________________
'શ્રી નવકાર મહામંત્રની વિડંબનાની પરંપરાઓ
પ્રભુદાસ બેચરદાસ પારેખ શ્રી નવકાર મહામંત્રી જૈનશાસનમાં આજે ધર્મક્ષેત્રમાં સ્વચ્છંદતાનું જે ઘમસાણ સર્વોપરી સ્થાન ધરાવનાર અતિ મહત્ત્વનો ચાલી રહ્યું છે, તેમાં એક બાબતનો ઉમેરો થાય છે. ( પવિત્રતમ અને શક્તિશાળી શ્રેષ્ઠ નમસ્કાર છે. પૂજય મા બાપને સગવડોથી ભરપૂર વૃદ્ધાશ્રમમાં તેમાં ય ‘નમો’ પદ આરાધનારૂપ છે. આત્માની મોકલવાં એ જેમ વાસ્તવિક રીતે તેઓનું અપમાન ભૂમિકા તેવા પ્રકારની હોય તો આરાધના રૂપ છે. તેવી સ્થિતિ પૂજયતમ નવકારમંત્રની કરાય છે. નમસ્કાર માત્રથી મોક્ષ પ્રાપ્ત કરાવી આપવાની આ રહસ્ય વખત જતાં બરાબર સમજાશે, ત્યારે તેની ( તેમાં શક્તિ છે.
વિડંબનાનો કોઈ જુદો જ પ્રકાર શરૂ થઈ ગયો હશે. તેવા પ્રકારની આત્માની ભૂમિકાનું સર્જન રત્નજડિત સિંહાસન ઉપર બેસાડવા લાયક રાજાને ( ખડાવશ્યકમય શ્રી સામાયિકસૂરા નિર્દિષ્ટ તેથી ઊંચા ઘાસના ઢગલા ઉપર બેસાડવા જેવું થાય છે , અનુષ્ઠાનો દ્વારા થઈ શકે છે, અથવા એ અનુષ્ઠાનો છે. નમસ્કારનાં સ્વરૂપ બની રહે છે.
શ્રી નવકારમંત્ર એ ઉત્સર્ગ સ્થાન ઉપર છે, બે હાથ જોડી મસ્તક નમાવવા માત્રથી ત્યારે શ્રી ‘કરેમિ ભંતે'ની આરાધના અપવાદ સ્થાન સક્રિય નમસ્કાર થઈ શકતો નથી. શ્રી સામાયિક ઉપર છે. તે બંનેયનાં જે સાચાં સ્થાનો છે, તેને બદલે સૂત્રામાં નિર્દિષ્ટ છે આવશ્યકથી તેની સફળ તેમાં આગળ પાછળ પૂરતો જ ફેરફાર તે પણ મહા ( સક્રિયતા થાય છે. મન, વચન, કાયાના સંબંધો આશાતનારૂપી બની રહે છે. વગેરે તેના સ્મરણ-ઉચ્ચાર વગેરે સાથે જોડાય છે. શ્રી નવકારમંત્ર એ છૂટાં છૂટાં પાંચ અધ્યયન ( તેથી પવિત્રતા તેમાં સંવાદિત થાય છે. દિવસ, અને ચુલિકારૂપ મહાશ્રુતસ્કંધ છે. તેનું એક કવિતાની રાત્રિ, પક્ષ, ચાતુર્માસ, વાર્ષિક અનુષ્ઠાનો દ્વારા કડી રૂપે ગાન કરવું એ પણ તેની આશાતના છે. આ વ્યાપક સંબંધ સતત જોડાતો રહે છે. જે અનાયાસે વરઘોડામાં, સામૈયામાં, સ્નાત્રની શરૂઆતમાં ક્યાંક અનેક આધ્યાત્મિક ફળ આપે છે.
ક્યાંક આ મહાશ્રુતસ્કંધને સમૂહગાનમાં ગાવાના ) તેને બદલે રેકર્ડમાં નવકારને ઉતારવો એ પ્રસંગો બનતા હોય છે. આ બધું શું ચાલી રહ્યું છે? તેની ભયંકર વિડંબના સિવાય કશું ય નથી, જે જમાનાને નામે કૂદનારા લોકો ગુરુ મહારાજનું ) પંચપરમેષ્ઠિ ભગવાન નવપદમાં પૂજાય છે, પણ માને તેમ નથી હોતા. શ્રીમંતો અને અર્ધદગ્ધ સિદ્ધચક્રમાં પૂજાય છે, જેને માટે વિધિવિધાન, સમજનારા ગૃહસ્થોને સમજાવવું મુશ્કેલ છે. વળી અનુષ્ઠાન, પૂજા દ્રવ્ય સામગ્રીનો ઉપયોગ થાય છે. જ્યારે પૂજય પુરુષો પણ કલાને નામે કે બીજી રીતે તે ફોનોગ્રાફની રેકર્ડમાં ઉતારાય, આત્માથી દૂર આવા સ્વચ્છેદ પ્રવર્તનમાં સીધી કે આડકતરો ભાગ રખાય શું આ જેવી તેવી વિડંબના છે? જેવું તેવું ભજવતા હોય, તે સ્થિતિમાં ગૃહસ્થોને શું કહી (
અપમાન છે ? પ્રાણભૂત પ્રિય વ્યક્તિને કોઈ શકાય ? | પરાયાને હવાલે કરાય તેવી રીતની આ સ્થિતિ જે વસ્તુ જે યોગ્યતા ધરાવતી હોય, તે રીતે, જ થાય છે.
૦૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org