________________
જાણે આખું જીવન જ સુધારી દીધું. જીવન ધન્ય ગંતવ્ય સ્થાન-સાધ્યને પામી જાય છે. એટલે ગાડી ) ધન્ય બની ગયું. ક્ષણ ક્ષણ પાવન થઈ ગઈ. છોડી દેવાની હોય છે. સાધના નિત્ય-શાશ્વત છે, માટે તે ( નયસારનો આત્મા આ આયુષ્ય પૂર્ણ કરીને બીજા બધા જીવો માટે છે. નયસાર મહાવીર બનીને મોક્ષ )
ભવે સ્વર્ગે સીધાવ્યો. ત્યાં પણ પ્રબળ સાધના કરી ચાલ્યા ગયા. સાધ્યને પામી ગયા. પરંતુ તેમની , હશે. નવકારના પ્રભાવે નયસાર ત્રીજા ભવે સાધનાનો માર્ગ તો આજે પણ છે. માટે સાધનાનો 2 ભગવાન ઋષભદેવના કુળમાં પૌત્ર તરીકે અને માર્ગ અજર-અમર સદાકાળ શાશ્વતો છે. આપણને ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. પોતાના
સાધનાથી મતલબ છે. સાધ્યના આદર્શનું તો દાદા તીર્થકર અને પિતા ચક્રવર્તી અને પોતે એ જ
આલંબન લેવાનું છે. પછી આપણી સાધના પણ
આપણને સાધ્ય અપાવી દે છે. સાધ્યને પ્રાપ્ત કરવું અવસર્પિણી કાળના ચરમ તીર્થકર અંતિમ
એટલે સાધકનું અપૂર્ણમાંથી પૂર્ણ બનવું. અલ્પજ્ઞમાંથી ભગવાન થવાના અને ભાવિમાં વાસુદેવ તથા
સર્વજ્ઞ બનવું. માટે સાધનાનો માર્ગ જગતમાં ત્રણે ચક્રવર્તી પણ થવાના. આ પ્રમાણે કેટલી ગજબની
કાળમાં શાશ્વત રહે છે. મહાવીર તો એક સાધક હતા. પુણ્યાઈ ઉપાર્જન કરી ! એ નયસાર ભગવાન
" તેમણે પણ શાશ્વત સાધના જે અનેકોના માધ્યમથી મહાવીરનો જીવ હતો. ભાવિમાં છેલ્લે જઈને ચાલી આવી રહી હતી તે સાધના કરી અને એક દિવસ મહાવીર ભગવાન બન્યા. પરંતુ પહેલા ભવમાં સાધનાની પૂર્ણાહુતિ સ્વરૂપ ચરમ સાધ્યને પામી ગયા, નવકારથી જ બીજ વવાયાં. બીજ વવાયાં તો એક પરંતુ સાધ્યને પામી ગયા તે મહાવીર સાધનાને સાથે દિવસ ફળ ઉગ્યાંને? જીવન તો ધન્ય બન્યું. પણ લઈને નથી ગયા. સાધનાનો માર્ગ તો જગતને સાથે સાથે સમસ્ત જગતના જીવોને પણ ધન્ય આપતા ગયા છે, જગતમાંથી કોઈપણ સાધક આ બનાવી ગયા. સ્વયં તો તર્યા પણ અનેક સાધનાને કરશે તે સાધ્યને પામશે, એ સત્ય પણ સ્પષ્ટ ભવ્યાત્માઓને પણ તારતા ગયા. નવકારનો આ કરતા ગયા. ચમત્કાર ગણાય કે આત્મા નવકારના બીજથી નવકાર એક સાધના છે. ભૂત-વર્તમાન અને સમ્યત્વાદિ પામી અંતે તીર્થકર બનીને મોક્ષે ભવિષ્ય ત્રણે કાળની દૃષ્ટિએ આ સાધના પણ શાશ્વત ગયા. આનાથી વધુ ઊંચો બીજો ચમત્કાર નમસ્કાર અજર-અમર છે. માટે નવકાર પણ અજર-અમર છે. મહામંત્રનો શું હોઈ શકે ? આ અર્થમાં આપણા અજર એટલે ન જન્મનાર અને અમર એટલે કદી જેવા જીવો પણ નમસ્કારની સાધના કરી શકે તે પણ ન મરનાર. એ જ શાશ્વત સ્વરૂપ નવકારનું છે. માટે એક ઊંચી કક્ષાનો આદર્શ આપણી સામે રજ માટે નવકાર સાધના સ્વરૂપે અજર-અમર શાશ્વત છે. આ કર્યો છે.
સાધના શું છે? સાધના એ સાધ્યને પામવાનો માર્ગ
છે. સાધકને સાધ્યના ગંતવ્ય સ્થાને પહોંચાડનાર છે. નવકારની સૈકાલિક સાધના
સાધકને સાધ્યનો મેળાપ આપનાર માધ્યમ છે. આવી સાધના અજર-અમર હોય છે. સાધના સાધના તો સદાકાળ રહેશે. પરંતુ સાધનાને કરનાર નથી મરતી, સાધનાનો અંત નથી આવતો. પરંતુ સાધક બનશે. માટે સાધકે વિચાર કરવાનો છે કે મારે સાધક સાધ્યને પામી જાય છે; સાધના સાધકને સાધના કરવી કે નહીં? જો સાધ્યને મેળવવા ઈચ્છતો પૂર્ણ બનાવી દે છે. ગાડી માણસોને મુંબઈ હોય તો સાધના કરવાની; નહીં તો પછી જેવી પહોંચાડી દે છે; પછી ગાડી તો પાછી પણ ફરે છે. ઈચ્છા... સાધ્યના નિર્ણય વિના સાધના સંભવ નથી. ગાડી તો રોજ દોડે છે. પરંતુ વ્યક્તિ સાધક પોતાના એમ સાધના વિના સાધક પણ બનાતું નથી.
પપ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org