઠીક થતું હશે... ? પ્રયોગ પરથી કલ્યાણ થાવ. કોઈને ક્યારેય દુઃખ ન ઉપજે.” આ વિશ્વાસ ઊઠયો, ઊભો થઈ જવા લાગ્યો, ગુરુએ મંગળભાવનાનું સૂત્ર છે, જે સૌના કલ્યાણ અને જોયું કે ફી દીધા વિના જાય છે, કહ્યું કે, “અરે મંગળની કામના કરે છે. આવી કામના કરનારનું ભૈયા ! ફી તો આપતા જાવ ! આટલો સુંદર પ્રયોગ પોતાનું કલ્યાણ અને મંગળ પહેલાં થાય છે. બતાવ્યો. એ ભાઈ ખૂબ હોંશિયાર હતા. ભાઈએ મંગળ : દ્રવ્યમંગળ-ભાવમંગળ ગુરુને કહ્યું, ‘તમે પણ વિચારો, ફી મળી રહી છે, જૈન ધર્મમાં મંગળ બે પ્રકારનાં છે. એક લૌકિક ફી મળી રહી છે...' ઉપર ઉપરથી બોલવાથી ન અને બીજું લોકોત્તર. દૂધ, દહીં, ફળ, ફૂલ, નારિયેળ બીમારી દૂર થાય અને ન ફી મળે. કેમકે ભાઈ વગેરે અનેક વસ્તુઓ લૌકિક મંગળ છે. લૌકિક દેવાનું ઉપરથી તો બોલી રહ્યા હતા કે હું સ્વસ્થ થઈ રહ્યો સ્મરણ અને પૂજા એ પણ લૌકિક મંગળ છે. માતાછું... પણ અંદરથી વિચારી રહ્યા હતા કે હું ક્યાં પિતા-વડીલોના આશીર્વાદને પણ લૌકિક મંગળ ફસાઈ ગયો... યોગ અને ધર્મના ક્ષેત્રમાં તમે ઉપર માનવામાં આવે છે. આમાં કોઈ વિવાદની વાત નથી. ઉપરથી શું બોલો છો એનું કોઈ મહત્વ નથી. કેમકે વ્યક્તિની એ પ્રત્યે પોતાની ભાવના, આસ્થા
અંદરથી શું વિચારો છો એનું મહત્વ છે... અંદરની અને વિશ્વાસ છે. એના આધારે એ કોઈપણ લૌકિક ( વિચારધારા જ વ્યક્તિને બદલી શકે છે. ઉપરના મંગળનો પ્રયોગ કરે છે. વૈદિક ધર્મમાં વધુ પડતાં | ઠાલા શબ્દો નહીં. અંદરની શુદ્ધ વિચારધારા, શુદ્ધ મંગળ પશુના પ્રતીક રૂપે પ્રચલિત છે. સરસ્વતીનું
ભાવ દ્વારા પેદા થાય છે અને એ શુદ્ધ ભાવ પ્રતીક છે હંસ અને લક્ષ્મીનું પ્રતીક છે ઘુવડ. ઊલટું 0 મંગળની ભાવના દ્વારા પેદા થાય છે.
લાગશે કે લક્ષ્મીનું પ્રતીક ઘુવડ? પણ તે ઊલટું નથી, ભારતીય સંસ્કૃતિમાં પ્રાણી માત્ર પ્રત્યે બરાબર છે, કેમકે લક્ષ્મી વૈભવનું પ્રતીક છે. એનું મંગળની પરંપરા રહી છે. વ્યક્તિ પોતાના પ્રત્યે ચિહ્ન છે ઘુવડ. ખૂબ સૂક્ષ્મ કારણ છે. ઘુવડ એટલા મંગળની ભાવના કરે, બીજા પ્રત્યે મંગળની માટે કે ઘુવડ આંધળું છે. સૂર્યના પ્રકાશમાં જાય એટલે ભાવના કરે, સૌ પ્રત્યે મંગળની ભાવના કરે, બીજા માણસ આંધળો બની જાય છે. સંપત્તિ વધે છે, એટલો પ્રત્યે મંગળની ભાવના કરવાથી બીજાનું મંગળ સંતોષ નથી વધતો એટલે લોભ વધે છે. લોભમાં તો થાય જ છે, પોતાનું પણ મંગળ થાય છે. એ વ્યક્તિ ભાઈને ભાઈ નહીં દુશ્મન તરીકે જોવા લાગે પણ સત્ય છે કે બીજાનું ખરાબ ઈચ્છવાથી એનું છે. સંપત્તિ માનવીને વિપત્તિમાં લઈ જાય છે. સંપત્તિ ખરાબ થાય જ એ જરૂરી નથી, પણ બીજાનું ખરાબ સંતાપને જન્મ આપે છે. એટલા માટે લક્ષ્મીનું પ્રતીક ઈચ્છનારનું નિઃસંદેહ ખરાબ થાય જ છે. માટે સૌ ઘુવડ રાખ્યું છે. લક્ષ્મી મળે તેનો વાંધો નહીં પણ પ્રત્યે મંગળની ભાવના કેળવવી જોઈએ. લગભગ ઘુવડથી સાવધાન રહેજો. લક્ષ્મી તમને અંધ ન બનાવે તમામ ધર્મોમાં મંગળ ભાવનાનું મહત્વ વ્યક્ત એનું ધ્યાન રાખજો . સરસ્વતીનું પ્રતીક હંસ છે. હંસ થયેલું મળે છે.
વિવેકનું પ્રતીક છે. સરસ્વતી જ્ઞાનનું પ્રતીક છે.
૪૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org