________________
છે. ચૌદ રાજની અંદરના આકાશને ‘લોકાકાશ' સમસ્ત બ્રહ્માંડમાં નવકારનું સતત સ્મરણ : કહેવાય છે. આ જગતમાં જે કંઈ પણ છે તે આ મનુષ્યના માટે તિચ્છલોકના અસંખ્ય દ્વીપચૌદ રાજલો ક પરિમિત ક્ષેત્રમાં જ છે. સમુદ્રોમાંથી માત્ર અઢી દ્વીપનું જ પરિમિત ક્ષેત્ર છે. પંચાસ્તિકાય- (૧) ધર્માસ્તિકાય (૨)
આના બહાર માત્ર તિર્યંચ પશુ-પક્ષીઓનો જ નિવાસ અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય, (૪) છે. આ અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિઓ ધર્મનાં મુખ્ય પુદગલાસ્તિકાય અને (૫) જીવાસ્તિકાય. આ ક્ષેત્ર છે. ૫ ભરત ક્ષેત્ર + ૫ ઐરાવત ક્ષેત્ર + ૫ બધા આ લોકક્ષેત્રમાં જ છે. લોકની બહાર કંઈ જ
મહાવિદેહ ક્ષેત્ર = એ રીતે ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્રો છે. નથી.
આ અઢીદ્વીપ અને ૧૫ કર્મભૂમિ વગેરે બધા શાશ્વતા આ લોકક્ષેત્રને ત્રણ વિભાગમાં વહેંચ્યો છે. છે. આ ૧૫ કર્મભૂમિના ક્ષેત્રોમાં ધર્મ રહે છે. માટે ત્રણ લોક કહેવાય છે. (૧) ઉર્ધ્વલોક-જેને
૫ ભરત ક્ષેત્ર અને ૫ ઐરાવત ક્ષેત્ર એ દેવલોક કહેવાય છે. (૨) અધોલોક-જેને
સમાનરૂપે ચાલે છે. અર્થાતુ એ બન્નેમાં કાળાદિ બધી નકલોક કે પાતાલ કહેવાય છે. (૩) મનુષ્યલોક
આ વાતે સાદેશ્યતા-સમાનતા રહે છે. જે પ્રમાણે જે કાંઈ અથવા તિચ્છલોક, કે તિર્યંચ-લોક કહેવાય છે.
ભરતક્ષેત્રમાં થતું હોય તે જ પ્રમાણે બધું ઐરાવતા અનુક્રમે દેવલોકમાં દેવતાઓ રહેતા હોય છે. એટલે ‘સ્વર્ગ' પણ એનું જ નામ છે. અધોલોકમાં
ક્ષેત્રમાં પણ થાય છે. અર્થાત ભરતક્ષેત્રમાં જેમ કાળ નારકી જીવો રહે છે માટે તેને નરક કહેવાય છે.
પરિવર્તન થાય છે, ૬ આરાઓ બદલાતા જતા હોય તિસ્કૃલોકમાં-મનુષ્યો અને તિર્યંચ પશુ-પક્ષીઓ
જ છે, તે જ પ્રમાણે ઐરાવતક્ષેત્રમાં પણ તેમજ થાય છે. ) રહેતા હોય છે. આ તેમનું નિવાસ ક્ષેત્ર છે.
અને ભરતક્ષેત્રમાં જેમ ૨૪ તીર્થકર ભગવંતો થાય, છે. તેમ ઐરાવતક્ષેત્રમાં પણ ૨૪ તીર્થકરો થાય છે.) એ રીતે બન્ને ક્ષેત્રોમાં સમાનતા અને સાદગ્ધતા એક સરખી રહે છે. બધા જ ભાવો સમાનરૂપે રહે છે.
મહાવિદેહ ક્ષેત્ર આ બન્ને કરતાં સાવ જુદું જ છે. ત્યાં કાળ પરિવર્તન નથી થતો. ત્યાં સદાકાળ ચોથો આરો જ રહે છે. અર્થાત્ મહાવિદેહ ક્ષેત્રમાં ચોથો આરો સદા-નિત્ય રહે છે. માટે ત્યાં કાળ શાશ્વત
હોય છે, અને અહીંયાં પરિવર્તનશીલ હોય છે, ત્યાં ભવનપતિ *
સદા તીર્થકર ભગવંતો હોય છે, અહીંયાં ભરતક્ષેત્રમાં સદાકાળ તીર્થકરો નથી હોતા. ત્યાં સદા ધર્મ હોય છે-રહે છે અને થતો જ હોય છે. જ્યારે અહીંયાં ભરતક્ષેત્રમાં સદા ધર્મ નથી હોતો. માત્ર ૩,૪,૫માં આરામાં જ ધર્મ હોય છે, પછી છઠ્ઠા આરામાં વિચ્છેદ થતો હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં એક પણ દિવસ ( ધર્મ વિનાનો નથી હોતો. સદા વીશ વીશ વિહરમાન
તીર્થકર ભગવંતો વિચરતા હોય છે. સસનાડી
* * * * * * * * * ૫
. ૯ પૈવેયર
કિંબ્રિલિંક * કલિક
***
. બ્રિષિક
.. કલ્બિરિક ' પર સ્વિટ કવોટિંખ
થતી
નાકર
TEL..
નરક છે ૨
નરક
નરકપ
તરફ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org