________________
જૈિન ધર્મત હાર્ટ : શ્રી નમસ્કાર મહામત્ર,
ડૉ. કુમારપાળ દેસાઈ જિજ્ઞાસા એ જ્ઞાનની જનની છે. સત્યના આ મહામંત્ર છે. એમાં કોઈ ચોક્કસ કાળમાં વસેલું શોધક અને અધ્યાત્મજિજ્ઞાસુ સતત જિજ્ઞાસા અને મર્યાદિત સત્ય નથી. પરંતુ જીવમાત્ર માટેનું કાલાતીત ખોજવૃત્તિથી સત્યપ્રાપ્તિ કરતો હોય છે. સનાતન સત્ય રહેલું છે. પરિણામે નમસ્કાર મહામંત્ર
જૈન ધર્મમાં પાંચ મહાવ્રતમાં અહિંસા પછી એ સાંપ્રદાયિક મંત્ર નથી, બલ્ક સ્વરૂપ મંત્ર છે. તરત જ સત્યને સ્થાન અપાયું છે. એ બાબત દર્શાવે જીવમાત્રના સત્ય સ્વરૂપને એમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ધર્મમાં જડતા, વહેમ, અસત્ય, છે. પ્રત્યેક જીવ એના અંતરમાં તો જાણે – અજાણ્ય, રૂઢિચુસ્તતા કે ગતાનુગતિકતાને ક્યાંય સ્થાન નમસ્કાર મહામંત્રની ભાવના જ ધરાવતો હોય છે. ) નથી.
શ્રી નમસ્કાર મહામંત્રમાં આવતો “અરિહંત” એક સવાલ એ છે કે નમસ્કાર મંત્રમાં શબ્દ અનેકની જિજ્ઞાસા જગાડી ગયો. ‘અરિ' એટલે) 2 આપણે કોને નમસ્કાર કરીએ છીએ? દુશ્મન અને ‘હંત' એટલે હણનાર – એવો એનો અર્થ છે
હકીકતમાં શ્રી નમસ્કાર મહામંત્ર જૈન પ્રચલિત છે. શબ્દોનો અર્થ એની ધાતુ પરથી થતો ) ધર્મના હાર્દને હુબહુ પ્રગટ કરે છે. જૈન ધર્મ એ હોય છે, પરંતુ કેટલાક શબ્દોનો અર્થ વ્યવહારમાં જુદી જ ભાવનાનો ધર્મ છે. આધ્યાત્મિક ઊર્વીકરણ સધાય રીતે સમજાવવામાં આવે છે, જેમકે ““શ્રાવક” શબ્દનો ત્યારે વ્યક્તિનાં નામ-ઠામ કે ગામ કશા ય ધાતુ પરથી થતો અર્થ જુદો છે. પરંતુ ઘણીવાર શ્ર-વમહત્ત્વનાં રહેતાં નથી. માત્ર એની આધ્યાત્મિક ક એ શબ્દોને લક્ષમાં રાખીને “શ્રદ્ધા, વિવેક અને પ્રાપ્તિ જ મહત્વની બને છે.
ક્રિયા' ધરાવનાર શ્રાવક કહેવાય તેવો અર્થ કરવામાં ન આથી નમસ્કાર મહામંત્રમાં પદને નમસ્કાર આવે છે. છે, ગુણને નમસ્કાર છે, કોઈ વ્યક્તિવિશેષને આ રીતે “અરિહંત' શબ્દને “અરિહંત' શબ્દનો નમસ્કાર નથી. વિશ્વના અન્ય ધર્મોના મહામંત્રોને વિરોધી માનવામાં આવે છે. અરિહંત એટલે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે તેમાં તો અમુક વ્યક્તિ શત્રુઓથી હણાયેલો અને અરિહંત એટલે શત્રુઓનો) વિશેષને નમસ્કાર કરવામાં આવે છે. તેમનું શરણ હણનારો. સ્વીકારવામાં આવે છે, જયારે નમસ્કાર મંત્રની હણવાનું છે કોને? દુશ્મન છે કોણ? ) મહત્તા જ એ છે કે એ વ્યક્તિવિશેષને બદલે ગુણને આ અરિ એટલે આત્મદ્રવ્યના પુદ્ગલદ્રવ્યને નમસ્કાર કરે છે, પરિણામે આ મંત્ર એ સાંકડા ગણવામાં આવે છે. આ પુલની સાથે જોડાયેલા) સાંપ્રદાયિક સીમાડાઓને વટાવી જાય છે. માનવી- રાગ દ્વેષને કારણે મોહ, માયા, મમતા, લોભ, માન માનવી વચ્ચેની ભેદરેખાઓને ભૂંસી નાંખે છે અને અને ક્રોધ જાગે છે. આમાંનો એક દુર્ગુણ હોય તો તે) જીવમાત્ર માટેનો મંત્ર બની રહે છે.
બધા દુર્ગુણ જગાડનારો બને છે. આ બધા શત્રુઓને કોઈપણ જાતિ કે કોઈપણ દેશની વ્યક્તિ હણીએ તો જ અરિહંતની ભાવના સિદ્ધ થાય. આમ - જે આ ગુણની આરાધના કરવા ચાહતી હોય તેનો અરિહંત એટલે કે પુદ્ગલ દ્રવ્ય અને અંતરંગ, અર્થાત્
૦૫
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org