________________
( થોડીક છાયા વધશે. તાપ ઘટશે પછી હું આપની ભગવાન છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ ) સાથે મૂકવા આવીશ. હવે આપ ચિંતા ન કરતા. તરીકે છે. અને એ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર જે કરાયા છે હવે માર્ગ નહીં ભૂલો. જંગલની વાટ મારી જાણીતી છે તે ધર્મસ્વરૂપે છે, માટે દેવ-ગુરુ અને ધર્મની છે. હું આપને વટદેખાડીશ. આટલી બધી વિનમ્ર આરાધના જ આત્માને તારનારી નીવડે છે. તમે તે ભાવના નયસારની જોઈને મહાત્મા પીગળી ગયા, નિશ્ચિતપણે આ મહામંત્રની આરાધના ઉત્તમ રીતે ) હા પાડી, વિશ્રામ કરી સંધ્યા સમયે નયસારની કરતા રહેજો. ધર્મલાભ..... સાથે વિહાર કર્યો, માર્ગ દેખાડતો નયસાર સાથે મુનિ મહાત્માની અમૃતધારા વરસતી મીઠી ચાલી રહ્યો છે, દૂરથી ગામની ભાગોળ દેખાવા
મધુરવાણી અને ઝરતો કરૂણારસ અને તેમાં પણ માંડી, એટલે મહાત્માએ નયસારને કહ્યું
નવકારની ઉત્કૃષ્ટ સાધના પામી નયસાર અર્થાદિના ભાગ્યશાળી ! હવે તમે જાઓ, ગામ સામે દેખાય
ચિંતનમાં ગરકાવ થઈ ગયો. અંતરાત્મામાં એને આ છે. એટલે હું જઈ શકીશ. તમારે પણ બીજા કામ
ભાવપૂર્વક સ્વીકાર કરી રહ્યો હતો. ઊંચા અધ્યવસાયે ) હશે. મહાત્માના આ શબ્દો સાંભળીને નયસાર
ચઢી ગયો અને યથાપ્રવૃત્તિકરણ-અપૂર્વકરણ આદિની | કહે છે-ભગવન્! આપથી વિખૂટા પડીને જવાનું
પ્રક્રિયા પ્રારંભ થઈ. અને અંતમુહૂર્તકાળમાં તો રાગમન નથી થતું; પરંતુ હે કૃપાળુ ! મેં તો આપને
ષની નિબીડ ગ્રંથિ ભેદીને નયસારનો આત્મા ' આ જંગલનો માર્ગ દેખાડયો, હવે આપ પણ મારા
મહામિથ્યાત્વના પડળોને દૂર કરીને ઊંચી શ્રદ્ધા ઉપર કૃપા કરીને મને પણ કોઈ માર્ગ નિર્દેશ કરો,
સ્વરૂપ સમ્ય દર્શન પ્રાપ્ત કરે છે. નયસાર આજ મારા લાભ માટે કોઈ યોગ્ય માર્ગ દેખાડો, આ
ચિંતનની ધારામાં ઘરે આવે છે. આજે જાણે ચિંતામણિ શબ્દોમાં નયસારની યોગ્યતા અને પાત્રતા વધુ
રત્ન ન મળ્યું હોય ! એટલો આનંદ છે રોમાંચ છે. ) સ્પષ્ટ થઈ ગઈ, એનું હૈયું ખોલીને એમણે દેખાડી
સમસ્ત રોમરાજી વિકસ્વર થઈ ગઈ. આ જ આનંદની દીધું, માત્ર વ્યવહારમાં બાહ્ય વિનય જ કામ નથી
ઉત્સાહભરી ક્ષણો હોય છે જેમાં આત્મા જબરજસ્ત આવતો પણ અત્યંતર ભાવ વિનય પણ ઊંડી છાપ
કર્મ નિર્જરા કરતો જ જાય છે. પત્નીએ જમવા કરવાનું છે પાડી જાય છે.
કહ્યું. પરંતુ નયસારનું પેટ તો રોજ ભરાતું હતું. આજે ) મુનિ મહાત્મા નયસારની ઊંચી કક્ષાની તો મન ભરાઈ ગયું છે. ભરાઈ શું ગયું ધરાઈ ગયું. યોગ્યતા-પાત્રતા સારી રીતે સમજી ગયા. ઓહો !
છે. મન સંસારને અને ધર્મને, આત્માને અને જગતને આ કેટલો ઊંચો જીવ છે? સામેથી માર્ગ પૂછી
છે તથા બાહ્ય વિભાવદશાને અને આભ્યતર રહ્યો છે. ભાવિમાં તીર્થકર થનાર જીવોની આટલી
સ્વભાવદશાને ભિન્ન ભિન્ન સમજીને ચાલતા... ઊંચી કક્ષાની યોગ્યતા કે પાત્રતા અવશ્ય હોય છે.
ચાલતા.. હેયનો ત્યાગ કરી ઉપાદેયમાં મસ્ત (સ્થિર) ભાવિની ભવિતવ્યતાનાં લક્ષણ અલ્પાંશે પણ
રહેવા લાગ્યું. જીવનનો શેષકાળ આજ ઉત્તમ વર્તમાનમાં દેખા દેતાં હોય છે. મહાત્માએ
સાધનામાં વિતાવ્યો અને પંચપરમેષ્ઠિ મહામંત્રનું નયસારને ખૂબ સારી રીતે ધર્મમાર્ગ સમજાવ્યો,
સતત સ્મરણ અને રટણ ચાલુ રાખ્યું. સચેત સાવધાન એ આત્મકલ્યાણનો માર્ગ હતો. મુનિએ મહામંત્ર
આત્મા પાપભીરૂ અને ભવભીરૂ બન્યો. મહામંત્રની નવકાર આપતાં કહ્યું ભાગ્યશાળી ! આ મહામંત્ર
મહાન સાધનામાં સ્થિર રહીને સમાધિ દશા પ્રાપ્ત છે. એમાં અરિહંત અને સિદ્ધ એ બે દેવ-દેવાધિદેવા
કરીને નયસારે પ્રાણોનો ત્યાગ કર્યો. મૃત્યુને શું સુધાર્યું
પ૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org