Book Title: Vividh Vishay Vicharmala Part 03
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/005489/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ શ્રાવિકા સાધ્વીજી શ્રાવક સાધુ જિનાલય જિનાગમ જિનબિંબ સંપાદક પ.પૂ.આચાર્યશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિ રત્નત્રય વિજય For Personal & Priyave se w.jainelibrary big Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમઃ - પ.પૂ. સ્વ. આચાર્યદેવેશશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. આ.શ્રી રત્નાકર સૂરીશ્વરજી મ.સા. આદિ શ્રમણ શ્રમણીના ૨૦૫૯ ના માલવાડાનગરમાં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે અષાઢ સુદ-૭, તા. ૬-૭-૨૦૦૩, રવિવાર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધિ-તિલક-રત્નશેખર સગુરૂભ્યો નમઃ પૂજ્ય ૧૦૦૮ શ્રી મણિવિજયજી કૃત વિચારમાળા કવિધ વિ (ભાગ-૩) ( દિવ્યાશિષ દાતા, સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. શુભાશીર્વાદ દાતા કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રેરણાદાતા - પરમ પૂજ્ય યુવાચાર્ય શ્રીમદ્ વિજયરત્નાકર સૂરીશ્વરજી મ.સા. પુનઃસંપાદનકર્તા મુનિરાજશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રકાશક | શ્રી રંજન વિજયજી જૈન પુસ્તકાલય માલવાડા, જી. જાલોર-૩૪૩૦૩૯ (રાજ.) Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક નામ સંપાદક પ્રાપ્તિસ્થાન પુનઃસંપાદક પ્રથમ આવૃત્તિ: કિંમત અમદાવાદ મુંબઈ અમદાવાદ અમદાવાદ પાલીતાણા શંખેશ્વર મુદ્રક ઃ : 00 : :: 0: : : 0: 0: વિવિધ વિષય વિચારમાળાભાગ-૩ મુનિશ્રી મણિવિજ્યજી મ.સા. મુનિશ્રી રત્નત્રય વિજયજી મ.સા. સંવત ઃ ૨૦૫૯ નંકલ ૫૦૦ રૂ. ૪૫-૦૦ પા. શ્રી પારસ ગંગા જ્ઞાન મંદિર (રાજેન્દ્રભાઈ) ઓફીસ ઃ બી-૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફોન (ઘર) ૨૮૬૦૨૪૭ શ્રી મણીલાલ યુ. શાહ ડી.૧૨૦, સ્ટાર ગેલેક્સી, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (વે.) મુંબઇ-૪૦૦ ૦૯૨ ફોન (ઘ) ૨૮૦૧૧૪૬૯, (ઓ) ૨૮૬૪૨૯૫૮, ૨૮૯૩૧૦૧૧ શ્રી જૈન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : (ઓ) ૫૩૫૬૮૦૬ સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ. અમદાવાદ ફોન ઃ ૫૩૫૬૬૯૨ : શ્રી મહાવીર જૈન ઉપણ ભંડાર શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તભંડાર ફુવારાની પાસે, તલેટીરોડ, પાલીતાણા-૩૮૪૨૭૦ (સૌ.) જૈન ભોજન શાળાપાસે, શંખેશ્વર, જિ. પાટણ ફોન : ૦૨૭૩૩-૭૩૩૦૬ નવનીત પ્રિન્ટર્સ, (નિકુંજ શાહ) ૨૭૩૩, કુવાવાળી પોળ, શાહપુર, અમદાવાદ.-૧ મોબાઈલ : ૯૮૨૫૨ ૬૧૧૭૭ ફોન ઃ ૫૬૨૫૩૨૬ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ દર છો સુકૃતના સહભાગી શ્રીમતી જીવીબહેન અંબાચન્દજી સાગરજી બુરડના ૪૪ આત્મશ્રેયાર્થે = પુત્ર ખાનમલ ચુનીલાલ (C.B.) બાબુભાઈ તારાચંદ સમરથમલા સમસ્ત બ્રડ પરિવાર સત્યપુરતીર્થ, સાંચોર નિવાસી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અનાદિ અનન્ત સમય પસાર થતાં અનેકવિધ પરિસ્થિતિનું દર્શન થતા તેમાં વિશેષ સમભાવ-સત્યસ્વરૂપ જાણવા માટે સમ્યજ્ઞાન ની આવશ્યકતા સવિશેષ રહે. સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનાં સાધનોની સાથે સાથે જ્ઞાન પ્રત્યે રૂચિપણ અત્યંત આવશ્યક છે. જ્ઞાનનાં સાધનોમાં આગમ, ગ્રન્થ, ચરિત્ર તથા આગમ-ગ્રન્થને આધારિત પુસ્તકો પણ હોય. જ્યારે આપણે આગમ તથા ગ્રન્થોનું જ્ઞાન ન મેળવી શકીએ પરન્તુ આગમ તથા ગ્રન્થને આધારિત લખેલા પુસ્તકો તો સહેલાઈથી વાંચી શકીએ. તે હેતુને લક્ષમાં રાખીને પૂજય મુક્તિવિજયજી (મૂલચંદજી) મ.સા.નાં સમુદાયના પૂજય મુનિશ્રી મણિવિજયજી મહારાજસાહેબે આગમ તથા ગ્રન્થોની સહાયતા લઈને ઘણી જ મહેનત ઉઠાવીને વિવિધ વિષય વિચારમાળા નામના ૧ થી ૮ ભાગ સુધીના પુસ્તકો ઘણી જ વિશાળ સામગ્રીથી ભરપૂર તૈયાર કરેલાં છે. એમાં પ્રથમ બે ભાગમાં પ્રવચનને ઉપયોગી તથા વાંચવાથી પણ બોધ થાય તેવા ભરપૂર સુંદર દૃષ્ટાંતો આપેલા છે. એકથી આઠ ભાગો જોયા પછી એમ લાગ્યું કે આ સાહિત્ય ૪૦ વર્ષ પહેલા બહાર પડેલું તેના પછી અપ્રગટ હતું. માટે ફરીથી સંપાદન કરવાનું મન થયું. તે માટે આચાર્યદેવશ્રી કારસૂરિજી મ.સા. સમુદાયના પરમપૂજ્ય આચાર્યદેવશ્રી મુનિચંદ્ર સૂરિજી મ.સા. તથા પં. જીતુભાઈની સલાહ સૂચન પ્રાપ્ત થયેલ. તેથી આ કાર્યને તુરંત હાથ ધરી ૧ થી ૮ ભાગનું સંપાદન કરેલ. તેમાં પણ અમુકવિષયોનો વિશેષ વિસ્તાર હતો તેને સંક્ષિપ્ત કરેલ તથા અમુક ગ્રન્થોની માહિતી સાથે મુનિશ્રીએ પ્રગટ કરેલ છે. એવી જ રીતે ૧ થી ૮ ભાગ સંક્ષિપ્ત વિવરણ તથા ગ્રન્થોની માહિતી સાથે પ્રગટ કરવા માટે મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.નો પ્રયાસ સફળ બને. ભવભીરૂ આત્મા આ એક થી આઠે ભાગ ક્રમસરવાંચી મનન કરી જ્ઞાનભાવનામાં આગલ વધીને સદ્ગતિને પ્રાપ્ત કરે. એજ શુભાભિલાષા સાથે આચાર્ય રત્નાકરસૂરિ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના વિવિધ વિષયોનો અભૂત ખજાનો એટલે વિવિધ વિષયવિચારમાળા | ભાગ-૧ થી ૮ | સંપાદકઃ મુનિશ્રી મણિવિજયજી પુનઃસંપાદકઃ પૂ. મુનિશ્રી રત્નત્રય વિજયજી જૈન ધર્મના જ્ઞાનનો ભંડાર અગાધ છે. સર્વજ્ઞકથિત સિદ્ધાન્તો અત્યન્ત સૂક્ષ્મ અને સચોટ છે. આગમાં અત્યંત ગંભીર અને રહસ્યાત્મક છે. આવી જૈન શાસનની ભવ્યજ્ઞાન સમૃદ્ધિ છે. પરંતુ આ સમગ્ર જ્ઞાનનો ખજાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી તથા ગુરૂગમ્ય હોવાથી બધાને માટે સુલભ નથી. આવા અપૂર્વ જ્ઞાન સમુદ્રને વલોવીને તેના સાર રૂપે સુંદર શૈલીમાં અને સરળભાષામાં રજૂ થએલ અમૃત એટલે જ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ આઠ ભાગોનો સંપુટછેલ્લા કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતો. તેની આવશ્યકતા જણાતા અમે આજના યુગ પ્રમાણે પુનઃસંપાદન કરી પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ. આ ગ્રંથો આબાલવૃદ્ધ સહુને ઉપયોગી છે. પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. માટે તો આ એક અભૂત ખજાના સ્વરૂપ છે. તેમાં દેવ-ગુરૂ ધર્મને સ્વરૂપ બીજા અનેક ધાર્મિક અને વ્યવહારિક વિષયોનો સંગ્રહ છે. અનેક કથાઓ અને દષ્ટાંતો આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. હજારો દષ્ટાંતોથી ઓપતો આ સંપુટ અવશ્ય વાંચવા યોગ્ય છે. ( વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ માં આવતા વિષયોની ટૂંકી રૂપરેખા ભાગ-૧ દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ દેવપૂજા, પૂજાના પ્રકાર, ગુરૂની વ્યાખ્યા, સુગુરૂ-કુગુરુ આદિની વિગેરે ચર્ચા, ધર્મનું સભેદ વર્ણન તથા વિષયોને For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સુંદર રીતે સ્પષ્ટ કરનાર ૧૨૫ થી વધુ અદ્ભૂત કથાઓનો સંગ્રહ ભાગ-૨ શ્રાવકનું સ્વરૂપ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ વિષયો ઉપર સુંદર વિવેચન, વ્યવહાર શુદ્ધિ અને માનવભવની દુર્લભતા દર્શાવતા દષ્ટાંતો આદિ અનેક કથાઓ યુક્ત. ભાગ-૩. એકથી ચોસઠ વિષયોનો સંગ્રહ, જૈન ધર્મના સંદર્ભ કોશની ગરજ સારનાર આ અદૂભૂત ગ્રંથ જૈન ધર્મના મોટાભાગના બધા જ વિષયોની વિગતો આ વિભાગમાં આપને મળી રહેશે. ભાગ-૪ સમ્યકત્વ અને મિથ્યાત્વ નું સ્વરૂપ તથા તેના ભેદ પ્રભેદો નુ દષ્ટાંત સહિત વર્ણન સાથે સાથે કુલક્ષણો, દુર્ગુણો, દુરાચારનું વર્ણન અને તેના ત્યાગ માટેના ઉપાયો, સુગુણ, સદાચાર, સધર્મનું સ્વરૂપ અને તેને સ્વીકારવાના સરળ ઉપાયો. જૈન ધર્મમાં ચોવીશ દંડકોનું વિશેષ મહત્ત્વ છે. આ દંડકોનું ચિંતન મનના ભાવોને સ્થિર, નિર્મિત અને ઉદાત્ત બનાવે છે. તેનું સુંદર સ્વરૂપ સાથે સાથે કષાયાદિજ વર્ણન પણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ભાગ-૬ વ્યવહારિક જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા નીતિ અને સદાચારનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. તે માર્ગે જવાનું સદષ્ટાંત વર્ણન આ વિભાગમાં કરવામાં આવ્યું છે. પુરૂષ, કાળ દાન, અતિથિ નિહનવ, વ્રત, બત્રીસ લક્ષણો બુદ્ધિ, મૂર્ખ, ભક્યાભક્ષ્ય અને પ્રાયશ્ચિત જેવા અનેક વિષયો દૃષ્ટાંત સહિત વર્ણવવામાં આવ્યા છે. ભાગ-૫ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૭ આત્મોન્નતિનો માર્ગ શુદ્ધ ધર્મનો અંગીકાર કરવો તે છે. તે માટે આત્માનું સ્વરૂપ, ભાવોનું સ્વરૂપ, આ વિભાગમાં વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ૧૦OO જેટલા વિવિધ વિષયોની વિચારણા કરવામાં આવી છે. ભાગ-૮ માનવ જન્મને સફળ કરવા ધર્મજ એક અનુપમ આશ્રય છે. તથા ૮/૧ જન્મ સાર્થક કરનાર નિઃશ્રેયસ અને અભ્યદય પ્રાપ્ત કરે છે. અભ્યદય મેળવવા માટેના ૩૨૦ જુદા જુદા મનોહર ભાવોનાં ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ કુલ આઠ ભાગમાં કુલ ૪૦૦૦ જેટલા વિષયોની વિચારણા કરવામાં આવી છે. જેમણે વ્યાખ્યાતા બનવું છે, જેમને જૈન ધર્મના અદ્દભૂત જ્ઞાનની પીછાન કરવી છે જેમને જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે. જેમને જુદા જુદા વિષયો જાણવાની રૂચિ છે તે તમામને આ ગ્રંથમાંથી નવું રજૂ જાણવા મળશે. એવા આ અદ્દભૂત ગ્રંથ સંપુટને આપના જ્ઞાનભંડારનું, ઘરનું અને જીવનનું અનેરૂ આભૂષણ બનાવવું રખે ચૂકી જતા સંપુટ ખલાસ થાય તે પહેલા સંપર્ક સૂત્ર પાસેથી મેળવી લેવાં. આ સંપુટની જૂજ નકલો જ છાપવામાં આવી છે માટે જેમને મેળવી હોય તો પ્રાપ્તિ સ્થાન ના સરનામે સંપર્ક કરવો. આવો અદ્દભુત ખજાનો પ્રાપ્ત કરવા આપ વધુ રાહ ન જોશો ! For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧. એક પ્રકાર ૨. બે પ્રકાર ૩. ત્રણ પ્રકાર ૪. ચાર પ્રકાર ૫. પાંચ પ્રકાર. ૬. ૭. ૮. છ પ્રકાર સાત પ્રકાર આઠ પ્રકાર.. ૯. નવ પ્રકાર ૧૦. દસ પ્રકાર. ૧૧. અગ્યાર પ્રકાર . ૧૨. બાર પ્રકાર ૧૩. તેર પ્રકાર ૧૪. ચૌદ પ્રકાર ૧૫. પંદર પ્રકાર. ૧૬. સોળ પ્રકાર ૧૭. સત્તર પ્રકાર ૧૮. અઢાર પ્રકાર ૧૯. ઓગણીસ પ્રકાર.. ૨૦. ૨૧. વીસ પ્રકાર એકવીસ પ્રકાર વિષયાનુક્રમણિકા For Personal & Private Use Only ૨ ૧૪ ૩૮ ૪૬ ૫૩ ૬૧ ૬૯ ૭૫ ૯૧ ૯૩ ૯૭ ૯૯ ૧૦૬ ૧૦૮ ૧૧૩ ૧૧૫ ૧૨૦ ૧૨૧ ૧૨૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૨. બાવીસ પ્રકાર ૨૩. તેવીસ પ્રકાર ૨૪. ચોવીસ પ્રકાર ૨૫. પચ્ચીસ પ્રકાર ૨૬. છવ્વીસ પ્રકાર ૨૭. સત્તાવીસ પ્રકાર ૨૮. અઠ્ઠાવીસ પ્રકાર ૨૯. ૩૦. ત્રીસ પ્રકાર ૩૧. એકત્રીસ પ્રકાર. ૩૨. બત્રીસ પ્રકાર.. ૩૩. તેત્રીસ પ્રકાર . ૩૪. ચોત્રીસ પ્રકાર ૩૫. પાંત્રીસ પ્રકાર . ૩૬. છત્રીસ પ્રકાર. ૩૭. ચોસઠ પ્રકાર ઓગણત્રીસ પ્રકાર. ૩૮. અડસઠ પ્રકાર ૩૯. બોત્તેર પ્રકાર ૪૦. ચોરાશી પ્રકાર. ૪૧. અટ્ઠાસી પ્રકાર.. ૪૨. સો પ્રકાર ૪૩. એક સો આઠ પ્રકાર.... ૪૪. સંખ્યાના શાસ્ત્રીય નામ. For Personal & Private Use Only ૧૨૬ ૧૨૯ ૧૩૧ ૧૩૮ ૧૪૦ ૧૪૩ ૧૪૪ ૧૪૬ ૧૪૮ ૧૫૪ ૧૫૮ ૧૬૪ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૭૪ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ........ ૧૮૮ ૨૦૪ ૪૫. સામુદ્રિક શાસ્ત્રની સામાન્ય વાતો .. ૪૬ શકુન વિચાર ................... ૪૭. છીંક વિચાર......................... ...... ૧૯૩ ૪૮. ગરોલી પડે તેનો વિચાર ૧ લો .............. ૪૯. ગરોલી પડે તેનો વિચાર બીજો ................. ૨૦૧ ૫૦. કાડકો શરીર ઉપર પડે તેનો વિચાર. .......... ૫૧. કર્ણાવતી નગરી ને સિદ્ધરાજ .... ૨૦૬ પર. અમદાવાદનું ખાત મુહુર્ત. ........ ૫૩. નદીઓ કેટલી લાંબી ? ..... ૫૪. જમીનના પ્રકારો..................... ........ ૫૫. યુનો અને મહામંત્રીઓ. ... . ૨૧૦ પ૬. જગતના મુખ્ય ધર્મો અને તેમાં માનનારાઓનોની સંખ્યા. . ૫૭. જગતના ધર્મો. ............... ૫૮. જગતની મુખ્ય જાતી. ....... પ૯. વિશ્વના નોંધપાત્ર પુસ્તકાલય...... ૬૦. વીસમી સદી અને પુસ્તકો ....... ........ ....... ૨૧૦ ........ - ૨૧ ૨ જે .. ૨ ૧ ૫. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પ્રાતઃ સ્મરણીય : પૂજ્યપાદ: શ્રી ૧૦૦૮ મુલચંદજી (મુક્તિ વિજયજીગણિ) ગુરૂભ્યો નમઃ વિવિધ વિષય વિશ્વાશ માળા હજી ભિાગ 3 જો જી ( એક પ્રકાર) સબુદ્ધિરૂપ આત્મા એક છે. જડતારૂપ અનાત્મા એક છે. જેનાથી કર્મ બંધન કરી શકાય છે તે દંડ એક છે. જેનાથી કર્મ બંધન થઈ શકે નહિ તે અદંડ એક છે. પડુ દ્રવ્યમય લોક એક છે. કેવળ અલોકમય આકાશ એક છે. પુણ્યના નિમિત્ત કારણભૂત સુખ એક છે. દુઃખના હેતુભૂત પાપ પણ એક છે. વસ્તુના સ્વભાવયુક્ત ધર્મ એક છે. સ્વધર્મથી ભિન્ન અધર્મ એક છે. જેનાથી કર્મ બંધન થાય છે તે આશ્રવ એક છે. જેનાથી કર્મ બંધન રોકાય તે સંવર એક છે. કર્મને ભોગવનારી વેદના એક છે. કર્મનો ક્ષય કરનારી નિર્જરા એક છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ચૈતન્ય લક્ષણ જીવ એક છે. જડતા રૂપ અજીવ એક છે. જ્ઞાન એક છે, દર્શન એક છે, ચારિત્ર એક છે. બંધ એક છે, મોક્ષ એક છે, સિદ્ધ એક છે, રસ એક છે, ગંધ એક છે, સ્પર્શ એક છે, મન એક છે, વચન એક છે, અને કાયા એક છે. બે પ્રકાર. સમ્યકત્વના ૨ ભેદ-૧ નૈસર્ગિક, ૨ ઉપદેશજ. જીવના ૨ ભેદ-૧ મુક્તિગામી, ૨ સંસારી. સંસારીજીવના ૨ ભેદ-૧ સ, ૨ સ્થાવર. જૈનમત ધર્મના ૨ ભેદ-૧ યતિધર્મ, ૨ શ્રાવક ધર્મ. કર્મ બંધનના ૨ ભેદ-૧ રાગબંધન, ૨ દ્વેષ બંધન સૂત્ર-૧ નંદીસૂત્ર, ૨ અનુયોગદ્વાર સૂત્ર. સુખના ૨ ભેદ-૧ આંગિક, ૨ માનસિક. શૌચના ૨ ભેદ-૧ શ્મશ્રુશૌચ, ૨ કૃતિક શૌચ. વચનના ૨ ભેદ-૧ સ્વાભાવિક, ૨ કૃત્રિમ નાટકના ૨ ભેદ-૧ તાંડવ, ૨ ભાવ. વમનના ૨ ભેદ-૧ કૃત્રિમ, ૨ સ્વાભાવિક. કર્મના ૨ ભેદ-૧ અણુભાગકર્મ-કર્મરસ, ૨ પ્રદેશકર્મ-કર્મદલ. ઉન્માદના ૨ ભેદ-૧ જક્ષાદિકનો, ૨ મોહનો ઉન્માદ. જીવને દુઃખના ૨ ભેદ-૧ માનસિક દુઃખ-મનમાં ચિંતા ફિકર વિશેષ, ૨ શારીરિક દુઃખ-શરીરને વિષે ૧૫ રોગાદિક પીડા ઉત્પન્ન ૨ For Personal & Private Use Only www.jainelibrary.örg Page #16 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ થાય છે. • જીવની ગતિના ૨ ભેદ-૧ ઋજુગતિ, શરીરને છોડીને જીવ એક સમયમાં સમશ્રેણિએ જવાની ગતિમાં સિદ્ધો જાય તે, ૨ વક્રગતિશરીર છોડીને પરભવ જતો જીવ-વિષમ શ્રેણિવાળા સ્થાનમાં (બંધ નાખેલી ગતિમાં) જાય તે. જીવને આયુષ્ય બાંધવાના ર ભેદ-૧ સોપક્રમી-ઘણું આયુષ્ય છતાં ઉપક્રમ લાગવાથી આયુષ્ય જલ્દી ભોગવાઈ જાય તે ર નિરૂપક્રમી-ઉપક્રમો લાગ્યા છતાં, નહિ મરતાં જીવ પૂર્ણ આયુષ્ય પરલોકમાં જાય તે. ઉણોદરના ૨ ભેદ-૧ દ્રવ્ય ઉણોદરી, ર ભાવ ઉણોદરી દ્રવ્ય ઉણોદરીના ૨ ભેદ-૧ ઉપકરણ ઉણોદરી-વસ્ત્ર પાત્ર વિગેરે નિર્દોષ વાપરે છે. ર ભાવ ઉણોદરીના '' ભેદ-૧ અલ્પ ક્રોધ, ૨ અલ્પ શબ્દ, ૩ અલ્પકલેશ, ૪ અલ્પ જન્મ. ૧ જીવ દ્રવ્ય, ર અજીવ દ્રવ્ય, એ બે પ્રકારના સર્વ દ્રવ્યો છે. ૧ સૂક્ષ્મ, ૨ બાદર, એ બે પ્રકારના સર્વ સંસારી જીવો છે. ૧ ત્રસ, ૨ સ્થાવર, એ બે પ્રકારના સર્વ સંસારી જીવો છે. ૧ પર્યાપ્તા, ૨ અપર્યાપ્તા, એ બે પ્રકારે સર્વ સંસારી જીવો છે. ૧ ભવસિદ્ધ, ર અભવસિદ્ધ, એ બે પ્રકારે સર્વ સંસારી જીવો છે. ૧ સંસારી, ૨ સિદ્ધ, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ શરીર સહિત, ૨ શરીર રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ ઇંદ્રિય સહિત, ૨ ઇંદ્રિય રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ વેદ સહિત, ર વેદ રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ( 3 ) ભાગ-૩ ફર્મા-૨ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧ કષાય સહિત, ૨ કષાય રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ કાયા સહિત, રે કાયા રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ સયોગી, ૨ અયોગી, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ લેશ્યા સહિત, ૨ લેડ્યા રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ આહારી, ૨ અણાહારી, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ ભાષક-બોલનારા, ૨ અભાષક-નહિ બોલનારા, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ આગારી-ઘરવાળા, ૨ અનાગારી-ઘર વિનાના, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ સંસાર સમાપનગા-સંસારમાં રહેનારા, ૨ અસંસાર સમાપન્નગા સંસારમાં નહિ રહેનારા, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ સકર્મી-કર્મસહિત, ૨ અકર્મી-કર્મરહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. શ્રણ પ્રકાર ભુવન ત્રણ-૧ સ્વર્ગ, ૨ મૃત્યુ, ૩ પાતાલ. જિનમત રત્ન ત્રણ-૧ જ્ઞાન, ર દર્શન ૩ ચારિત્ર તત્ત્વ ત્રણ-૧ દેવ, ૨ ગુરૂ, ૩ ધર્મ. કાળ ત્રણ-૧ અતીત, ૨ અનાગત, ૩ વર્તમાન સમકિતના ભેદ ૩-૧ દીપક, ૨ રોચક, ૩ કારક. ગારવ ત્રણ-૧ ઋદ્વિગારવ, ૨ રસ ગારવ, ૩ શાતા ગારવ. યોગ ત્રણ-૧ માયાશલ્ય, ૨ નિયાણશલ્ય, ૩ મિથ્યાત્વશલ્ય. વિરાધના ત્રણ-૧ જ્ઞાનવિરાધના, ૨ દર્શન વિરાધના, ૩ ચારિત્ર વિરાધના. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વીર્ય ત્રણ-૧ મનવીર્ય, ર વચનવીર્ય, ૩ કાયવીર્ય. દંડ ત્રણ-૧ મનદંડ, ર વચનદંડ ૩ કાયદંડ. • વેદ ત્રણ-૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, ૩ નપુંસકવેદ. વનસ્પતિના ત્રણ ભેદ-૧ સંખ્યાતાજીવવાળી, ૨ અસંખ્યાતા જીવવાળી, ૩ અનંતાજીવ યુક્ત. કરણ ત્રણ-૧ મનકરણ, ૨ વચનકરણ, ૩ કાયકરણ. ગુપ્તિ ત્રણ-૧ મનગુપ્તિ, ૨ વચનગુપ્તિ, ૩ કાયગુપ્તિ. સદ્ગતિ ત્રણ-૧ મનુષ્ય ગતિ, ૨ દેવગતિ, ૩ સિદ્ધિગતિ. • દુર્ગતિ ત્રણ-૧ નરક, ૨ તિર્યંચ, ૩ નિગોદ. પરિગ્રહ ત્રણ-૧ કર્મપરિગ્રહ, ૨ શરીર પરિગ્રહ, ૩ બાહ્યભંડોપગરણ પરિગ્રહ પરિગ્રહના ત્રણ નામ-૧ સચિત્ત પરિગ્રહ, ૨ અચિત્ત પરિગ્રહ, ૩ મિશ્ર પરિગ્રહ ૧ વિરતિ, અવિરતિ, ૩ વિરતાવિરતી. • ૧ પચ્ચખાણી, ૨ અપચ્ચખાણી, ૩ પચ્ચખાણી અપચ્ચખાણી. • ૧ સંવરી, ૨ અસંવરી, ૩ સંવરાસંવરી. • ૧ સમ્યક્દૃષ્ટી, ૨ મિથ્યાદિષ્ટી, ૩ સમ્યક્રમિથ્યાદિષ્ટી. ૧ સૂમ તે સર્વ રાજલોકમાં ભરેલા છે, તે માર્યા મરે નહિ, ર બાદ તે લોકના એક દેશમાં રહેલા છે, અને તે માર્યામરે છે. ૩ નો સૂક્ષ્મ નો બાદર, તે સિદ્ધના જીવો. ૧ ત્રસ-હાલતા ચાલતા, ૨ સ્થાવર-ચાલે નહિ તે, ૩ નોટીસ નોસ્થાવર-તે સિદ્ધના જીવો. - • ૧ પર્યાપ્તા-પર્યાપ્તિ પૂરી કરે છે, ૨ અપર્યાપ્તા-પર્યાપ્તિ પૂર્ણ કરી For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ન હોય તે, ૩ નો પર્યાપ્ત નો અપર્યાપ્તા તે સિદ્ધના જીવો. • ૧ ભવસિદ્ધિયા-મોક્ષે જાય તે, ૨ અભવ સિદ્ધિયા-કદી પણ મોક્ષ નહિ જનારા, ૩ નો ભવસિદ્ધિયા નોઅભવ સિદ્ધિયા તે સિદ્ધના જીવો. ૧ શરીરી, ૨ વાટે વહેતા જીવ, ૩ અશરીરી-સિદ્ધના જીવલોકના ૩ ભેદ-૧ ઉર્ધ્વલોક, ર અધોલોક, ૩ તિર્થો લોકદિશાના ૩ ભેદ-૧ ઉર્ધ્વદિશા, ૨ અધોદિશા, ૩ તિર્થો દિશા. મનુષ્ય ક્ષેત્રો-૧ (પંદર કર્મભૂમિ, ૨ (ત્રીશ) અકર્મભૂમિ, ૩ (છપ્પન) અંતરદ્વીપ • તિર્યંચ ત્રણ પ્રકારના-૧ જલચર, ૨ સ્થલચર, ૩ ખેચર. - સાધુનાશાશ્વત મનોરથો-૧ કયારે હું સૂત્રભણીશ? ૨ કયારે હું સાધુની બાર પડિમાને વહન કરીશ? ૩ કયારે હું સંખના કરીશ. • સ્ત્રી-૧ સ્વકીયા, ૨ પરકીયા, ૩ પણાંગના. શ્રાવક-૧ જઘન્ય નવકાર ગણનાર, ૨ મધ્યમ પડાવશ્યકની ક્રિયા કરનાર બારવ્રતધારિ સદાચારી, ૩ ઉત્કૃષ્ટ એકાસણું કરનાર સચિત્તવર્જક બ્રહ્મચારી. મુદ્રા-૧ જિન મુદ્રા ૨ યોગ મુદ્રા, ૩ મુક્તાશક્તિ મુદ્રા. • ઉત્પાત-૧ દિવ્ય શબ્દ થાય તે, ર અંતરીક્ષ-આકાશે તારા પડે તે, ૩ ભૌમ-ભૂમિકંપાદિક થાય તે. ત્રિકાલ પૂજા-૧ પ્રભાતે વાસ ક્ષેપ પૂજા, ૨ મધ્યાહને અષ્ટપ્રકારી પૂજા, ૩ સંધ્યાને વિષે ધૂપ દીપ પૂજા. દાન-૧ અભયદાન, ઉચિતદાન, ૩ સર્વદાન. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • સ્વરૂપ-૧ મુનિસ્વરૂપ, ૨ ચતુર સ્વરૂપ ૩ સભાવ સ્વરૂપ. ગાંધર્વવિધિ-૧ તાર, ૨ મંદ્ર, ૩ મધ્ય. લોક સંસ્થાન-૧ દાન સંસ્થાન, ૨ માન સંસ્થાન, ૩ દેવસંસ્થાન. ભૂમિ-૧ ઉચ્ચપ્રદેશા, ૨ નિમ્નપ્રદેશ, ૩ સમપ્રદેશા. પુરૂષ-૧ ઉત્તમા ૨ મધ્યમા ૩ અધમા. પદાર્થો-૧ ધાતુપદાર્થ, ૨ મૂલપદાર્થ, ૩ જીવપદાર્થ. કિલ્બિષિદેવ-૧ પહેલા બીજા દેવલોક નીચે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ૨ ત્રીજા ચૌથા દેવ લોક નીચે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા, ૩ પાંચમા ઉપર અને છઠ્ઠા નીચે તેર સાગરોપમના આયુષ્યવાળા. આગમ-૧ અનાગમ-તે તીર્થકરે ભાખ્યો તે, ૨ અનંતર આગમ-તે ગણધરાદિકે ગુંથ્યો તે, ૩ પરંપરાગમ,- તે સુધર્મા સ્વામી, જંબુસ્વામી, પાટ પરંપરા ચાલ્યો આવેલ. • વનસ્પતિ-૧ સૂક્ષ્મ, ૨ સાધારણ, ૩ પ્રત્યેક. • ભુવનપતિની પર્ષદા-૧ તુંબા - તે માંહેલી પર્ષદા એકવાર બોલાવવાથી આવે, ૨ તુડિડયા - તે વચલી પર્ષદા વિના બોલાવ્યા આવે ૩ ડીઢરા - તે બાહીરલી પર્ષદા, બોલાવી અણબોલાવી આવે તે. • શ્રાવકના મનોરથો-૧ હું આરંભ પરિગ્રહ કયારે છોડીશ ? શ્રાવકના વ્રતોને અતિચાર રહિત હું કયારે પાળીશ ? ૩ પ્રાંતે સંલેખના કરી સમાધિમરણ હું કયારે આરાધીશ ? • સમ્યકત્વની સહણા-૧ અરિહંત સિદ્ધને દેવ પ્રમાણે (ગણે) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ જાણે, ૨ સાધુને ગુરૂપણે માને, ૩ ક્ષમા દયાને ધર્મ કરી માને. • સમ્યકત્વની દ્રઢતા-૧ કિન્નર દેવતાના ગીતો જેમ સંપૂર્ણ રાગથી સાંભળે તેમ ગુરૂનો ઉપદેશ સાંભળવામાં એકાગ્રચિત્ત રાખે, ૨ સુધાતુર જીવ જેમ અન્નની અભિલાષા ધારણ કરે તેમ સમ્યકત્વનું પ્રતિપાલન કરવાની અભિલાષા ધારણ કરે, ૩ રોગી માણસની દવા કરી જેમ તેના આત્માને શાન્તિ ઉત્પન્ન કરે, તેમ ગુરૂમહારાજ આચાર્યની સેવા ભક્તિ પ્રફુલ્લિત ચિત્તે કરી તેને સમાધિ ઉપાર્જન કરાવે. • સમ્યકત્વની રક્ષા-૧ પોતાના ધર્મને બતાવનારા અન્ય દર્શની મિથ્યાષ્ટિ ભાઈ બાઇયોને ઉત્તર આપી. તેના વચનોનો નિષેધ કરે, તે સમ્યકત્વની રક્ષા કરી કહેવાય ૨ મિથ્યાત્વીના વચનો શ્રવણ કરી જવાબ દેવાની શક્તિ ન હોય તો મૌનપણું ધારણ કરે તો સમ્યકત્વની રક્ષા કરી કહેવાય, પણ તેના વચને હા જી હા કરે તો સમ્યકત્વની રક્ષાનો ભંગ કરનાર કહેવાય, ૩ મિથ્યાદષ્ટિના વચનોનો પ્રત્યુત્તર ન આપી શકે તો અણબોલ્યો રહી આઘો પાછો ચાલ્યો જાય તો સમકિતની રક્ષા કરનારો કહેવાય. • જીવ ૩ પ્રકારે અલ્પ આયુષ્ય બાંધે-૧ જાણી બુજીને ત્રણજીવની હિંસા કરે, ર જાણી બુજીને અસત્ય બોલે, ૩ જાણી બુજીને સાધુને આધાકર્મી અનેષણીય આહાર પાણી આપે. • જીવ ૩ પ્રકારે અશુભ દીર્ઘ આયુષ્ય બાંધે-૧ ત્રણજીવની હિંસા કરતો, ૨ અસત્ય બોલતો, ૩ સાધુ ચારિત્રીયાને અશુભ આધાકર્મી અનેષણીય અન્ન પાન વસ્ત્ર આપી તેની અવહીલના કરે, નિંદા કરે, એ ત્રણ પ્રકારે દાન દેતો અશુભદીર્ધ આયુષ્ય બાંધી દુઃખ દારિદ્રય રોગ વિગેરે ઘણી અશાતા પામે. • જીવ-૩ પ્રકારે શુભ દીઘયુષીપણું પામે-૧ જીવોની હિંસા કરે M૮) , For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ નહિ, ૨ અસત્ય બોલે નહિં, ૩ સાધુ ચારિત્રિયાને સુજતો એષણીય, મનને રૂચી પ્રીતિ કરનારો, આહારપાણી-વસ્ત્ર-પાત્ર વિગેરે-સન્માન સહિત-આપવાથી -આનંદમાની ઘણા પ્રકારે સાધુની સેવા કરે, તો જીવ બહુ પ્રકારે શાન્તિ મેળવી દીર્ધાયુષીપણું પામે. • સારીગતિ-૧ મનુષ્યગતિ, ૨ દેવગતિ, ૩ સિદ્ધિગતિ. ખરાબગતિ-૧ નરકગતિ, ૨ તિર્યંચગતિ, ૩ અશુભ મનુષ્યગતિ. ખરાબ લેશ્યા-૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા. સારી લેશ્યા-૧ તેજો વેશ્યા, ૨ પધ લેશ્યા, ૩ શુકલ લેગ્યા. ઉપકાર-૧ માતા પિતાનો, ૨ વિદ્યાદાતાનો, ૩ ગુરૂનો. આરાધના-૧ જ્ઞાનઆરાધના, ર દર્શન આરાધના, ૩ ચારિત્રા આરાધના. સ્ત્રી-૧ જલચરી, ૨ સ્થલચરી, ૩ ખેચરી. ત્રણ પ્રકારના જીવોને વાચના આપવી નહિ-૧ અવિનીતને, ૨ રસના લોલુપીને, ૩ કરેલા ક્રોધને ખમાવે નહિ તેને. ત્રણ પ્રકારના જીવોને વાચના આપવી-૧ પંડિતને, ૨ સરલચિત્તવાળાને, ૩ ગુરૂના છિદ્રો નહિ જોનારાને. • ત્રણ કારણથી નીચે ભૂમિ ઉપર આવેલ દેવ જાણી શકાય ૧ ભૂમિ ઉપર ચાર આંગુલ ઉંચા પગ રહે તેથી, ર આંખના મિષોનમિષ થાય નહિ તેથી, ૩ ફુલની માળા કરમાય નહિ તેથી. (મનવાંચ્છિત કાર્ય કરવાથી) • ત્રણ પ્રકારે દેવતા શોચ કરે-૧ માતા પિતાનો આશ્રવ સેવતા For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ દેખવાથી, ૨ દેવગતિ ત્યાગ કરી ગર્ભમાં ઉત્પન્ન થવું પડશે તેવું દેખવાથી, ૩ મળમૂત્રમાં ઉપજવું પડશે તેથી. • દેવતા ત્રણ વસ્તુની વાંછના કરે-૧ આર્યક્ષેત્રની, ૨ મનુષ્યગતિની, ૩ સુકુલ ઉત્પત્તિની. • ત્રણ કારણે દેવતાને છ માસ પહેલા ચ્યવવાના ચિન્હો જણાય૧ રત્નના ડાબડા માણવક સ્થંભ ઝાંખો દેખે, ૨ ફુલની માળા ઝાંખી દેખે, ૩ તેજોલેશ્યા મંદ થાય. • ત્રણ પ્રકારે દેવતાને શોચ ઘણો થાય-૧ બહુ વિનયવૈયાવચ્ચ નહિ કરવાથી, ૨ બહુકાળ દીક્ષા નહિ પામવાથી ૩ ઘણા સૂત્ર સિદ્ધાંત નહિ વાંચવાથી. • ત્રણ પ્રકારે દેવતાને શોચ થાય નહિ-૧ બહુ વિનય વૈયાવચ્ચે કરવાથી, ૨ બહુકાળ દીક્ષા પામવાથી, ૩ ઘણાસૂત્ર સિદ્ધાંતો વાંચવાથી. • સ્થવિર-૧ વયસ્થવર-સાઠ વર્ષની અવસ્થાવાળા, ૨ સુત્રાસ્થવિર-આચારંગ સૂયગડાંગાદિ સિદ્ધાંતને જાણવાવાળા, ૩ વ્રતસ્થવિરદીક્ષા લીધા વીશ વર્ષથયા હોય તે. • કરણ-૧ સારંભ-મનમાં પાપ ચિંતવે તે, ૨ સમારંભ-પોતે વચને કરી પાપ કરાવે તે, ૩ આરંભ-છકાય જીવનો વધ પોતે હાથે કરે કરાવે તે. • સમ્યકત્વ સુદેવ, ૨ સુગુરૂ, ૩ સુધર્મની ઉપર શ્રદ્ધા. • મિથ્યાત્વ-૧ કુદેવ, ૨ કુગુરૂ, કુધર્મ ઉપર શ્રદ્ધા. રત્ન-૧ જ્ઞાનરત્ન, દર્શનરત્ન, ૩ ચારિત્રરત્ન. • પરિગ્રહ-૧ આઠ પ્રકારના કર્મ તે કર્મપરિગ્રહ, ૨ શરીર ઉપર ૧૦ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મમત્વભાવ તે શરીરપરિગ્રહ, ૩ ભાંડે, ઉપકરણ વિગેરે ઉપર મમત્વભાવ તે ભાંડોપકરણ પરિગ્રહ. • સામાયિક-૧ શ્રુત સામાયિક-નિર્મલજ્ઞાનનો અભ્યાસ કરે છે, ર સમકિત સામાયિક – શંકારહિત નિર્મળ સમકિત પાળે તે, ૩ દેશવિરતિ સામાયિક-અતિચાર રહિત નિર્મલ વ્રત પચ્ચખાણ પાળે • ત્રણ પ્રકારના ઈદ્રો-૧ જ્ઞાનેંદ્ર તે કેવલ જ્ઞાની, ર દર્શનેંદ્ર તે ક્ષાયિક સમકિતી, ૩ ચારિત્રેદ્ર તે યથાખ્યાત ચારિત્રી. • ત્રણ પ્રકારે થોડી પૃથ્વી ધ્રુજે-૧ મોટા પર્વત પડવાથી, ર ભવનપતિ વ્યંતર દેવતા લડાઈ-ટંટો કરવાથી, ૩ ભુવનપતિ તથા વાણ-વ્યંતર ભેગા થઈ તીર્થકરને વંદન કરવા જાય ત્યારે. (ઠાણાંગ સૂત્ર) • ત્રણ પ્રકારે સર્વથી પૃથ્વી ધ્રુજે-૧ સમુદ્રનું પાણી સખત ઉછળવાથી, ૨ જયોતિષિ વૈમાનિક દેવો ભેગા થઈ યુદ્ધ કરે ત્યારે, ૩ જ્યોતિષિ વૈમાનિક ભેગા થઇને તીર્થકરને વંદના કરવા જાય ત્યારે સર્વથી પૃથ્વી ધ્રૂજે. • મિથ્યાત્વી-૧ ભગવંતના બોલેલા વચનોથી ઓછી પ્રરૂપણા કરે, ૨ ભગવંતના પ્રરૂપેલા વચનોથી વધારે પ્રરૂપણા કરે, ૩ ભગવંતના વચનથી વિપરીત પ્રરૂપણા કરે, તે ત્રણે અનંત સંસારી જાણવા. • મિથ્યાત્વ-૧ લોકની ક્રિયા કરે, સંસારના કાર્યો વિવાદિકના તથા દેવ પિતૃઓ, ક્ષેત્રપાલાદિકને માને પૂજે તે, ૨ સંશય મિથ્યાત્વદેવ, ગુરૂ, ધર્મના ગુણો જાણે નહિ, ૩ કુખાવચનિક મિથ્યાત્વઅન્યમતિ યોગી, સંન્યાસી, તાપસાદિકનો પરિચય કરી તેની પ્રશંસા ૧૧. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કરે. • પક્ષો-૧ ધર્મપક્ષ-તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, ૨ અધર્મપક્ષ- ચતુર્વિધ સંઘ વિનાના તમામ જીવો, ૩ મિશ્રપક્ષ-ધર્મ ઉપર થોડી શ્રદ્ધાવાળા મનુષ્યો. • પૂર્વીયો-૧ પૂર્વાનુપૂર્વી- તે પ્રથમથી લઇને અનુક્રમે ગણે છે, ૨ પશ્ચાનુપૂર્વી -પાછળથી થઇને આગળ સુધી ગણે તે, મધ્યમાનુપૂર્વીઆગળ પાછળના બીજા ભાગોને વર્જી વચ્ચેથી ગણે તે. • વેદના-૧ શીતવેદના, ૨ ઉષ્ણવેદના, ૩ મિશ્રવેદના. • યોનિ-૧ શીતયોનિ, ૨ ઉષ્ણુયોનિ, ૩ મિશ્રયોનિ. • ૧ નારકીની શીત અથવા ઉષ્ણુયોનિ, ર દેવ ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચની મિશ્રયોનિ, ૩ ચ્યાર સ્થાવર ત્રણ વિકસેંદ્રિ તથા અસંજ્ઞિ મનુષ્ય તિર્યંચની ત્રણ પ્રકારની યોનિ. • યોનિ-૧ સચિત્ત, ર અચિત્ત, ૩ મિશ્ર-નારકી તથા દેવતાની અચિત્તયોનિ, બાકી સર્વ દરેકની સચિત્ત અચિત્ત મિશ્ર યોનિ. • યોનિ-૧ સંવૃત્ત, ૨ વિવૃત્ત, ૩ સંવૃત્તાતિવૃત્ત. • ૧ દેવતા તથા પાંચ સ્થાવરની, ૨ સંવૃત્ત યોનિ, ૩ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચની ત્રણ યોનિ ઢાંકી ઉઘાડી અને સંવૃત્તાવિવૃત્ત તે કાંઇક ઢાંકી ને કાંઈક ઉઘાડી. • ૧ કૂર્મયોનિ સરખી, ૨ શંખાવર્ત, ૩ વંશપત્ર સરખી. ૧ ઉત્તમ પુરૂષની માતાની કૂર્મ કાચબાના જેવી, ર ચક્રવર્તિના શ્રી રત્નની શંખાવર્ત જેવી, ૩ બીજા તમામની માતાની, વંશપત્રના જેવી. • દીક્ષા-૧ ઈહલોકના પ્રતિબંધથી દીક્ષા લે, ર પરલોકના ૧૨ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પ્રતિબંધથી દિક્ષા લે, ૩ બને લોકના પ્રતિબંધથી દિક્ષા લે. • દીક્ષા-૧ તુયાવઇયા, ૨ પુયાવઈયા, ૩ બુઇયાવઈયા. • દીક્ષાના ત્રણ પ્રકાર-૧ ઉપાય પવજ્જા, ર અપાય પવનજા, ૩ સંઘાય પવનજા. • માણસો-૧ તાદાત્વિક-જે માણસ કાંઇપણ ચિંતા કર્યા સિવાય ઉત્પન્ન થયેલા અર્થ અને લક્ષ્મીનો નાશ કરે છે તે માણસતારાત્વિક કહેવાય છે, જે મૂલહર- જે માણસ પોતાના બાપદાદાએ એકત્ર કરેલ પૈસાને અન્યાયથી ભક્ષણ કરે છે તે માણસ મૂલહર કહેવાય છે, ૩ કદર્ય – જે માણસ પોતાના નોકર ચાકરદાસોને પીડા ઉત્પન્ન કરીને તથા પોતે પણ પીડા પામીને પૈસા ઉપાર્જન કરે છે પણ તેમાંથી લવલેશ માત્ર પણ વ્યય કરતો નથી. તે માણસ કદર્ય કહેવાય છે. ૧૩ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ( ચાર પ્રકાર છે • ભારવાહકના ૪ વિસામો-૧ ડાબાખંભાથી જમણે ફેરવે અને જમવાથી ડાબે ફેરવે, ૨ વડીનીતિ લઘુનીતિ કરવાને બેસે ત્યારે ભાર ઉતારે, ૩ વાટે જતા રસ્તામાં યક્ષાદિકના મંદિરમાં વાસો રહે, ૪ પોતાને ઠેકાણે જઈ ભાર ઉતારે તેવી રીતે. • શ્રાવકના ૪ વિસામા-૧ શ્રાવક ૧૨ વ્રત ઉચ્ચરે, ૨ શ્રાવક સામાયિક દેશાવકાશ કરે, ૩ શ્રાવક ૫-૮-૧૪-૧૫-૦)) ઇત્યાદિક કલ્યાણક તિથિયે પંચવર્ષી પૌષધ કરે, ૪ શ્રાવક અંતસમયે ભાત પાણી પચ્ચખી સંથારો કરે. • મનુષ્યરૂપી કુંભો-૧ મધુકુંભ મધુઢાંકણ, ૨ મધુકુંભ વિષ ઢાંકણ, ૩ વિષકુંભ મધુ ઢાંકણ, ૪ વિષકુંભ વિષઢાંકણ • મનુષ્યરૂપી પુષ્પો-૧ રૂ૫સંપન્ન ને શીલસંપન્ન, ૨ શીલસંપનનો શીલસંપન્ન, ૩ શીલસંપન્ન રૂપસંપન્ન, ૪ નોરૂપસંપન્ન નોશીલસંપન્ન. • દર્શન-૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવલ દર્શન. • આહાર-૧ અસન, ૨ પાન, ૩ ખાદિમ, ૪ સ્વાદિમ • લોકપાલ-૧ પૂર્વે સોમ, ૨ દક્ષિણે યમ, ૩ પશ્ચિમે વરૂણ, ૪ ઉત્તરે કુબેર. • સ્ત્રી જાતિ-૧ પદ્મિની, ૨ ચિત્રણી, ૩ હસ્તિની, ૪ શંખણી. • મનુષ્યોના વર્ગ-૧ બ્રાહ્મણ, ર ક્ષત્રીય, ૩ વૈશ્ય ૪ શૂદ્ર. વેદ-૧ ઋગ્વદ, ૨ યજુર્વેદ, ૩ સામવેદ, ૪ અર્ણવવેદ. • ગતિ-૧ દેવ, ૨ મનુષ્ય, ૩ તિર્યંચ, ૪ નરક, ૧૪ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • બંધ-૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ અનુભાગ બંધ, ૪ પ્રદેશ બંધ. • જિન-૧ નામજિન -ઋષભાદિ, ૨ સ્થાપનાદિન -જિન પ્રતિમા, ૩ દ્રવ્યજિન -અતીત અનાગત જિનના જીવો, ૪ ભાવજિનસમવસરણમાં રહેલા. • અનર્થદંડ -૧ પાપોપદેશ, ૨ અપધ્યાન, ૩ સંયુક્ત અધિકરણ, ૪ પ્રમાદાચરણ. • મૂળ સૂત્ર-૧ આવશ્યક, ૨ દશવૈકાલિક, ૩ પિંડનિર્યુક્તિ, ૪ ઉત્તરાધ્યયન. • સુખના કારણ-૧ યોગાભ્યાસ કારણ, ૨ અભિમાન કારણ, ૩ વિષય કારણ, ૪ મુક્તિ કારણ. • ગંગા-૧ સીતાગંગા, ર અધિકાગંગા, ૩ ચક્ષુગંગા, ૪ ભદ્રગંગા. • જીવનીખાણ-૧ સ્વેદજનયુકાદિ, ૨ અંડજ-પક્ષિસર્પાદિ, ૩ જરાયુજા-નૃગવાદિ, ૪ ઉભિજા-વનસ્પત્યાદિ. • કર્મ-૧ સ્પષ્ટ, ૨ બદ્ધ, ૩ નિધત્ત, ૪ નિકાચિત. • બુદ્ધિ-૧ સ્વાભાવિકી, ૨ ઉત્પાદિકી, ૩ કાર્મિકી, ૪ પરિણામિકી. • ગીત-૧ સ્વરગીત, ૨ પદગીત, ૩ તાલ ગીત, ૪ અવધાન ગીત. • વાદ્ય-૧ તત-વીણા પ્રભુત, ર ધન-તાલપ્રભુત, ૩ શુષિરવંશાદિક, ૪ આનદ્ધ-મુરજાદિક. • જીવના ભેદ-૧ અનાદિ-અપર્યવસિત-જીવની આદી નથી અને ૧૫ ~ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અંત નથી અભવ્યજીવ, ૨ અનાદિ સપર્યવસિત-જીવની આદિ નહિ પણ અંત છે, જે ભવ્યજીવ મોક્ષે જાશે, ૩ સાદિ સપર્યવસિત- જીવને સમકિત આશ્રિ આદિ છે, તેમ મોક્ષેપણ જાશે-જે સમકિતધારિ જીવ છે તે, ૪ સાદિ-અપર્યવસિત એક જીવ આશ્રિ સિદ્ધની આદિ છે, પણ અંત નથી. • અભિનયો-૧ આંગિક, ૨ વાચિક, ૩ આચાર્ય, ૪ સાત્વિક. • અંતક્રિયા-૧ અલ્પકર્મ-અલ્પવેદના, અલ્પ નિર્જરા, બહુસંયમી, બહુસંવરી-આદિશ્વરજી ભરતેશ્વરજી જાણવા, ૨ કર્મ ઘણા-વેદના ઘણી, નિર્જરા ઘણી, સંયમ અલ્પ, સંવર અલ્પ-ગજસુકુમાલજી જાણવા, ૩ કર્મ ઘણા-વેદના ઘણી, નિર્જરા ઘણી, સંયમ વિશેષ, સંવર વિશેષ-સનકુમાર ચક્રવર્તિ જાણવા, ૪ અલ્પકર્મ-અલ્પવેદના, અલ્પનિર્જરા, અલ્પસંયમ, અલ્પસંવર, મરૂદેવી માતાજી જાણવા. • ફૂલો-૧ એક ફુલ રૂપસંપન્ન છે પણ ગંધસંપન્ન નથી. રોહિડાનું ફુલ, ૨ એક ફુલ ગંધસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી પોદીણીના ફુલ, ૩ એક ફુલ રૂપ તથા ગંધસંપન્ન છે, મોગરા, ગુલાબના ફુલ, ૪ એક ફુલ રૂપ તથા ગંધસંપન્ન નહિ, આકડા ધંતુરાના ફુલ, એ ચારના દૃષ્ટાંતે પુરૂષો ચાર જાણવા. • પુરૂષ એક પુરૂષ રૂપસંપન્ન છે, પણ શીલસંપન્ન નથી બ્રહ્મદત્તચક્રી પેઠે, ૨ એક પુરૂષ શીલસંપન્ન છે પણ રૂપસંપન્ન નથીહરિકેશીમુનિ પેઠે, ૩ એક પુરૂષ રૂપસંપન્ન છે તથા શીલસંપન્ન છેઆદિનાથ ભરત પેઠે, ૪ એક પુરૂષ રૂપસંપન્ન નથી ને શીલસંપન્ન નથી-કાલસૌરિક કસાઇના પેઠે. • જીવ નરકગતિનું આયુષ્ય બાંધે-૧ મહાઆરંભ ઘરબાર, હાટ, હવેલીના આરંભ કરે, અને અત્યંત તીવ્ર પરિણામે રાત્રિ દિવસ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ આરંભ કરે, તેથી નરકગતનું આયુષ્ય બંધ ૨ મહાગ્રહ-પોતાના પાસે ઉપાર્જન કરેલ ઘણો પરિગ્રહ છતાં પણ તેને વિષે ગાઢ મૂછ કરી, બીજા પરિગ્રહને ઉપાર્જન કરવા માટે વાંછના કરે-ઇચ્છા કરે, મનમાં ચિંતવે કે અમુક જીવ સુખી છે. તો તેના જેવી મને કયારે સુખવૃત્તિ પ્રાપ્ત થાય, આવી ઇચ્છા કરનાર નરકગતિનું આયુષ્ય બાંધે છે, ૩ કુણિમ આહારેણે માંસ, મદ્ય, મધ, માખણ વિગેરે પ્રકારના ખરાબ આહારના કરવાથી નરકગતિનું આયષ્ય બાંધે ૪ પચેંદ્રિયના વધથી નિરાપરાધિ પંચેદ્રિય જીવોની હિંસા જાણીબુજીને હિંસા કરવાથી નરકગતિનું આયુષ્ય બાંધે છે. • જીવ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે-૧ માયાએ હૃદયમાં કપટ બહુ કેળવે, અને મોઢેથી મીઠું બહુ બોલે, ર ગાઢમાયાએ-મિત્રના જોડે ઘણી મિત્રાઈ કરીને, મિત્રને ઠગે, મોઢેથી મીઠું બોલે, અને તેના પાછળ નિંદા કરે, ૩ જુઠા વચને મનમાં કપટ કેળવીને જુઠું બોલે, તથા કૂડા તોલા માપ રાખે, ૪ કૂડા તોલા માપા-લેવડમાં પણ જૂદા અને દેવડમાં પણ જૂદા તોલા માપ રાખે. • જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે-૧ દેવગુરૂધર્મ આચાર્યાદિકના વિનય કરવાથી તથા સરલપણું શાંત પ્રકૃતિ ધારણકરવાથી, ૨ સંતોષવૃત્તિધારણ કરી લોભને ત્યાગ કરીને ન્યાયનીતિથી વ્યાપાર કરવાવાળો જીવ આર્જવ માર્કવતાથી, ૩ તમામ જીવો ઉપર દયા ધારણકરવાથી, પરોપકાર કરવાથી, દુઃખીજીવોના દુઃખને દૂર કરવાની ભાવનાથી, ૪ સ્વલ્પ કષાયી-બીજાને નહિ ઠગનાર પોતે સારા માર્ગમાં વર્તન કરનાર અને બીજાને સારા માર્ગમાં જોડનાર સજજનાદિકસારા પ્રકારના માર્ગાનુસારી, તથા ધર્માનુસારી ગુણોને ધારણ કરી દાન આપનાર ઈર્ષ્યા રહિત હોવાથી. ૧૭) ૧૭. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ 0 વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ દેવનું આયુષ્ય બાંધે ૧ સરાગસંયમથી-સરાગથી સંયમપાળે તથા વસ્ત્ર પાટા ઉપકરણ શિષ્યાદિકના ઉપર રાગ રાખવાથી ૨ સંયમસંયમથી કાંઇક સંયમ અને કાંઇક અસંયમપણું, વિરતિ અવિરતપણું રાખવાથી, ૩ અકામ નિર્જરાથી રોષથી નિરંતર સુધાતૃષાને સહન કરે, ૪ બાલતપસ્યાથી-અજ્ઞાન તપસ્યા કષ્ટ ક્રિયા કરવાથી. કર્મબંધન૧. પ્રકૃતિબંધ- તે કર્મનો સ્વભાવ, ૨. સ્થિતિબંધ તેજેટલી સ્થિતિના કર્મ બાંધે, તેટલીજ સ્થિતિ સુધી તે કર્મોને ભોગવવા પડે છે, ૩. અનુભાગબંધ- તે શુભ અશુભ રસ ભોગવવો પડે તે. ૪. પ્રદેશબંધ- ન્યુનાધિક કર્મના પ્રદેશોને ગ્રહણ કરી બંધ પડે તે. • બુદ્ધિ૧ ઉત્પાતિકી-તે બુદ્ધિ આપણા પોતાનાથીજ ઉત્પન્ન થાય, વૈનેયિકી તે વિનય કરતાં બુદ્ધિ ઉત્પન્ન થાય, ૩ કાર્મિકી તે કામ કરતાં સારી બુદ્ધિ ઉત્પન્ન થાય, પારિણામિકી- તે વય પરિણમતા બુદ્ધિ ઉત્પન્ન થાય. આચાર્ય૧ ચોલમજીઠ જેવા-પોતે વૈરાગ્યરંગથી રંગાયેલા છે, અને બીજાને વૈરાગ્ય રંગથી રંગે છે, પરવાળા જેવા- પોતે વૈરાગ્યથી રંગાયેલા છે, પરંતુબીજાને વૈરાગ્ય રંગચડાવે નહિ, M૧૮ ~ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૩ ચૂના જેવા પોતે વૈરાગ્યમાં ઢીલા છે, પરંતુ બીજાને વૈરાગ્યમાં દ્રઢ કરે છે, ખડી જેવા- પોતે વૈરાગ્યમાં કાચા છે, અને બીજાને વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં પણ ઢીલા છે. અમુલ્ય વસ્તુઓ ૧ સાતે ધાતુને વિષે લોખંડ અમૂલ્ય છે, ૨ પથ્થરમાં હીરો અમૂલ્ય છે, વસ્ત્રોમાં રૂ થી બનેલ વસ્ત્ર અમૂલ્ય છે, ૪ કાષ્ટમાં બાવનાચંદન અમૂલ્ય છે. ૪ ચારમાં ચાર ઘણા-૧ નારકીમાં ક્રોધ ઘણો, ૨ મનુષ્યમાં માન ઘણો, ૩ તિર્યંચમાં માયા ઘણી, ૪ દેવતામાં લોભ ઘણો. અજીર્ણો-૧ જ્ઞાનનું અજીર્ણ-અભિમાન, ૨ તપસ્યાનું અજીર્ણક્રોધ, ૩ કાર્યનું અજીર્ણ-વિકથા, ૪ ખાવાનુ અજીર્ણ-વમન. ચાર વૃક્ષના પરિવારો ૧. આંબાનું વૃક્ષને શાલનો પરિવાર-આદિનાથજી તથા ભરત ચક્રવર્તિ, ૨. આંબાનું વૃક્ષ ને એરંડાનો પરિવાર-ગર્ગાચાર્ય અને તેના શિષ્યોની પેઠે, ૩. એરંડો વૃક્ષ ને આંબાનો પરિવાર અંગારમર્દકઆચાર્ય અને તેના શિષ્યોની પેઠે, ૪. એરંડાનું વૃક્ષ ને એરંડાનો પરિવાર-કાલ સૌરિક કસાઈ અને તેના પરિવારની પેઠે. મેઘ-૧ ક્ષેત્રને વિષે વરસે પણ અક્ષેત્રને વિષે વરસે નહિ ર અક્ષેત્રે વ૨સે પણ ક્ષેત્રને વિષે વરસે નહિ, ૩ ક્ષેત્રે પણ વરસે ને ૧૯ ભાગ-૩ ફર્મા-૩ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ વવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અક્ષેત્રે પણ વરસે, ૪ ક્ષેત્રે પણ વરસે નહિ ને અક્ષેત્રે પણ વરસે નહિ. એવી રીતે પુરૂષો-૧ સુપાત્રને દાન આપે પણ કુપાત્રને ન આપે. ૨ કુપાત્રને દાન આપે’પણ સુપાત્રને ન આપે ૩ સુપાત્રને દાન આપે અને કુપાત્રને પણ આપે, ૪ સુપાત્રને પણ ન આપે, અને કુપાત્રને પણ ન આપે. એવીજ રીતે બીજા ચાર પુરૂષો-૧ ઇચ્છાપૂર્વક દાન આપે પણ ઇચ્છારહિત ન આપે, ૨ ઇચ્છારહિત દાન આપે પણ ઇચ્છાસહિત ન આપે, ૩ ઇચ્છાસહિત ચાહના કરતો આપે ૪ ઇચ્છા અને અનિચ્છાથી પણ ન આપે. મેઘો-પુષ્કરાવર્ત-એકવાર વરસે જેથી દસહજાર વર્ષ સુધી નવીન ઘાસ, ધાન્ય પાણી પોતાની મેળે ઉત્પન્ન થયાજ કરે, તે પ્રથમ આરો બેસતા વરસે, ૨ પ્રધુમ્ન-તે એકવાર વરસવાથી એક હજાર વર્ષ સુધી નવીન ઘાસ, પાણી, અન્ન પોતાની મેળેજ થયા કરે, તે બીજા આરામાં વસે, ૩ જીમૂત-તે એકવાર વરસે એટલે દસ વરસ સુધી નવીન ઘાસ, પાણી, અન્ન, પોતાની મેળે થયાજ કરે, તે ત્રીજે ચોથે આરે વ૨સે, ૪ જિમ્હમેઘ-બહુવાર વરસે તો પણ કાંઇપણ થાય જ નહિ, તે પાંચમાં આરામાં વરસે. ચાર મેઘ જેવા પુરૂષો-૧ સંયતિરાજા-ગર્દભિલ્લ રાજાની એકજવાર દેશના સાંભળીને દીક્ષા લીધી તે પુષ્કરાવર્ત મેઘ સમાન જાણવા, ૨ પ્રદેશી રાજા કેશીગણધર મહારાજની દેશના એકજવાર સાંભળી સમકિત મૂળ બાર વ્રત લીધા તે પ્રદ્યુમ્ન મેઘ જેવા, ૩ શ્રેણિક મહારાજા અનાથી મુનિની વાણી એકવાર સાંભલીને સમકિત પામ્યા તે જીમૂત મેઘ જેવા ૪ પાંચમાં આરામાં જે વારે બોધ સાંભલે ત્યારેજ ૨૦ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કાંઇક પરિણામ કુણા થાય, વ્યાખ્યાનમાંથી ઉઠયા પછી કાંઇજ નહિ, તે જીહ મેઘ જેવા. • વૃક્ષો-૧ વૃક્ષ ઉંચાને ફળ નીચા-ખજૂર દ્રાક્ષ બીજોરાદિક ૨ ફળ ઉંચાને વૃક્ષ નીચા-નાળીયેરાદિક, ૩ વૃક્ષ ઉંચાને ફળ ઉંચા તાડાદિક ૪ વૃક્ષ પણ નીચે ને ફળ પણ નીચા રીંગણા આદિક. • પુરૂષો-૧ પુરૂષ જાતિના ઉંચા પણ કરણના નીચા-બ્રહ્મદત્ત ચક્રવર્તીની પેઠે, ર પુરૂષ જાતિના નીચા પણ કરણિના ઉંચા હરિકેશી, બળમુનિના પેઠે, ૩ પુરૂષ જાતિથી પણ ઉંચાને કરણિયાથી પણ ઉંચાઆદિનાથ તથા ભરત ચક્રીના પેઠે, ૪ પુરૂષ જાતિના પણ નીચા અને કરણીના પણ નીચા કાલસીરિક કસાઈના પેઠે. • બળ-૧ એકને તપસ્યાનું બળ છે પણ આહારનું બળ નહિ, ૨ એકને આહારનું બળ છે, પણ તપસ્યાનું બળ નહિ, ૩ એકને આહારનું તથા તપસ્યાનું બન્નેનું બળ છે, ૪ એકને આહારનું પણ બળ નહિ, ને તપસ્યાનું પણ બળ નહિ. • સાધુઓ-૧ રત્નના ગોળા સમાન ગણધરદેવ, ૨ હીરાના ગોલાસમાન સાધુ નિગ્રંથ, ૩ સોનાના ગોળાસમાન- સાધુલક્ષણ યુક્ત ઉપયોગી સાધુ, ૪ રૂપાના ગોળાસમાન સામાન્ય સાધુ. • ધર્મિષ્ઠ પુરૂષો-૧ માખણનો ગોળો તાપે મૂકવાથી જેમ ગળી જાય, તેમ કોઈક જીવ બીજાના મિથ્યાવચનથી ધર્મને છોડી દે, ૨ લાખનો ગોળો તાપે મૂકવાથી ઓગળે નહિ, પણ અગ્નિ આગળ મૂકીયે તો ગળી જાય, તેમ કોઈક જીવ પુરૂષના વચન સાંભળી ધર્મને છોડે, પણ ગાશી પ્રમુખ દુર્વચન સાંભળીને ધર્મ છોડી દે, ૩ કાટનો ગોળો, તાપે મૂકવાથી ગળે નહિ, તેમજ અગ્નિના પાસે મૂકવાથી ન બળે, પણ અગ્નિમાં નાખવાથી બળી જાય તેમ કોઈક જીવ વચનો For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કહેવાથી તેમજ ગાળો દેવાથી પણધર્મ છોડે નહિ પરંતુ મારવા કુટવાથી ધર્મને છોડી દે છે. ૪ માટીનો ગોળો તાપના પાસે મૂકો તો પણ ગળે નહિ, ને અગ્નિમાં નાખો તો પણ નહિ ગળતાં ઉલટો પાકો થાય, તેમ કોઇક જીવ વચન-ગાળો મારવા કુટવાથી પણ ધર્મને નહિ છોડતાં ધર્મને વિષે દ્રઢ થાય છે, કામદેવાદિકની પેઠે. • બુદ્ધિ ૧ તીર્થકર મહારાજાની બુદ્ધિ સમુદ્ર જેવી, ર ગણધરની બુદ્ધિ સરોવર જેવી, ૩ ઉત્તમ સાધુની બુદ્ધિ કુવા જેવી, ૪ સામાન્ય સાધુની બુદ્ધિ ખાબોચીયા જેવી. • આચાર્યો-૧ આચાર્ય વિહાર કરે, પણ સભાને બોધ ન આપે, ૨ આચાર્ય વિહાર કરે ને સભાને બોધ પણ આપે, ૩ આચાર્ય વિહાર કરે ને સભાને બોધ પણ આપે, ૪ આચાર્ય વિહાર ન કરે ને બોધ પણ ન આપે. • પુરૂષ-૧ પુરૂષને ધર્મ ઉપર પ્રેમ છે, પણ ધર્મને વિષે દ્રઢતા નથી, ૨ પુરૂષને ધર્મ ઉપર દ્રઢતા છે, પણ ધર્મ કરવા ઉપર પ્રેમ નથી. ૩ પુરૂષને ધર્મ ઉપર પ્રેમ પણ છે, ને દ્રઢતા પણ છે, ૪ પુરૂષને ધર્મ ઉપર પ્રેમ પણ નથી ને દ્રઢતા પણ નથી. • પુરૂષ-૧ બીજાને ગુણ કરે પણ અભિમાન કરે, ર બીજાને ગુણ કરે પણ અભિમાન ન કરે, ૩ બીજાને ગુણ પણ કરે ને અભિમાન પણ કરે, ૪ બીજાને ગુણ પણ ન કરે ને અભિમાન પણ ન કરે. • પુરૂષ-૧ સત્યવાદિ છે, પરંતુ દયા સંયમાકિથી રહિત છે, ૨ સંયમી છે પરંતુ અસત્યવાદિ છે, ૩ સંયમી છે તેમજ સત્યવાદિ પણ છે, ૪ સંયમી પણ નથી અને સત્યવાદિ પણ નથી. • વસ્ત્રો-૧ સ્વભાવે ઉજવળ છે તેને નિર્મલપાણીથી ધોવાથી તે તત્કાળ ઉજવળ થાય છે, ર પ્રથમથી મેલું છે, પરંતુ પાણીવડે કરી ૨૨ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ધોવાથી પાછળથી ઉજવળ થાય છે, ૩ પ્રથમથી પણ મેલું છે ને ધોયા પછી પણ મેલું જ રહે છે, ૪ પ્રથમથી ન પાછળથી સર્વથા મેલું જ હોય છે. ચાર પ્રકારના પુરૂષો-૧ બાહારથી ન્હાઈ ધોઇને ઉજવળ દેખાવમાં થયેલા છે, પરંતુ પેટમાં મેલા છે, ૨ બાહિર મેલા છે, પરંતુ પેટના ઉજવળ છે, ૩ બાહિર અને પેટમાં ઉજવળ છે, ૪ બાહિરને પેટમાં મેલાજ છે. વૃક્ષ અને ફળો-૧ વૃક્ષ સરલ પણ ફલ વાંકા, ૨ વૃક્ષવાંકા પણ ફળ સરલ, ૩ વૃક્ષ સરલ ને ફળ પણ સરલ, ૪ વૃક્ષ વાંકા ને ફળ પણ વાંકા. ચાર પ્રકારના પુરૂષો-દેખાવમાં સરલ પણ મનમાં કુટિલ વક્ર, ૨ દેખાવમાં કુટિલ કુબ્જ વામન પણ મનમાં સરલ, ૩ દેખાવમાં સરલ ને મનમાં પણ સરલ, ૪ એક પુરૂષ દેખાવમાં પણ વક્ર ને મનમાં પણ વક્ર. વૃક્ષ અને ફળો-૧ આમ્રવૃક્ષને ઘણી જતનાથી ઘણા પ્રકારે સંભાળ કરવાથી ઘણા પ્રકારે ફળો આપે, ૨ તાડવૃક્ષને ઘણી જતનાથી સાચવે છતાં ફળ અલ્પ આપે, ૩ વેલડીની સેવા થોડી ક૨વાથી ફળ ઘણાં આપે, ૪ એક વૃક્ષની સેવા પણ થોડી ને ફળો પણ થોડા. ચાર પ્રકારના પુરૂષો-૧ એક પુરૂષ ભગવંતનો માર્ગ ઘણો આરાધે ને ગુરૂમાહારાજની ભક્તિ પણ ઘણી કરે, અને મુક્તિ ફળ મેળવે-ગૌતમ સ્વામિના પેઠે, ૨ એક પુરૂષ એક માર્ગની સેવા ઘણી કરે પરંતુ ફળ અલ્પ મેળવે-કુલવાલક સાધુના પેઠે, ૩ એક પુરૂષ માર્ગ થોડો સેવે ને ફળ ઘણું મેળવે- અર્જુનમાળી તેમજ પ્રદેશીરાજાની પેઠે, ૪ એક પુરૂષ ભગવંતનો માર્ગ સ્વલ્પ સેવે ને ફળ પણ સ્વલ્પજ મેળવે. ૨૩ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • પુત્રો-૧ પિતાથી અધિક-તે આદિશ્વરજી, ૨ પિતાથી હીન-તે ભરતચક્રી, ૩ પિતા પુત્ર બન્ને સરખા-આદિત્યયશા અને મહાયશા, ૪ એક કુલાંગાર કંડરિકના પેઠે. • એવા ચાર શિષ્ય-૧ એક શિષ્ય ગુરૂથી અધિકારસિહગિરિથી વજસ્વામિની પેઠે. ૨ એક શિષ્ય ગુરૂથી હીના-તે ભદ્રબાહુથી સ્થૂલભદ્રની પેઠે, ૩ એક શિષ્ય ગુરૂના બરોબર-પ્રભવસ્વામીને શäભવની પેઠે, ૪ એક શિષ્ય. ગુરૂને કલંક લગાડનાર-કુલવાલક તથા ઉદાયિનેમારનાર વિનેયરત્નની પેઠે. • ક્રોધ ઉપજે-૧ પોતાની ઉપર ક્રોધ ઉપજે, ર પરની ઉપર ક્રોધ ઉપજે, ૩ પોતાના અને પરના ઉપર ક્રોધ ઉપજે, ૪ વિના કારણે નાહક ક્રોધ ઉપજે. • ક્રોધ ૪ પ્રકારે ઉપજે શરીર નિમિત્તે ક્રોધ ઉપજે, ૨ વસ્ત્રનિમિત્તે ક્રોધ ઉપજે, ૩ ઉપકરણ નિમિત્તે ક્રોધ ઉપજે ૪ ક્ષેત્ર નિમિત્તે ક્રોધ ઉપજે. • જિનકલ્પી ચાર ઠેકાણે બોલે -૧ કોઈ વાની યાચના કરવી હોય ત્યારે બોલે, ર પૂછવાને માટે બોલે, ૩ આજ્ઞા લેવાને માટે બોલે, ૪ કોઈએ કાંઈ પૂછવાથી ઉત્તર આપવા માટે બોલે. • પડિમા-સમાધિ પડિમા-તે સમતાભાવ રાખે, ૨ ઉપધાન પડિમા તે તપસ્યા કરે, ૩ વિવેક પડિમા- તે શરીર ત્યાગ કરે, ૪ વ્યુત્સર્ગ પડિમા-તે કાઉસગ્ગ કરે. • આચાર્ય - ૧ એક આચાર્ય વૈયાવચ્ચ કરે નહિ અને કરાવે નહિ, ર એક આચાર્ય વૈયાવચ્ચ કરે નહિ પણ કરાવે ખરા, ૩ એક આચાર્ય વૈયાવચ્ચ કરે પણ કરાવે નહિ, ૪ એક આચાર્ય વૈયાવચ્ચ કરે ને કરાવે પણ ખરા. ( ૪) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • હાથી-૧ ભદ્રજાતિના કલ્યાણકારી, ધૈર્યવંત, સંગ્રામ માંથી ખસે નહિ, ઉતાવળો ચાલે, આગળથી ઉંચા શરીરવાળો, પાછળથી નીચા શરીરવાળો સર્વ અંગોપાંગે શોભિત આંખો કાંઈક પીળી હોય છે, પૂછડું ઠેઠ ધરતી સુધી લાંબુ હોય છે શરદ ઋતુમાં તેને મદ ચડે, દાંતવડે કરીને પરજીવને મારે, એવા ગુણોથી ભદ્રજાતિનો હસ્તિ જાણવો, ૨ મંદ જાતિનો-વૈર્યવંત, ઉતાવળો ચાલે, આંખો પીળી હોય, પુંછડું આગળથી જાડું હોય, છેડે પાતળું હોય, નખ કેશ, ચામડી જાડી હોય, વસંતઋતુમાં મદ ચડે, સુંઢથી સંગ્રામ કરે, પરજીવને હણે, ૩ મૃગ જાતિનો નખ-કેશ પાતળા, ચામડી પણ બહુ પાતળી, ઘણો બીકણ, લડાઇમાંથી નાસે, હેમંતઋતુમાં મદ ચડે, સર્વ શરીરથી પરજીવને હણે, ૪ સંકીર્ણતાથી એ ત્રણે હાથીયોમાંથી થોડા થોડા ગુણોવાળો હોય, સર્વ ઋતુમાં મદ ચડે, આખે શરીરે કરીને પરજીવને હણે. • ચાર જાતના પુરૂષો-પુરૂષ ભદ્રજાતિનો દેખાવમાં શોભનીક, મનનો કલ્યાણકારી, વૈર્યવાળો, ર પુરૂષ મંદ જાતિનો કામ કરતાં ઢીલ ઘણી કરે, મનમાં ઘણો ડરે, પાપથી ડરે, લોકથી પણ ડરે, ૩ પુરૂષ મૃગજાતિનો મનમાં ડરે, પાપથી ડરે, લોકથી ડરે, ૪ પુરૂષ સંકીર્ણજાતિનો ઉપરલા ત્રણના થોડા ગુણો હોય. • પુરૂષ-૧ પરને ગુણ કરે પોતાનું અપમાન કરે, ર પોતાને ગુણ કરે પરનું અપમાન કરે, ૩ પરને ગુણ ન કરે પણ પોતાનું અપમાન કરે, ૪ પરને ગુણ પણ ન કરે તેમ પોતાનું અપમાન પણ ન કરે. • રોગો-૧ એક રોગ દેખાવમાં ખરાબ પણ વેદના નથી મેદ, ૨ એક રોગ દેખાવમાં ખરાબ નહિ પણ વેદના ઘણી-કંઠમાળ ૩ એક રોગ દેખાવમાં ખરાબને વેદના પણ ઘણી–પેટ માથા શૂળાદિક થાય M૨૫ % For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ તે, ૪ એક રોગ દેખાવમાં ખરાબ નહિ ને વેદના પણ બહુ નહિ શુન્ય ભ્રમ. • શેઠીયા-૧ એક આદરમાન આપે પણ પૈસા ન આપે, ૨ એકપૈસા આપે પણ આદરમાન ન આપે, ૩ એક આદરમાન આપે ને પૈસા પણ આપે ૪ એક આદરમાન નહિ ને પૈસા પણ નહિ આપે. • વ્રત-૧ સિંહની પેઠે લે ને સિંહના પેઠે પાળ-ભરતની પેઠે, ર સિહની પેઠે લે ને શીયાળની પેઠે પાળે કંડરીકના પેઠે, ૩ શિયાળની પેઠે લે ને સિંહના પેઠે પાળે, ૪ શીયાળની પેઠે લે ને શીયાળની પેઠે પાળે કાળકાચાર્યના કુશિષ્યો. • સ્નેહ-૧ તૃણની સાદડીની પેઠે તુટતા વાર લાગે નહિ, ૨ વાંસની સળીની સાદડીની પેઠે તુટતા થોડી વાર લાગે, ૩ ચામડાની સાદડીની પેઠે તુટતા વાર લાગે, ૪ કમલની સાદડીની પેઠે વિશેષ વાર લાગે. • ચાર જાતના પુરૂષ-૧ એક પોતાનું પાપ પ્રગટ કરે અને બીજા પાસે પાપ પ્રગટ કરાવે નહિ, ૨ એક બીજા પાસે પાપ પ્રગટ કરાવે અને પોતે પાપ પ્રગટ કરે નહિ, ૩ એક પોતાનું અને બીજાનું બનેલું પાપ પ્રગટ કરે કરાવે ૪ એક પોતાનું પાપ પ્રગટ કરે નહિ અને બીજાનું પાપ પ્રગટ કરાવે નહિ. • પુરૂષો-૧ એક પોતાના પાપની નિર્જરા કરે ને બીજાના પાપની નિર્જરા કરાવે નહિ-પ્રત્યેકબુદ્ધની પેઠે, ર એક પરના પાપ ખપાવે પણ પોતાના પાપ ખપાવે નહિ- અભવ્યની પેઠે, ૩ એક પોતાના તથા પરના બન્નેના પાપ ખપાવે સાધુની પેઠે, ૪ એક પોતાના તથા પરના બન્નેના પાપ ખપાવે નહિ-મિથ્યાત્વી. • દેવગતિનું આયુષ્ય બાંધે-૧ 'ઉદારચિત્તવાળો, ૨ ન ૨૬ ~ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સુસ્વરકંઠવાળો ૩ ધર્મનો રાગી, ૪ દેવગુરૂનો રાગી. તિર્યંચનું આયુષ્યબાંધે-૧ ઘણો ઉલ્લંઠ, ૨ અસંતોષી, ૩ માયાવી, ૪ મૂર્ખની સેવા કરનાર ક્ષુધાતુર-આળસું મનુષ્યની ગતિનું આયુષ્ય બાંધે-૧ વિનયિ ૨ નિર્લોભી ૩ દયા-ધર્મ ઉપર પ્રેમ રાખનાર, ૪ પારકાના મનમાં સારો લાગનાર. નરકનું આયુષ્ય બાંધે-૧ ક્રોધી, ૨ પંડિતાઇરહિત, ૩ કષાયી, ૪ કલકલીભૂત-ઘણો કલેશી. ભુવનપતિમાં જાય-૧ ક્રોધ કરે તે, ૨ ક્રોધના સાથે પ્રતિબંધ કરે તે, ૩ નિમિત્ત ભાખે તે ૪ ઇહલોકને માટે તપશ્ચર્યા કરે તે. નાટકીયા દેવ થાય ૧ કુમાર્ગનીદેશના દે, ૨ માર્ગને તોડી પાડે, ૩ વારંવા૨ નિયાણું કરે, ૪ અતૃપ્તિથી ભોગ ભોગવે. કિલ્બિષિ દેવ થાય-૧ તીર્થંકરના અવર્ણ બોલે, ૨ કેવળી પ્રરૂપિત ધર્મના અવર્ણવાદ બોલે, ૩ ધર્માચાર્યના અવર્ણવાદ બોલે, ૪ ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલે. દેવ મનુષ્ય લોકે ન આવે-૧ દેવતા સંબંધિ સુખભોગથી તલાલીન છે તેથી, ૨ બીજાનો રાગ સ્નેહ તુટવાથી અને દેવતાનું નાટક જઘન્ય દસ દિવસ, મધ્યમ છ મહિના, ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ થાય તેમાં સ્વજનવર્ગનું આયુષ્ય પુરૂં થઇ જાય તેથી ન આવે, ૩ મનુષ્ય લોકની દુર્ગંધ પાંચસો યોજન ઉંચી ઉછળે છે તેથી ૪ ચારસો યોજન પ્રથમ દ્વિતીય આરે મલમૂત્ર થોડા તેથી અને પાંચસો યોજન ચારે આરામાં ભરત ઐરવતે મળમૂત્ર ઘણા તેથી. મનુષ્ય લોકમાં દેવ આવે-૧ તીર્થંકરના પાંચ કલ્યાણકે આવે, ૨ પોતાના ઉપકારી આચાર્ય ઉપાધ્યાયને વંદના નમસ્કાર કરવા અને પોતાની ઋદ્ધિ દેખાડવા આવે, ૩ તપસ્વીનો મહિમા કરવાને માટે ૨૭ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ આવે, ૪ સ્વજન મિત્રાદિકના સ્નેહથી બંધાયેલો આવે. • લોકમાં ઉદ્યોત થાય-૧ તીર્થકરના જન્મ કલ્યાણક વખતે, ૨ તીર્થકરની દીક્ષા વખતે, ૩ તીર્થકરના કેવળજ્ઞાન વખતે, ૪ તીર્થકરના મોક્ષ વખતે. • ધર્મપામે નહિ-૧ અહંકારી, ૧ ક્રોધી, ૩ રોગી, ૪ પ્રમાદી. • સઝાય ધ્યાન ન કલ્પ-૧ સૂર્ય ઉદય પહેલાનીને ઉદય પછીની એક એક ઘડી, ૨ સૂર્ય અસ્ત થયાની પહેલાની ને પછીની એક એક ઘડી, ૩ મધ્યાન્ડ વેલાયે, ૪ મધ્ય રાત્રિયે. • ચાર મહોત્સવ સ્વાધ્યાયમાં વિઘાત કરે-૧ ઇંદ્ર મહોત્સવ, ૨ નાગ મહોત્સવ, ૩ ભૂત મહોત્સવ, ૪ જક્ષ મહોસવ. • મહા પડવા-૧ આસો શુદિ પૂનમનો, ર કાર્તિક શુદિ પૂનમનો, ૩ માગશર શુદિ પૂનમનો, ૪ ચૈત્રશુદિ પૂનમનો • લોકનો મધ્યભાગ-૧ ઉંચે લોકનો મધ્યભાગ પાંચમા દેવલોક સુધી, ૨ અધોલોકનો મધ્ય ભાગ ચોથી નરક સુધી ૩ તિચ્છલોકનો મધ્યભાગ મેરૂપર્વતના આઠ રૂચક પ્રદેશ, ૪ સર્વ લોકનો મધ્યભાગ પહેલી નરક સુધી. • ફળો-૧ ઉપરથી કઠણ ને અંદરથી કોમળ નાળિયેરાદિક, ૨ બાહરથી કોમળ અને અંદરથી કઠણ બોર આદિક, ૩ બાહરથી અને અંદરથી કોમળ જાયફળાદિક દ્રાક્ષાદિક, ૪ બાહરથી અને અંદરથી કઠણ સોપારિ આદિક. • ચાર પ્રકારના પુરૂષો-૧ પુરૂષ-૧ પુરૂષ ઉપરથી ઘણા કઠોર વચન બોલે પણ અંતરમાં નરમ, ર પુરૂષ ઉપરથી મીઠા વચન બોલે પણ અંતરમાં કઠોર, ૩ એક પુરૂષ ઉપરથી પણ મીઠું બોલે અંતરમાં ૨૮ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પણ નિર્મળ, ૪ એક પુરૂષ ઉપરથી પણ કઠોર બોલે અંતરમાં પણ કઠોર. • ચાર જાતના વિષ-૧ વીંછીનું અર્ધભરત પ્રમાણ, ૨ દેડકાનું આખા ભરત પ્રમાણ ૩ સર્પનું જંબુદ્વીપ પ્રમાણ, ૪ મનુષ્યનું અઢીદ્વિપ પ્રમાણ. • ચાર કારણથી નારકીના જીવો મનુષ્યમાં ન આવી શકે ૧ પરમાધામીના મારથી, ૨ ક્ષેત્રવેદનાથી, ૩ ઘણી અશાતા વેદનાથી, ૪ ઘણા આયુષ્યથી. • નરકમાં ચાર પ્રકારે અંધારૂ-૧ નારકીનું અંધારૂ ૨ નારકીના જીવનું અંધારૂ, ૩ નરકવાસનું અંધારૂ, ૪ અશુભ પુદગલોનું અંધારૂ. • મનુષ્યમાં પ્રકાશ-૧ ચંદ્રમાનો પ્રકાશ, ર સૂર્યનો પ્રકાશ, ૩ અગ્નિનો પ્રકાશ, ૪ મણિ રત્નનો પ્રકાશ. • દેવલોકમાં પ્રકાશ-૧ દેવલોકની ભૂમિનો પ્રકાશ, ૨ વિમાનનો પ્રકાશ, ૩ દેવકાંતિનો પ્રકાશ, ૪ દેવના અલંકારોનો પ્રકાશ. • ચાર પ્રમાણ-૧ આગમ પ્રમાણ-સિદ્ધાંતથી દેવ-મનુષ્ય વિગેરે જાણે, ૨ અનુમાન પ્રમાણ-જયાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય વિગેરે અનુમાનથી જાણે, ૩ ઉપમા પ્રમાણ-જેમ ગાય જેવો રોઝ છે એમ ઉપમાથી જાણે, ૪ પ્રત્યક્ષ પ્રમાણ-નજરે દેખીને જાણે. • ચાર ઉપમા-૧ અસતિ વસ્તુને સતિ ઉપમા, ૨ સતિ વસ્તુને અસતિની ઉપમા, ૩ સતિ વસ્તુને સતિની ઉપમા ૪ અસતિ વસ્તુને અસતિની ઉપમા. • જીવને કર્મસંયોગ-૧ દ્રવ્ય સંયોગ-જે દ્રવ્યથી જીવ કર્મબાંધે તે દ્રવ્યથી જ કર્મ ભોગવે, ૨ ક્ષેત્ર સંયોગ-જે ક્ષેત્રે જીવ કર્મ બાંધે, તે ક્ષેત્રથીજ કર્મ ભોગવે, ૩ કાલ સંયોગ-જે કાળે કર્મ બાંધે તેજ કાળે ન ૨૯ ) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કર્મ ભોગવે, ૪ ભાવસંયોગ-જેવા પ્રમાણથી કર્મ બાંધે તેવાજ પ્રમાણથી કર્મ ભોગવે. • નિર્જરા ચાર પ્રકારની-૧ ઘણી વેદના અલ્પ નિર્જરા સાતમી નરકના જીવને, ૨ અલ્પ વેદના મહાનિર્જરા સામાન્ય સાધુને, ૩ મહાવેદના મહાનિર્જરા પડિમાધારી સાધુને, ૪ અલ્પ વેદના અલ્પ નિર્જરા-પાંચ અનુત્તર વિમાનના દેવોને. • અવધિજ્ઞાન ઉપજે-૧ ભગવંતે કહ્યા પ્રમાણે પરિસહ સહન કરવાથી અવધિજ્ઞાન ઉપજે, ર બાર કુળની ગોચરી નિઃસ્પૃહપણે કરે તો અવધિજ્ઞાન ઉપજે, ૩ ચાર વિકથા ત્યાગ કરે તો અવધિજ્ઞાન ઉપજે, ૪ રાત્રિએ ધર્મજાગરણ કરે તો અવધિજ્ઞાન ઉપજે. • અવધિજ્ઞઆન ન ઉપજે-ભગવંતે કહ્યા પ્રમાણે પરિષહ સહન ન કરે તો અવધિજ્ઞાન ન ઉપજે, ૨ બાર કુળની ગોચરી નિઃસ્પૃહપણે ન કરે તો અવધિજ્ઞાન ન ઉપજે, ૩ ચાર વિકથા ત્યાગ ન કરે તો અવધિજ્ઞાન ન ઉપજે, ૪ રાત્રિયે. ધર્મજાગરણ ન કરે તો અવધિજ્ઞાન ન ઉપજે. • ચાર ને જીતવા બહુજ કઠણ-૧ વ્રતોમાં બ્રહ્મચર્ય પાળવું બહુજ કઠણ ૨ આઠ કર્મમાં મોહનીયને જીતવું બહુજ કઠણ, ૩ પાંચ ઇંદ્રિયમાં રસેંદ્રિય જીતવી બહુજ કઠણ, ૪ ત્રણયોગમાં મનયોગ જીતવો બહુજ કઠણ. • ચાર પામવા બહુજ દુર્લભ-૧ પાંચ જ્ઞાનમાંકેવળજ્ઞાન પામવું બહુજ દુર્લભ છે, ર છે વેશ્યામાં શુકલેશ્યા પામવી મહાદુર્લભ છે, ૩ ચાર ધ્યાનમાં ધર્મધ્યાન શુકલ ધ્યાન પામવું મહાદુર્લભ છે, ૪ યુવાન અવસ્થામાં શીયલપાળવું મહાદુર્લભ છે. • ચાર મહા દુર્લભ છે-૧ લઘુવયમાં શીયળ પાલવું મુશીબત છે, M૩૦ - 30. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૨ વિદ્યમાન ભોગોનો ત્યાગ કરી દીક્ષા લેવી દુર્લભ છે,૩ મોટા પુરૂષોને ક્ષમા કરવી મુશીબત છે, ૪ કૃપણને દાન આપવું મુશીબત છે. ચાર ઠેકાણે કષાયો વસે છે-૧ કપાળે કોધનો વાસો છે, ૨ ડોકે માનનો વાસો છે, ૩ હૃદયે માયાનો વાસો છે, ૪ સર્વ અંગે લોભનો વાસો છે. બુદ્ધિની ચાર વાત-૧ જાગતાં ચો૨ નાસે, ૨ ક્ષમા કરતાં કલેશ નાસે, ૩ ઉદ્યમ કરતાં દારિદ્રય નાસે, ૪ ભગવાનની વાણી સાંભળતાં પાપ નાસે. પ્રતિબંધ-૧ દ્રવ્ય પ્રતિબંધ-તે શિષ્ય વસ્ત્ર પાત્ર વિગેરેનો પ્રતિબંધ, ૨ ક્ષેત્રે પ્રતિબંધ-તે ગામ નગર સ્થાનનો પ્રતિબંધ, ૩ કાળ પ્રતિબંધ-તે સમય આવલિ મુહુર્ત વિગેરેનો પ્રતિબંધ, ૪ ભાવ પ્રતિબંધ-તે રાગ દ્વેષ કષાયનો પ્રતિબંધ. સુખ દુઃખ વેદવું-૧ સુખદુઃખ જાણે ને વેદે તે ચારે ગતિના જીવ, ૨ એક જાણે પણ વેદે નહિ-તે સિદ્ધના જીવ, ૩ એક વેદે પણ જાણે નહિ અસંન્નિ, ૪ એક જાણે નહિ ને વેદે નહિ અજીવ દ્રવ્ય પુરૂષ-૧ એક પોતે પરિસહ જીતે પણ બીજાને જીતાવે નહિજીનકલ્પી, ૨ એક બીજાને પરિસહ જીતાવે પણ પોતે જીતે નહિકંડરિક, ૩ એક પોતે પરિસહ જીતે ને બીજાને જીતાવે, ૪ એક પોતે જીતે નહિ અને બીજાને જીતાવે નહિ. પુરૂષ-એક પોતાના ને પરના કર્મનો અંત કરાવે છેઆદિશ્વરજી, ૨ એક પોતાના ફર્મનો અંત કરે છે પણ બીજાનો નહિ પડિમાધારી, ૩ એક પરના કર્મનો અંત કરે પણ પોતાના કર્મનો અંત ન કરે-પડવાઇ સભ્યષ્ટિ, ૪ એક પોતાના ને પરના કર્મનો અંત ૩૧ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ન કરાવે પાંચમા આરાના ભગવાનની આજ્ઞાવિરાધક સાધુ. • આચાર્ય-૧ અંદરના તથા બહારના પરિસહ સહે-દેશ થકી તથા સર્વથકી આરાધક, ર એક અંદરના પરિસહ જીતે પણ બાહિરના સહન કરે નહિ તે દેશથકી વિરાધક અને સર્વથકી આરાધક, ૩ એક બાહિરના પરિસહ સહે ને અંદરના ન રહે તે દેશથકી આરાધકને સર્વથકી વિરાધક ૪ એક અંદર તથા બાહીરના પરિસહ ન જીતે તે દેશથકી તથા સર્વથકી વિરાધક. • સ્વલ્પ-૧ રત્નની ખાણો સ્વલ્પ, ર સત્યપુરૂષો સ્વલ્પ, ૩ કપૂરવાસિત શંખ સ્વલ્પ, ૪ સૂર પ્રમાણે ઉપદેશ આપનારા સ્વલ્પ. • કાળ-૧ ચરકાળ, ૨ નિમિત્તકાળ, ૩ મરણકાળ, ૪ અદ્ધા સમય કાળ. • પુરૂષો થોડા-૧ પરના દુઃખે દુઃખી થોડા, ૨ પરનો ઉપકાર કરનારા થોડા, ૩ ગુણગ્રાહી લોકો થોડા ૪ નિધન પર સ્નેહ રાખનારા થોડા. • ઘણા પુરૂષો- ૧ પૂર્વદિશામાં ભોગી ઘણા, ર પશ્ચિમદિશામાં શોકી ઘણા, ૩ ઉત્તરદિશામાં યોગી ઘણા, ૪ દક્ષિણદિશામાં રોગી ઘણા. • દેવતા દુઃખ આપે-૧ હાસ્યના કારણથી, ૨ ટ્રેષના કારણથી ૩ ભયના કારણથી ૪, પરીક્ષાના કારણથી. • આહારની ઇચ્છાના કારણ-૧ ઉણોદરીથી, ૨ સુધાલાગ્યાથી, ૩ આહારની વાત સાંભળવાથી, ૪ વારંવાર આહારની વાત સાંભળવાથી. • વિષય અભિલાષા થાય-૧ ઘણા લોહીમાંસની પુષ્ટિ, ર ઘણા M૩૨) ૩૨. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મોહનીય કર્મથી ૩ વિષયની વાત સાંભળવાથી, ૪ રાગ રંગ સાંભળવાથી. • પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય-૧ ઘણું ધન મેળવવાથી ૨ પરિગ્રહના મોહથી, ૩ પરિગ્રહની વાત સાંભળવાથી, ૪ વારંવાર પરિગ્રહ સંભાળવાથી. • ગળણા-૧ પૃથ્વીનું ગળણું ઇર્યાસમિતિ, ૨ મનનું ગળણું શુભ ધ્યાન, ૩ વચનનું ગળણું નિર્દોષી ભાષા, ૪ સંસારનું ગળણું જાડું લુગડું. • આચાર્ય-૧ પોતે ભણે બીજાને ભણાવે, ર પોતે ભણે બીજાને ન ભણાવે, ૩ બીજાને ભણાવે પોતે ન ભણે, ૪ પોતે ન ભણે બીજાને ન ભણાવે. • સાધુ-૧ એક પોતાનું ભરણ પોષણ કરે બીજાનું ન કરે જીન કલ્પી, ૨ એક બીજાનું ભરણ પોષણ કરે પોતાનું નહિ પરમ ઉપકારી સાધુ, ૩ એક પોતાનું તથા પરનું બન્નેનું ભરણ પોષણ કરે સામાન્ય સાધુ, ૪ એક પોતાનું તથા પરનુ ભરણ પોષણ ન કરે દરિદ્રિ સાધુ. • દુઃખ શય્યા-૧ ઉંચી નીચી જગ્યામાં સુવાથી દુખ ઉપજે તે દ્રવ્ય દુઃખ શવ્યા, સંયમમાં દોષ લગાવે, ભગવંતની વાણીના ઉપર શંકા કરે, મનના પ્રણામ ઉંચા નીચા રાખે તે પહેલી દુઃખ શય્યા, ૨ પોતાને પ્રાપ્ત થયેલ વસ્તુમાં શંકા ન કરે, પરાઈ આશા રાખે, તે બીજી દુઃખ શપ્યા, ૩ દેવ મનુષ્યના ભોગની વાંછા કરે તે ત્રીજી દુઃખ શય્યા, ૪ નાવું ધોવું મેલ વિગેરેને નહિ સહન કરી શકે, તે ચોથી દુ:ખ શચ્યા. • દિક્ષા ન દેવી-૧ રોગી ને, ર વિગયના લોલુપીને, ૩ ક્રોધીને, ૪ માયાવીને ( 33 For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • દેવ જણાય-૧ આંખનુ મટકું નહિ મારવાથી, ર પડછાયો નહિ પડવાથી, ૩ પુષ્પ માળા નહિ કરમાવાથી, ૪ જમીનથી ચાર આંગળ ઉંચે હોવાથી. • ધર્મ-૧ દાન ધર્મ-ધન્નો શાલીભદ્ર અસંખ્ય ઋદ્ધિના ભોગી થયા, ૨ શીયલધર્મ-સુદર્શન શેઠ કલાવતી આદિ, ૩ તપ ધર્મદ્રઢપ્રહારી ઢંઢણઆદિ ઋષીઓ મોક્ષે ગયા, ૪ ભાવ ધર્મપ્રસન્નચંદ્રરાજર્ષિ, ઇલાચિકુમાર, કપિલóદકના શિષ્ય, ભરત મરૂદેવાદિક. • અનુષ્ઠાન-૧ પ્રીતિ અનુષ્ઠાન, ૨ ભક્તિ અનુષ્ઠાન, ૩ વચન અનુષ્ઠાન, ૪ અસંગ અનુષ્ઠાન. ક્રિયાના દૂષણો-૧ દગ્ધ ક્રિયા ૨ શૂન્ય ક્રિયા, ૩ અવિધિ ક્રિયા ૪ અતિપ્રવર્તિ ક્રિયા. • ભરત મહારાજાએ બનાવેલા ચાર વેદ-૧ સંસાર દર્શન વેદ ૨ સંસ્થાપન પરામર્શ વેદ, ૩ તત્વાવબોધ વેદ, ૪ વિદ્યાપ્રબોધ વેદ. • ગૌતમ-૧ ઇંદ્રભૂતિ-ગૌતમ ગણધર શ્રી મહાવીરસ્વામી મહારાજના શિષ્ય, ૨ ગૌતમ બુધ-તે બૌદ્ધમત બૌદ્ધધર્મના ચલાવનાર જુદા છે, ૩ ગૌતમઋષિ તે વૈદિકમતમાં જુદા થયેલા છે, ૪ ગૌતમતે તૈયાયિક મતમાં જુદા થયેલ છે. • મૂર્ખા-૧ રોગી છતાં પણ ખાવાનો લોલુપી હોય છે તે મૂર્ખ કહેવાય છે ર ઉધરસનો રોગ છતાં પણ ચોરી કરવાની ટેવવાળો જે હોય છે તે મૂર્ખ કહેવાય છે, ૩ નિદ્રાળુ છતાં પણ પરસ્ત્રીને ઘરે જઈ તેને સેવન કરે તે મૂર્ખ કહેવાય છે ૪ ધનાઢય છતાં પણ કલેશ કરનારો મૂર્ખ કહેવાય છે. • પુરૂષા-૧ પુરૂષ જાત-શીલવંત, શ્રતવંત, ઉપરત, (૩૪) , ૩૪ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અવિજ્ઞાતધર્મ, તેને હે ગૌતમ ! મેં દેશ આરાધક કહેલો છે, જે પુરૂષ જાત-શ્રુતવંત, અસીલવંત, અનુચરિત, વિજ્ઞાતધર્મ તેને દેશ વિરાધક કહેલો છે, ૩ પુરૂષ જાત-શ્રુતવંત, શીલવંત, ઉપરત, વિજ્ઞાતધર્મ, તેને સર્વ આરાધક કહેલો છે, ૪ પુરૂષ જાત-અશીલવંત અશ્રુતવંત, અનુપરત, અવિજ્ઞાતધર્મ, તેને સર્વ વિરાધક કહેલો છે. • કથા-૧ પંડિતોથી હેતુ દ્રષ્ટાંતો સ્યાદ્વાદધ્વનિ યુક્ત, પોતાનો મત જે સ્થાપન કરાય છે તે આક્ષેપણી કથા, ૨ પૂર્વાપર વિરોધતાને ધારણ કરનારા, એવા મિથ્યાદ્રષ્ટિયોના મતને સજ્જનો નિવારણ કરે તે વિક્ષેપણી કથા, ૩ શ્રેયના શ્રવણમાત્ર કરવાથી, ભવ્ય જીવોને મોક્ષની અભિલાષા થાય તેને વિદ્વાનોએ-સંવેગની કથા કહેલી છે. ૪ જેને વિષે સંસારના ભોગ, અંગ, સ્થિતિ લક્ષણનું, વૈરાગ્યના કારણભૂત, જે વર્ણન કરાય છે, તેને નિર્વેદની કથા કહેલી છે. • ભાવના-૧ કોઈપણ પાપકરો નહિ કોઈપણ દુઃખી થાઓ નહિ, આખું જગત પાપ અને દુઃખથી મુકત થાઓ, એવી જે ભાવના હોય છે તે મૈત્રી ભાવના કહેવાય છે, ૨ સમગ્ર દોષોનો ત્યાગ કરી, વસ્તુતત્વને જોનારા જીવોના ગુણોને વિષે જે પક્ષપાત કરવો, તે પ્રમોદ ભાવના કહેવાય છે, ૩ દીન, હીન, દુઃખી ભયાકુલ, જીવિતવ્યની યાચના કરનારને, સુખ ઉત્પન્ન કરવાનો ઉપાય કરવો તે કારૂણ્ય ભાવના કહેવાય છે, ૪ પાપી ક્રૂર નિઃશંકપણે દેવગુરૂ ધર્મનો નિંદક, અને જેપોતાની પ્રશંસા કરતો હોય તેને વિષે ઉપેક્ષા બુદ્ધિ રાખવી, તે માધ્યસ્થ ભાવના કહેવાય છે. • કામ ફલીભૂત થાય છે-૧ ઉત્તમને નમસ્કાર કરવાથી, કામ ફતેહ થાય છે, ર બલવંતના સાથે ભેદ કરવાથી કામ ફતેહ થાય છે, ૩ નીચને કાંઈક આપવાથી કામ ફતેહ થાય છે, ૪ બરાબરીયા M૩૫ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સાથે પરાક્રમ કરવાથી કામ ફત્તેહ થાય છે. • તે ચારોના ઉપર ચાર દ્રષ્ટાંતો-૧ એક વખત એક મોલા હાથીને ખાવાની એક શીયાલને ઘણા દિવસથી ભાવના હતી. તેવામાં ત્યાં સિંહ આવ્યો તેને શીયાલે વિવેકથી, તેમજ ભક્તિથી, કહ્યું કે – આ મડદું તમારે ખાવા લાયક નથી, કારણ કે, તેને બીજાએ મારેલ છે. તે સાંભળી સિંહ ત્યાંથી ચાલ્યો ગયો. એવી રીતે સિંહ ઉત્તમ હતો, તેની સાથે શીયાલે વિવેક અને ભક્તિથી પોતાનું કામ ફત્તેહ કર્યું. ૨ એવામાં વળી પાછો ત્યાં વાઘ આવ્યો, તેને શીયાલે કહ્યું કે, આ હાથીને મારીને સિંહ ન્હાવા ગયેલો છે અને આને સાચવવા માટે મને રખવાળ તરીકે ઇંડાં રાખેલ છે, આવી રીતે કહેવાથી વાઘ ગયો, એવી રીતે શીયાલે બલવંત સાથે ભેદ કરીને, પોતાનું કામ ફત્તેહ કર્યું, ૩ ત્યાર બાદ ત્યાં ચિત્તો આવ્યો તેને શીયાલે કહ્યું કે આ વાઘનું ભક્ષ્ય છે, માટે થોડું તમે લ્યો, અને થોડું મને આપો. એમ કહીને થોડું તેને આપીને અને થોડું પોતે લઈને ચિત્તાને જાતો કર્યો. એવી રીતે નીચને કાંઇક આપીને શીયાલે પોતાનું કામ ફત્તેહ કર્યું, ૪ ત્યારબાદ ત્યાં શીયાલિયા આવ્યા તેઓને શીયાલિયાયે એવું પરાક્રમ બતાવ્યું કે, તેઓ તેનાથી ભયભીત થઈને શીઘ્રતાથી ત્યાંથી ચાલ્યા ગયા. એવી રીતે જે સમાન હતા, તેઓને શીયાલીયાએ પોતાનું પરાક્રમ દેખાડી ત્યાંથી હાંકી કાઢીને પોતાનું કામ ફત્તેહ કર્યું શ્રાવકસાધુ ચૌભંગી-૧ કેટલાક હિતકારી, પણ પરલોક હિતકારી નહિ, ૨ કેટલાક શ્રાવક પરલોક હિતકારી, પણ ઇહલોક હિતકારી નહિ, ૩ કેટલાક શ્રાવક ઈહલોક હિતકારી, તથા પરલોક હિતકારી, ૪ કેટલાક શ્રાવક ઈહલોક હિતકારી નહિ તેમજ પરલોક હિતકારી નહિ. M૩૬) For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧ જે શ્રાવક સાધુને ભકત પાન વસ્તુ વસ્ત્ર પાત્રાદિક આપે છે પણ શિથિલતાને ધારણ કરનારા સાધુને સારણા ન કરે, તે ઈહલોક હિતકારી કહેવાય, પણ પરલોક હિતકારી કહેવાય નહિ. ૨ જે શ્રાવક સંયમને વિષે પ્રમાદ કરનારને સારણા કરે છે, પણ ભક્ત, પાન, વસ્ત્ર, પાત્રાદિક આપતો નથી, તે પરલોક હિતકારી કહેવાય, પણ ઇહલોક હિતકારી કહેવાય નહિ, ૩ જે શ્રાવક સાધુને ભકત, પાન, વસ્ત્ર, પાત્રાદિક, પણ આપે છે તેમજ તેને સારણા પણ કરે છે, તે ઇહલોકે પણ હિતકારી, અને પરલોકે પણ હિતકારી ગણાય છે, ૪ જે શ્રાવક, સાધુને ભકત, પાન, વસ્ત્ર, પાત્રાદિક પણ આપે નહિ તેમજ સારણા, પણ કરે નહિ, તે ઈહલોકે પણ હિતકારી ન કહેવાય તેમજ પરલોકે પણ હિતકારી ગણાય નહિ. • કાલ વિભાગ-૧ દેવકુરૂ, ઉત્તરકુરૂને વિષે સર્વદા સુષમસુષમા કાળ, ૨ હરિવર્ષ રમ્યફ ને વિષે સર્વદા સુષમા કાળ, ૩ હિમવંત હૈરવંતને વિષે સર્વદા સુષમદુષમા કાળ ૪ વિદેહક્ષેત્રને વિષે, તથા છપ્પન અંતરપિને વિષે સર્વદા દુષમસુષમા કાળ. • હિંસા-૧ આકુટ્ટી હિસાતે ભડથાદિક કરવાતે, ૨ દિિહંસા, તેચડસથી ગાડી ઘોડા દોડાવવા તે, ૩ કલ્પહિંસા, તે વિષય સેવન માટે, ગોળી માજમ વિગેરે ખાવી તે, ૪ પ્રમાદ હિંસા, તે પ્રમાદથી હિંસા કરવીતે. 39 For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પાંચ પ્રકાર, • નિગ્રંથ-૧ પુલાક, ૨ બકુશ, ૩ કુશીલ, ૪ નિગ્રંથ, પ સ્નાતક. • અભિગમ-૧ સચિત્તયાગ, ૨ અચિત્ત અત્યાગ ૩ એક સાડી ઉત્તરાસંગકરણ ૪ ચક્ષુસ્પર્શે અંજલીકરણ ૫ મનોવૃત્તિ એકત્ર કરણે. • મેરૂ-૧ સુદર્શન જંબુદ્વિપમાં, ર વિજય ઘાતકી ખંડમાં ૩ અછલ પુષ્કરાર્ધમાં, ૪ મંદિર ઘાતકીખંડે ૫ વિદ્યુમ્માલી પુષ્કરાઈમાં. • શીવમતે પર્વ-૧ પૂર્ણિમા, ૨ અમાવાસ્યા, ૩ વ્યતીપાત, ૪ વૈધૃત, ૫ સંક્રાંતિ દિન. • જિનમતેપર્વ-૧ અષ્ટમી, ૨ ચતુર્દશી, ૩ પૂર્ણિમા, ૪ અમાવાસ્યા, પકલ્યાણકની તિથિયો. ૦ શરીર-૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કાર્પણ. • ચારિત્ર-૧ સામાયિક, ૨ છેદોપસ્થાપનિય ૩ પરિહાર વિશુદ્ધિ, ૪ સૂક્ષ્મ સંપરાય, પ યથાખ્યાત. છેરાજ્યાભિષેક સમયે દિવ્ય-૧ છત્ર, ર ચામર, ૩ પૂર્ણકલશ ૪ હસ્તિ, ૫ અશ્વ. 8 અપારણે પાંચ દિવ્ય-૧ સુવર્ણવૃષ્ટિ, ૨ ગંધોદક કુસુમવૃષ્ટિ, ૩ સુગંધવાસક્ષેપ, ૪ દેવદુંદુભિ, અહોદાને અહોદાનં. • કામદેવના બાણ-૧ દ્રષ્ટિ, ૨ દ્રષ્ટિપ્રસર, ૩ પ્રસરેણરતી, ૪ રતીથી સર્ભાવ, પ સભાવથી સ્નેહ, પુન-૧ ઉન્માદ, ૨ શોષણ, ૩ તાપન, ૪ તાડન, ૫ મોહન. ધાત્રી-૧ મજ્જન, ર મંડન, ૩ ક્રીડાકારક, ૪ અંકધાત્રિ, ૫ સ્તન્ય પાન વા બાલ સખી. ૩૮ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • પ્રભુત્વપણું-૧ નાગરિક, ૨ દંભ, ૩ દર્શન, ૪ ઇંદ્રિય ૫ માન પ્રભુત્વ. • મહોત્સવો-૧ ધર્મ મહોત્સવ, ૨ દ્રવ્ય મહોત્સવ, ૩ કામ મહોત્સવ, ૪ પર્વ મહોત્સવ, પ મોક્ષ મહોત્સવ. • રાજ્યપાલન-૧ વકત્રીત્વ, ૨ આગામિકતું, ૩ શાસ્ત્ર સંસ્કાર, ૪ પ્રૌઢતા, ૫ સારસ્વત, • નમસ્કાર-૧ ભોજન, ૨ શયને, ૩ જાગરણે, ૪ ચાલતે, ૫ ભયવ્યસને સર્વ કાર્યોનો વિષે. • મિથ્યાત્વ : ૧ અભિગ્રહિક, ૨ અનભિગ્રહિક, ૩ અભિનિવેશિક, ૪ સંશયિક, ૫ અનાભોગિક ૧ મારોજ મત રૂડો બીજાનો કાંઈ નહિ એ આપણા મતનો કદાગ્રહને અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ મિથ્યાશાસ્ત્ર ભણનારા બ્રાહ્મણની પેઠે સર્વ ધર્મ ભલા સર્વ દર્શન સારા ઇત્યાદિક બધા ધર્મને વખાણે તે અનભિગ્રહિક મિથ્યાત્વ. ૩ મધ્યસ્થમાની મિથ્યાત્વી ગોપાલાદિકની પેઠે અહંકાર કરી કાંઈક પોતાનો મત થાપે કાંઈક જિનમત થાપે ગોખા માહિલ જમાલિ નિન્દવના પેઠે તે અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ જે પરમેશ્વરના બોલેલા વચન ઉપર સંદેહ કરે, સાચી ખોટી વસ્તુનો નિશ્ચય ન જાણે, સાચા જીવાદિક પદાર્થને વિષે સંદેહ આણે, સાચો જૂઠો ન જાણે તે સંશય મિથ્યાત્વ, ૫ એકેંદ્રિય પ્રમુખ સમગ્ર જીવોને અચેતન અજ્ઞાન સર્વકાલ લગે કહેવું તે અનાભોગિક મિથ્યાત્વ. • આચાર-૧ જ્ઞાનાચાર, દર્શનાચાર, ૩ ચારિત્રાચાર, ૪ તપાચાર, ૫ વીર્યાચાર. [૩૯] ૩૯ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • જીવ કર્મબાંધ : ૧ આઠમદ કરવાથી, ૨ વિષય સેવનથી, ૩ કષાયમોહનીયથી, ૪ નિંદા કરવાથી, ૫ ચાર પ્રકારની વિકથા કરવાથી. • સમકિતના લક્ષણો ઃ ૧ સમ, ૨ સંવેગ, ૩ નિર્વેદ, ૪ અનુકંપા, પ આસ્તિકયતા. • સમકિતના અતિચાર : ૧ સમકિત ઉપર શંકા કરે, રે બીજા ધર્મની વાંછા કરે, ૩ ફળ પ્રત્યે સંદેહ લાવે, ૪ પરદર્શનના ધર્મની વાંછા કરે, ૫ પરદર્શનનો સંસવન પરિચય કરે. • સમકિતના દુષણ : ૧ પ્રથમ મિથ્યાત્વીને બોલાવે, ૨ વારંવાર તેના સામું જોવે, ૩ તેને પહોંચાડવા જાય, ૪ વિના પ્રયોજને તેને સ્થાનકે જાય, પ વિના પ્રયોજને વારંવાર તેને સ્થાનકે જાય. • સમકિતના ભૂષણ : ૧ ધર્મને વિષે ચતુરાઈ રાખે, ર જૈનશાસન દીપાવે, ૩ સારા સાધુની સેવા કરે, ૪ ધર્મ થકી ચલાયમાન થતાને સ્થિર કરે, ૫ સાધુ સાધર્મિકોની વૈયાવચ્ચકરે. • ભગવાનના સમવસરણમાં સમ્યગદષ્ટિ પાંચ અભિગમ સાચવે-૧ સચિત્ત દ્રવ્ય દૂર કરે, ૨ અચિત્ત દ્રવ્ય પાસે રાખે, ૩ એક પટ વસ્ત્ર મુખના આડું રાખે, ૪ બન્ને હાથ જોડે, ૫ દ્રષ્ટિ સન્મુખ રાખે. • પાંચ અભિગમ રાજા સાચવે-૧ છત્ર, ૨ ચામર, ૩ મુકુટ, ૪ કુલની માળા, ૫ મુખમાંથી તાંબૂળ દૂર કરે. • ધાવ માતા-૧ ખોળામાં બેસાડનારી, ૨ સ્નાન મજ્જન કરાવનારી, ૩ વસ્ત્રાલંકાર પહેરાવનારી, ૪ સ્તન્યપાન કરાવનારી, પ રમાડના રી , • નિદ્રા ત્યાગ થાય-૧ સુખે કરીને, ૨ દુઃખે કરીને, ૩ સ્વમ ૪૦. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ દેખીને, ૪ નિદ્રાક્ષય થયે, ૫ ક્ષુધા લાગવાથી. • પડિક્કમણાં-૧ મિથ્યાત્વને ત્યાગ કરી પાપનું પડિક્કમણું, ૨ અવિરતિનું પડિક્કમણું, ૩ કષાયનું પડિક્કમણું, ૪ પ્રમાદનું પડિકમણું, ૫ અશુભયોગનું પડિક્કમણું. • જીવ ધર્મ ન પામે-૧ અહંકારથી, ૨ ક્રોધથી, ૩ રોગથી, ૪ પ્રમાદથી, ૫ આળસથી. • ધર્મની પરીક્ષા-૧ ધર્મની ઉત્પત્તિ કયાં? સત્ય વચન બોલે ત્યાં, ૨ ધર્મની સ્થાપના કયાં ? જ્યાં ક્ષમા હોય ત્યાં, ૩ ધર્મની વૃદ્ધિ કયાં ? તપ કરે દાન આપે ત્યાં, ૪ ધર્મની પુષ્ટિ કયાં ? ઉપસર્ગ આભે ચડતા પરિણામ રાખે ત્યાં, ૫ ધર્મનો વિનાશ કયાં ? ક્રોધ માન માયા લોભ જોર કરે ત્યાં. મિથ્યાત્વ : ૧ લૌકિકમિથ્યાત્વ ગોગા ક્ષેત્રપાલાદિકનીઈહલોકાર્પે માનતા કરે, તેને પૂજે માને સંસારના સર્વ કાર્ય કરે તે લૌકિકમિથ્યાત્વ, ર લોકોત્તર મિથ્યાત્વ-તે દેવગુરૂ ધર્મને માનતા પૂર્વક સેવે, ૩ કુપ્રવચનીક મિથ્યાત્વ-તે યોગી સન્યાસી ઇત્યાદિક કુતીથિયોનો માર્ગ સેવે, તે કુપ્રવચનીક મિથ્યાત્વ, ૪ ઉણપસ્થિ મિથ્યાત્વ તે ભગવંતની પ્રરૂપણાથકી ઓછી પ્રરૂપણા કરે તે, ૫ અતિસ્કિત મિથ્યાત્વ ભગવંતની પ્રરૂપણા કરતાં વધારે પ્રરૂપણા કરે • મિથ્યાત્વ : ૧ વિપરિત મિથ્યાત્વ-ભગવંતનો માર્ગ વિપરિત હીન કહે, ૨ અક્રિય મિથ્યાત્વ ક્રિયા સારી માને નહિ સર્વ વસ્તુનું નાસ્તિકપણું હોય, ૩ અજાણ મિથ્યાત્વ-તે સર્વભાવ ઉલટાપણાથી જાણે, ૪ અવિનય મિથ્યાત્વ-તે ગુણવંતનો અવિનય કરે, ૫ આશાતના મિથ્યાત્વ તે જ્ઞાન દર્શન ચારિત્રની આશાતના કરે. ૪૧ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • પાંચ સાધુ વંદન કરવા લાયક નહિ : ૧ પોતાની સ્વેચ્છાએ ચાલનાર, ૨ સંયમ વિષેદોષ લગાડનાર, ૩ ગૃહસ્થનો પરિચય કરે તે, ૪ સંયમને પાછળ મૂકનાર, ૨ ખરાબ આચાર સેવનાર. • ચોમાસામાં પાંચ કારણે વિહાર થાય : ૧ ભયથી, ૨ દુકાળથી, ૩ રાજય ભયથી, ૪ પાણી આવવાથી કરીને પાણી ફરી વળ્યા પહેલાથી, ૫. અનાર્ય પરિસહ કરે તેથી ચોમાસામાં પાંચ કારણે વિહાર કરે તો બાદ નહિ : ૧ જ્ઞાન ભણવા માટે, ૨ દર્શન શુદ્ધિ માટે, ૩ ચારિત્ર રક્ષણ માટે, ૪ આચાર્યની વૈયાવચ્ચ માટે, ૫ આચાર્યના કાન કરવાથી સાધુ સમુદાયની સારવાર માટે. પાંચ ઇંદ્રિયોના આકાર બાહિરના તો અનેક પ્રકાર જાણવા પણ અંદરના : ૧ શ્રોતેંદ્રિયનો આકાર-કદંબના ફુલ જેવો, ૨ ચક્ષુઇંદ્રિયનો આકાર મસુરની દાળ સરખો, ૪ ધાણંદ્રિયનો આકાર-અતિમુકતક પુષ્પ જેવો, ૪ રસેંદ્રિયનો આકાર-ક્ષરમ જેવો, ૫ સ્પર્શેન્દિયનો આકાર-નાના પ્રકારનો. • પાંચ પ્રકારના રજોહરણ-૧ ઉનનો, ૨ ઉંટની ઉનનો, ૩ મુંજનો, ૪ તૃણનો, ૫ છાલનો. • પાંચ પ્રકારના વસ્ત્રો : ૧ ઉનનું, ર પાટનું, ૩ કપાસનું ૪ શણનું, ૫ આકડાના રૂનું. • પાંચની સાથે આહાર પાણી છોડી દેવો : ૧ આકાર્ય કરી આલોવે નહિ, ૨ પ્રાયશ્ચિત લે નહિ, ૩ પ્રાયશ્ચિત લઇને રાખી મૂકે, ૪ પ્રાયશ્ચિત પુરૂ કરી આપે નહિ, ૫ ગુરૂથી ઉપરવટ ચાલે. • એક સાધું એક સાધ્વી સાથે રહે : ૧ દુષ્કાળમાં માર્ગમાં અટવી આવવાથી એકાદ બે રાત્રી રહે તો વાંધો નહિ, ૨ નગરમાં સ્થાનક M૪૨) રૂ ૪૨ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ નહિ મળવાથી તેમાં રહે તો વાંધો નહિ, ૩ વિહાર કરતાં સૂર્ય આથમી ગયો હોય તો નાગકુમાર જક્ષ વિગેરેના મંદિરમાં ભેગા રહે તો વાંધો નહિ, ૪ સાધુ સાધ્વી વિહાર કરતાં ચોર વસ્ત્ર પાત્ર ખેંચી લે તો ભેગા રહેવામાં વાંધો નહિ, ૫ અનાર્ય પુરૂષ ઉપસર્ગ કરે તો શીયલ રાખવાને માટે ભેગા રહે તો હરકત નહિ. • પાંચ કારણે સાધુ સાધ્વીની સંભાળ કરે તો હરકત નહિ : ૧ સંયમથી પડેલા મનવાળાને સ્થિર કરવા સારૂ સંભાળ કરે, ૨ અત્યંત રોગથી પીડિત હોય તેને સ્થિર કરવા સારૂ સંભાળ કરે, ૩ વાયુના રોગથી પરવશ હોય તો સ્થિર કરવા સંભાળ કરે, ૪ યક્ષના પરવશપણામાં પડી હોય તો સ્થિર કરવા સારૂં સંભાળ કરે, ૫ પુત્ર તથા તેની માતાએ સંયમ લીધેલ હોય તેની સારવાર કરે. • પાંચ કારણે સાધ્વીનો સંઘો કરે તો ભગવાનની આજ્ઞાને અતિક્રમણ ન કરે : ૧ હાથી સુંઢમાં ઘાલી સાધ્વીને લઈ જતો હોય તો પકડી રાખવાથી, ૨ ખાડમાં પડી જતી હોય તો પકડી રાખવાથી, ૩ પાણિમાં ડુબતી હોય તો પકડી રાખવાથી, ૪ ભ્રમરી આવતી હોય તો પકડી રાખવાથી, ૫ ચકી આવતી હોય ને પડતી હોય તો પકડી રાખવાથી. • પાંચ પ્રકારના પ્રાયશ્ચિત : ૧ ગુરૂ માસ તે ત્રીસ દિવસનું, ૨ લઘુમાસ તે સત્તાવીશ દિવસનું, ૩ ગુરૂચૌમાસ-તે ત્રીસ દિવસનો માસગણીને ચાર માસનું, ૪ લઘુચૌમાસ-તે સત્તાવીશ દિવસનો માસ ગણીને ચાર માસનું, ૫ આરોપણા તે ફરીને પંચ મહાવ્રત ઉચરે. • પાંચ પ્રકારની આરોપણા - ૧ પઠવિયા- તે ઘણા પ્રાયશ્ચિત્ત માથે આવેલા છે, ૨ ઠવિયા-તે ઘણામાંથી પ્રથમનું પ્રાયશ્ચિત લે તે, ૩ કસિયા-તે જેટલા પ્રાયશ્ચિત ગુરૂ આપે તેને અખંડ પણે પાળે, ૪ ૪૩. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અકસિણા તે ગુરૂએ આપેલપ્રાયશ્ચિત સર્વને ખંડન કરી પૂરો પાડે, ૫ હડાહડા તે તુરતનો દંડ તુરત પ્રાયશ્ચિત. • પાંચ પ્રકારના માગણ-૧ રાંક દીન દયામણા વચને કરી માગે અને જમણ વખતે આવે તે અતિથિ માગણ, ર કૃપણ ધન ખાય પણ ખર્ચ નહિ તે વિનીપક, ૩ બ્રાહ્મણ માગણ, ૪ કુતરાની પેઠે જુમ જુમી રહીને માગે તે, ૫ શ્રમણ ગુણ રહિત વિનીપક. • પાંચ પ્રકારના માછલા-૧ પાણીના સામો ચાલે, ૨ પાણીના ઉપર ચાલે, ૩ પાણીના પડખે ચાલે, ૪ પાણીના વચ્ચે ચાલે, પ સર્વ પાણીમાં ચાલે. • તે દ્રષ્ટાંતે સાધુ ગોચરી પાંચ પ્રકારે કરે : ૧ સન્મુખ ગોચરી, ર સ્થાનકની પૂંઠથી, ૩ છેડેથી ૪, મધ્ય વચ્ચેથી પ અનુક્રમે સઘળા ઘેરથી. • પાંચ પ્રકારના મૂર્ખ: ૧ પોતે બોલે ને પોતે હસે તે, ૨ માર્ગમાં ચાલતા ખાય તે, ૩ કરેલા ઉપકારનો ગણ નહિ તે, ૪ ગઈ વસ્તુનો શોક કરે તે, ૫ બે વાત કરતાં હોય ને ત્યાં જાય તે. • પાંચ વિદ્યા ભણી શકે : ૧ વિનીત, ૨ ઉદ્યમવંત, ૪ નિર્મળ બુદ્ધિવાળો, ૪ ઉપયોગવંત, ૫ આજીવિકાવાળો. • પાંચ પ્રકારે જ્ઞાન આવે : ૧ સ્થાનક સરખું હોય, ૨ પુસ્તક હોય, ૩ અવસર દેખીને ભણે, ૪ ગુરૂ શિષ્યમાં રાગ હોય, ૫ સહાય હોય. • પાંચ પ્રકારની ક્રિયા : ૧ વિષક્રિયા, ૨ ગરલ ક્રિયા, ૩ અનુષ્ઠાન ક્રિયા ૪ તહેતુ ક્રિયા, ૫ અમૃત ક્રિયા. • પાંચ પ્રકારના વ્યવહાર : ૧ આગમ વ્યવહાર, ૨ શ્રુત M૪૪૦ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વ્યવહાર, ૩ આજ્ઞા વ્યવહાર, ૪ ધારણા વ્યવહાર, ૫ જીત વ્યવહાર. પાંચ પ્રકારની ક્ષમા : ૧ ઉપકાર ક્ષમા, ૨ અપકાર ક્ષમા, ૩ વિપાક ક્ષમા, ૪ વચન ક્ષમા, ૫ ધર્મ ક્ષમા. પાંચ ઈદ્રિયોના નામ : ૧ ચરપરી, ૨ અચરપરી, ૩ ગોચરી, ૪ અગોચરી, ૫ બ્રાહ્મી. • પાંચ પ્રકારના સ્વાધ્યાયો : ૧ કરણે-તપ નિયમ વંદનાદિક અનુદાનને વિષે તત્પર, ર વિનય-ગુર્નાદિકના વિનયાથે અભ્યત્થાનાદિકને વિષે નિરંતર પ્રયત્ન શીલ રહે, ૩ અભિનિવેશસર્વ પ્રયોજનને વિષે પ્રજ્ઞાપનીય, ૪ શ્રદ્ધાન-ઉત્તમ પ્રકારની ઇચ્છા, ૫ જિનવચને-સ્વાધ્યાય કરવાને વિષે. • લોક સંજ્ઞા પાંચ પ્રકારે - પોતાની મરજી મુજબ આચારોને કલ્પેલા હોય છે તે લોક સંજ્ઞા કહેવાય છે : ૧ અપુરિયાને ગતિ નથી, ૨ કુતરાઓ યક્ષ રૂપ છે, ૩ બ્રાહ્મણો દેવો છે, ૪ કાગડાઓ પિતૃઓ છે, ૫ મયૂર (મોર) ની પાંખના વાયુથી ગર્ભ રહે છે વિગેરે, ૪૫૦ ૪૫ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ છ પ્રાર છેદ ગ્રંથ : ૧ નિશીથ, ૨ મહાનિશીથ, ૩ બૃહત્કલ્પ, ૪ પંચકલ્પ, ૫ વ્યવહાર, ૬ દશાશ્રુતસ્કંધ, • દર્શનઃ ૧ જૈન, ૨ બૌધ, ૩ સાંખ્ય ૪ વૈશેષિક, ૫ નૈયાયિક, ૬ ચાર્વાક. • બ્રાહ્મણ કર્મ : ૧ યજન, ૨ યાપન, ૩ અધ્યયન, ૪ અધ્યાપન, પ દાન, ૬ પતિગ્રહ. • શ્રાવક કર્મ : ૧ દેવપૂજા, ૨ ગુરૂસેવા, ૩ સજઝાય, ૪ સામાયિક, ૫ તપ, ૬ દાન. • પર્વતો: ૧ હિમવંત, ૨ મહા હિમવંત, ૩ નિષધ, ૪ નીલવંત, ૫ રૂકમી, ૬ શિખરી. • છ વસ્ત્ર સાધુને કલ્પે : ૧ જેગિયું ઊર્ણિક, ૨ ભંગીય અતસીમય, ૩ સાણિયું, ૪ પાતિયં, ૫ ખોમિય, ૬ અક્કલૂલિય, શ્રી ઠાણાંગે. • ભગવંત અસમર્થ : ૧ ભવ્ય જીવને અભવ્ય કરી ન શકે, ૨ અભવ્ય જીવને ભવ્ય કરી ન શકે, ૩ જીવને અજીવપણું ન કરી શકે, ૪ અજીવને જીવપણું કરી ન શકે, પ સુખીને દુઃખી ન કરી શકે, ૬ દુઃખીને સુખી કરી ન શકે. • છ પ્રકારે સાધુ મુક્તિનો ઘાત કરે : ૧ દિક્ષાના મદથી, ૨ સૂત્રના મદથી, ૩ તપસ્યાના મદથી, ૪ શિલ્પ પુસ્તકના લાભના મદથી, પ ઘણી પર્ષદાની પૂજાના મદથી, ૬ આદર સન્માન સત્કારના મદથી. • છ ક્ષેત્રમાં મનુષ્યો ઉપજે ઃ ૧ જંબુદ્વિપમાં, ૨ પૂર્વધાતકીમાં, (૪૬) For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૩ પશ્ચિમધાતકીમાં ૪ પૂર્વપુષ્કરાર્ધમાં, ૫ પશ્ચિમ પુષ્કરાર્ધમાં,૬ અંતરિદ્વપમાં. છ રાજાએ મલ્લિનાથ પાસે દિક્ષા લીધી : ૧ ઇષાગદેશનો પ્રતિબુધરાજા, ૨ કુણાલ દેશનો રૂપી રાજા, ૩ અંગ દેશનો ચંદ્રછાપરાજા, ૪ કાશી દેશનો શંખરાજા, ૫ કુંજ દેશનો અદિનશત્રુરાજા, ૬ પાંચાલ દેશનો જીતશત્રુરાજા. મતો : ૧ જૈનમાં દેવ અરિહંત ગુરૂ નિગ્રંથ, ૨ બૌધમાં દેવ બંધ ગુરૂ પાદરી, ૩ શિવમાં દેવ રૂદ્ર ગુરૂ યોગી, ૪ દેવમાં દેવ ધર્મ ગુરૂ વૈરાગી, ૫ ન્યાયમાં દેવ જગતકર્તા ગુરૂ સંન્યાસી, ૬ મીમાંસકમાં દેવ અલખ ગુરૂ દરવેશ. ઋદ્ધિવંત : ૧ તીર્થંકર, ૨ કેવલી, ૩ ચક્રવર્તી, ૪ વાસુદેવ પ બળદેવ, ૬ ભાવિક આત્મા અતિશયવંત સાધુ. છ વસ્તુ પામવી દુર્લભ છે : ૧ મનુષ્યભવ, ૨ આર્યકુલ, ૩ પંચેન્દ્રિયપણું, ૪ સિદ્ધાંત સાંભળવો, ૫ શ્રદ્ધા આપવી, ૬ સંયમ તપસ્યા ઉપર બળવીર્ય ફોરવવું. છ કામ કરવાની શક્તિ નહિ : ૧ જીવને અજીવ, ૨ અજીવને જીવ, ૩ ૫૨માણુનો ભેદ છેદ, ૪ એક સમયમાં બે ભાષા બોલવી, ૫ પોતાના કરેલા કર્મ પોતે જ ભોગવવા ૬ લોકની વસ્તુ અલોકમાં ન જાય. છ ઠેકાણે ક્રિયા લાગે : (૧) મિથ્યાત્વીને ૨૪ ક્રિયા લાગે ઇર્યાવહી સિવાય, (૨) સમ્યગદ્રષ્ટિને ૨૩ ક્રિયા લાગે-મિથ્યાત્વીકી તથા ઇર્યાવહી સિવાય (૩) શ્રાવકને ૨૨ ક્રિયા લાગે-બન્ને પૂર્વની તથા ત્રીજી અવિરતિ ત્રણે ક્રિયા સિવાય, (૪) પ્રમાદી સાધુને ૨૧ ક્રિયા લાગે-ત્રણ ઉપરની ચોથી પ્રાણાતિપાતકી એ ચાર સિવાય, (૫) ૪૭ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અપ્રમત્ત સાધુને ૨ ક્રિયા લાગે માયાવર્તીકી સાંપરાયિકી, (૬) વીતરાગ સંયમવંતને એક ૧ ક્રિયા લાગે-ઇર્યાવહી કી. • સમકિતના આગાર -૧ રાજાના આદેશથી, ૨ સ્વજન વર્ગાદિકના આદેશથી, ૩ બળકરી મનાવવાથી, ૪ દેવતાના યોગથી, ૫ ગુરૂ, માતા પિતાદિકના આદેશથી, ૬ આજીવિકાના નિમિત્તથી. એ ઉપરોક્ત છ કારણથી કદાચ અસંયતિને માનવા પડે તો દોષ નહિ. • સમિતિની જયણા-૧ અન્ય તીર્થિકના ગુણગાન ન કરે, ૨ અન્ય તીર્થિકને વંદે પૂજે નહિ, ૩ અન્ય તર્થિકે બોલાવ્યા વિના બોલે નહિ, ૩ તેના જોડે આલાપ સંલાપ કરે નહિ, ૫ અન્ય તીર્થિકને ધર્મ નિમિત્તે આહાર પાણી ન આપે, ૬ અન્યને ધર્મ બુદ્ધિથી વસ્ત્ર પાત્ર ન આપે. • સમકિતની સ્થાપના-૧ જીવાદિક નવ પદાર્થ ચિંતવે, ૨ કર્મથી જીવની ઉત્પત્તિ વિનાશ, ૩ આત્મા શુભ કર્મના કર્તા, ૪ પોતાના કરેલા કર્મનો પોતેજ ભોકતા, ૫ કર્મને ભોગવી મુક્ત થઈ શકે, ૬ મોક્ષ અને મોક્ષનો ઉપાય આત્મા છે. • છ પ્રકારે પલીમંથ-૧ કુચેષ્ટા કુતુહલ કરે તે સંયમનો પલિમંથ, ૨ અલીક અસત્ય કહે તે સંયમનો પલિમંથ, ૩ આઘો પાછો થઇ દ્રષ્ટિ ફેરવે તે ઇર્યાસમિતિનો પલિમંથ, ૪ ગોચરીને વિષે તણતણાટ કરે તે એષણા સમિતિનો પલિમંથ, ૫ ઇચ્છાનો રોધ ન કરે તે નિર્લોભિપણાનો પલિમંથ, ૬ તપ કરીને નિયાણું કરે તે મોક્ષનો પલિમંથ. • છ પ્રકારે સરખું પાપ આવે -૧ પ્રાણાતિપાત સેવે નહિ, ને બીજાને સેવવાનું કહે, ૨ મૃષાવાદ બોલે નહિ ને બીજાને બોલવાનું કહે, ૩ અદત્તાદાન લે નહિ ને બીજાને લેવાનું કહે, ૪ મૈથુન સેવે નહિ ને બીજાને સેવવાનું કહે, ૫ દાસ નહિ ને દાસ સરિખો વચન (૪૮) For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કહે તેને, ૬ નપુંસક નહિ ને નપુંસક સરિખા વચન કહે તેને. • છ કારણે સાધુ આહાર ન લે-૧ સુધા વેદની શમાવા માટે, ૨ ઉપસર્ગ આવ્યાથી, ૩ બ્રહ્મચર્ય રાખવા માટે, ૪ જીવોની દયા પાળવા માટે, ૫ તપસ્યા કરવા માટે, ૬ જાવજીવ અણસન કરવા માટે, • છ પ્રકારે વાદ કરે-૧ સામાને પાછો પાડવા વાદ કરે, ૨ સામાની વાત સાંભળીને વાદ કરે, ૩ સામાને મન ગમતા વચન બોલીને વાદ કરે, ૪ સભાને વેરી ગણીને વાદ કરે, ૫ તેના પેટના અંદર પેસીને વાદ કરે, ૬ તેના ભેગો થઈને વાદ કરે. છ કારણે સમકિત છાંડી મિથ્યાત્વ આદર-૧ અરિહંતના અવર્ણવાદ બોલવાથી સમ્યકત્વ છાંડી મિથ્યાત્વ મેળવે, ૨ અરિહંત પ્રરૂપિત ધર્મના અવર્ણવાદ બોલવાથી સમ્યકત્વ વમન કરી મિથ્યાત્વ મેળવે, ૩ આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી સમક્તિ વમીને મિથ્યાત્વને મેળવે, ૪ ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલવાથી સમ્યકત્વ વમીને મિથ્યાત્વ મેળવે, ૫ યક્ષના વશથી સમ્યકત્વ છાંડે અને મિથ્યાત્વ મેળવે, ૬ મોહના વશથી ઉન્માદપણાથી સમ્યકત્વ છાંડી મિથ્યાત્વને ઉપાર્જન કરે. • છ પ્રકારે જીવ રાગ દ્વેષ કરે ઃ ૧ સાંભળવાને માટે, ર દેખવાને માટે, ૩ સુંઘવાને માટે, ૪ સ્પર્શને માટે, ૫ ખાવાને માટે, ૬ મનને માટે. • નરકગતિમાંથી આવેલાના છ લક્ષણો ઃ ૧ કાળો હોય, ૨ કલેશી હોય, ૩ રોગી હોય, ૪ અતિભયશીળ હોય, ૬ ક્રોધી હોય. • તિર્યંચમાંથી આવેલાના છ લક્ષણો ઃ ૧ લોભી હોય, ૨ કપટી હોય, ૩ જૂઠો હોય, ૪ અતિક્ષુધાળુ હોય, ૫ મૂર્ખ હોય, ૬ મૂર્ખના જોડે પ્રીતિ કરનાર હોય. M૪૯) ૪૯ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • મનુષ્યમાંથી આવેલાના છ લક્ષણો ઃ ૧ સુભાગી હોય, ર મીઠા વચનવાળો હોય, ૩ દાતાર હોય, ૪ સરલ હોય, ૫ ચતુર હોય, ૬ ચતુરના સાથે પ્રીતિવાળો હોય. • દેવગતિમાંથી આવેલાના છ લક્ષણો ઃ ૧ સત્યવાદિ દ્રઢધર્મી હોય, ર દેવગુરૂનો ભક્ત હોય, ૩ ધનવાન હોય, ૪ રૂપવાન હોય, પંડિત હોય, ૬ પંડિતના જોડે પ્રીતિ કરનાર હોય. • નકારના છ લક્ષણ : ૧ આંખો મીંચે, ૨ આડું દેખે, ઉંચું નીચું દેખે, ૪ જમીન ખોતરવા લાગે, ૫ બીજાના જોડે વાત કરવા માંડે, ૬ મૌન પકડે-કામ વિલંબ કરે. • અવસર્પિણી કાળના છ આરા : ૧ સુષમસુષમાં, ૨ સુષમાં, ૩ સુષમદુષમા, ૪ દુષમસુષમા, ૫ દુષમા, ૬ દુષમદુષમા. • ઉત્સર્પિણીના છ આરા : ૧ દુષમદુષમા, ૨ દુષમા, ૩ દુષમસુષમા, ૪ સુષમદુષમાં, ૫ સુષમાં ૬ સુષમસુષમા. • છ કારણે છ કાયના જીવોની હિંસા કરે છે : ૧ જીવવાને માટે, ૨ પ્રશંસાને માટે, ૩ માનને માટે, ૪ પૂજાને માટે, ૫ જન્મ મરણને માટે, ૬ દુઃખ નિવારણ માટે. • છ પ્રકારે વેશ્યાના પરિણામ ઃ ૧ કૃષ્ણ લેક્ષાવાળાના હિંસાના પરિણામ હોય, ૨ નલ લેશ્યાને ચોરી કરવાના પરિણામ હોય, ૩ કાપત લેશ્યાવાળાને મૈથુનના પરિણામ હોય, ૪ તેજો વેશ્યાવાળાને તપસ્યા કરવાના પરિણામ હોય, ૫ પદ્મ લેશ્યાવાળાને દાન કરવાના પરિણામ હોય, ૬ શુકલ લેક્ષાવાળાને મોક્ષે જવાના પરિણામ હોય. • છ કાયાના નામ : ૧ ઇંદિથાવર કાય, ર ગંભીથાવર કાય ૩ શીપિકાય, ૪ સુમીકાય, ૫ પીયાવચકાય, ૬ જંગમકાય. • ષડુ રી-૧ એકલ આહારી, ર ભૂમિ સંસ્કારી, ૩ પાદચારી, પ૦ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૪ શુદ્ધસમ્યકત્વધારી, ૫ બ્રહ્મચારી, ૬ સચિત્તપરિહારી, • છ પ્રકારના મતો : ૧ જૈન મતવાળા જેને કર્મ કહે છે, ૨ સાંખ્ય મતવાળા જેને પ્રકૃતિ કહે છે, ૩ વેદાંતિકો જેને માયા કહે છે, ૪ નૈયાયિક વૈશેષિક જેને અદ્રષ્ટ કહે છે, ૫ બૌધ મતવાળા જેને વાસના કહે છે, ૬ કોઈ કોઈ, જેને ઇશ્વરની લીલા કહે છે. • અંતરંગ શત્રુઓ : ૧ કામ પરસ્ત્રી ઉપર દુષ્ટ વિચારો તે કામશત્રુ કહેવાય, ૨ ક્રોધ-પરના તથા પોતાના કષ્ટનો વિચાર કર્યા શિવાય, ક્રૌધ કરવો તે ક્રોધશત્રુ કહેવાય, ૩ લોભ સત્પાત્રને વિષે દાન આપવું નહિ, અને કારણ વિના પારકા ધનનું હરણ કરવું તે લોભશત્રુ કહેવાય, ૪ માનદુખ હઠ કદાગ્રહમાં મગ્ન થવું, તેમજ યુક્ત અયુક્તનો વિચાર ન કરવો તે માનશત્રુ કહેવાય, ૫ મદ-કુલ, બળ, રૂપ, ઐશ્વર્ય, તપ, વિદ્યા આદિનો મદ કરવો તે મદશત્રુ કહેવાય, ૬ હર્ષ-કોઈપણ પ્રકારના નિમિત્ત કારણ વિના નાહક બીજાના જીવોને દુ:ખ ઉત્પન્ન કરીને તથા શીકાર, જુગાર, ચોરી, આદિનીચ કર્તવ્યો કરીને, મનમાં હર્ષ ધારણ કરવો તે હર્ષશત્રુ કહેવાય એ છ અંતરંગ શત્રુઓ આત્માના કટ્ટા દુશ્મનો છે, માટે તેનાથી દૂર રહેવા નિરંતર પ્રયત્ન કરવો. • છ પ્રકારના કલેશો ? ૧ દ્વિધટીક-બેઘડીનો, ૨ પ્રારિક એક પહોરનો, ૩ દેવસિક એક દિવસનો, ૪ ચાતુર્માસિક ચાર માસનો, ૫ વાર્ષિક એક વરસનો, ૬ આજન્મિક જીંદગીનો. • ૧ એક સ્થાળોને વિષે જમનારાને બે ઘડીનો કલેશ હોય છે, ૨ એક શધ્યાને વિષે સુઈ જનારને એક પહોરનો કલેશ હોય છે, ૩ એક ગાડામાં ભાડુ આપીને બેસીને જનારને એક દિવસનો કલેશ હોય છે, ૪ એકમેક થઇને ચોમાસાની ખેતી કરનારને ચાર માસનો ૫૧ ભાગ-3 ફર્મા-૫ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કલેશ હોય છે, ૫ બારે માસની ખેતી સાથે કરનારને એક વર્ષનો કલેશ હોય છે, ૬ ઘણી ધણિયાણિને જીંદગી સુધીનો કલેશ હોય છે. • તીર્થ યાત્રા વખતે પાળવા લાયક ષટુ રી-૧ સચિત્તપરિહારીકાચું પાણિ કાચું ધાન્ય. કાચી વનસ્પતિ, (ફળફુલ વિગેરે) તે તમામ અપરિપકવ હોય, સચૈતન્ય હોય ત્યાં સુધી તેવા ખાન પાનનો ત્યાગ કરવો, ર એકલાહારી-એક સ્થાને બેસીને નિયમિત રીતે એક વખત નિર્વધ, નિર્દોષી, અન્ન પાનનુંજ સેવન કરવું, ૩ ગુરૂસાથે પાદચારી ગુરૂમહારાજને આગળ કરીને તેમની પછવાડે વિનય સહિત વાહનાદિ રહિત ઉઘાડે પગે ચાલવું, ૪ ભૂમિ સંથારી-માંચો, પલંગ, ખાટ, પાટ, વિગેરેને ત્યાગ કરી ભૂમિ ઉપરજ સંથારો કરવો, ૫ બ્રહ્મચર્યધારી-યાત્રાના દિવસોમાં સ્ત્રી પુરૂષોએ, વિષય વાસનાનો વિરોધ કરીને તથા સંતોષપણું ધારણ કરીને નિર્મલ શીલનું પ્રતિપાલન કરવું, ૬ આવશ્યક દોયવારી પ્રાતઃકાળે તથા સાયંકાળે બને ટંકના પ્રતિક્રમણોને કરીને લાગેલા અતિચારોને ટાળવાનો ખપ કરવો.બીજે ઠેકાણે આવશ્યક દોષ વારીને બદલે, શુદ્ધ સમ્યકત્વ ધારી કહેલ છે, એટલે લૌકિક અગર લોકોત્તર કોઈ પણ પ્રકારના મિથ્યાત્વના સેવનથી સદંતર અલગ રહેવાને પ્રયત્ન કરવો. • મનુષ્ય આયુષ્ય બાંધતી વખતે છ બાંધઃ ૧ ગતિ, ૨ જાતિ, ૩ અવગાહના, ૪ અનુભાગરસ, ૫ પ્રદેશ, ૬ આયુષ્ય, M૫૨ પર ~ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સાત પ્રકાર. સાતનો સંગ્રહ કરવો : ૧કીર્તિ, ૨ યશ, ૩ અર્થ, ૪ ગુણો, ૫ સુમિત્ર, ૬ કળા, ૭ વિજ્ઞાન. સાતનો ત્યાગ કરવો ઃ ૧ દુર્જન સંગ, ૨ કુકલત્ર, ૩ વેશ્યા, ૪ પરસ્ત્રી, ૫ અસગૃહ, ૬ કુપુત્ર, ૭ બાલભાવ. સાતને છોડવા નહિ : ૧ ક્ષમા, ૨ ગુરૂવિનય, ૩ સુશીલપણું, ૪ જ્ઞાન, ૫ કુલક્રમ, ૬ ધર્મ, ૭ વિનય. સાત ગુપ્તધારણ કરવા : ૧ ઉપકાર, ૨ ગુરૂવચન, ૩ મંત્ર પરવંચના, પ દુશ્ચરિત, ૬ નિજમર્મ, ૭ પરનો મર્મ. સાતનો વિશ્વાસ ન કરવો - મુંઢનો, ૨ વ્યસનાસકતનો ૩ અસત્યવાદિનો, ૪ પોતાની સ્ત્રીનો, ૫ પાણીનો, ૬ અગ્નિનો ૭ વિરૂદ્ધ પુત્રનો. ક્ષેત્રો સાત ઃ ૧ ભરત, ૨ હિમવંત, ૩ હરિવર્ષ, ૪ મહાવિદેહ, ૫ રમ્યક, ૬ હૈરણ્યવંત, ૭ ઐરવત. સાત સુપાત્ર ક્ષેત્ર-૧ જિનભુવન, ૨ જિનબિંબ, ૩ જિનાગમ, ૪ સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક, ૭ શ્રાવિકા. સાત વ્યસન ઃ ૧ જુગાર,૨ માંસ, મદિરા, ૪ શિકાર, ૫ વેશ્યા, ૬ પરસ્ત્રી, ૭ ચોરી. સાત ભય : ૧ ઇહલોકભય, ૨ પરલોકભય, ૩ આદાન ભય, ૪ અકસ્માતભય, ૫ આજિવિકાભય, ૬ અપયશભય, ૭ મરણભય. સાત દ્વિપો ઃ ૧ જંબુ, ૨ પુષ્કલ, ૩ કુરૂ ૪ કુવ ૫ સાલી, ૬ ગોમેધ, ૭ પુષ્કર. સમુદ્રસાત : ૧ લવણ, ૨ ક્ષીર, ૩ દધિ, ૪ ધૃત ૫ ઇક્ષુ, ૫૩ For Personal & Private Use Only • Page #67 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૬ મધુ ૭ અરૂણવર, • સાત ઇતિ : ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ મુષક, ૪ તીડ ૫ સૂડા, ૬ સ્વદેશસેના, ૭ પરદેશસેના • સેના સાત : ૧ હાથી, ૨ ઘોડા, ૩ રથ, ૪ પાયદળ, ૫ વૃષભ, ૬ વર્તક, ૭ ગંધર્વ. • નિતિ સાત : ૧ રાજયસ્વામી, ૨ અમાત્ય, ૩ દેશ, ૪ દુર્ગ, ૫ ભંડાર, ૬ સૈન્ય, ૭ મંત્ર. • પુનઃ સાત : ૧ દેશ, ૨ દુર્ગ, ૩ મંત્રી, ૪ નૃપતિ, ૫ મિત્ર, ૬ સૈન્ય, ૭ ભંડાર. • સાત વિદ્યા : ૧ ધવંતરિ, દયો, ૩ દાસ, ૪ કંસરાજા, ૫ અગ્નિ, ૬ નકુલ, ૭ સહદેવ. સાતે વ્યાધિ હણનારા. • સાત ઋષિઃ ૧ ગૌતમ, ૨ અત્રિ, ૩ ભારદ્વાજ, ૪ વિશ્વામિત્ર, ૫ સસ્યપા. ૬ યમદગ્નિ, ૭ વશિષ્ટ. • સાત પ્રકારની કીર્તિ ૧ દાનકીર્તિ, ૨ પુણ્યકીર્તિ, ૩ વિદ્વજન કીર્તિ, ૪ વકતૃત્વકીર્તિ, ૫ કાવ્યકીર્તિ ૬ વર્ણન કીર્તિ, ૭ શૌર્યકીર્તિ. • સાત પ્રકારનું ઉત્તમપણું : ૧ પ્રિયાલાપ, ૨ અર્થભાષણ, ૩ સ્વપરાર્થ કરણ, ૪ અવિકથન, ૫ પરદારવર્જન, ૬ કૃતજ્ઞતા, ૭ પરલોકચિંતા. • સાતને સુતા જગાડવા નહિ : ૧ સર્પ, ૨ સિંહ, ૩ રાજા. ૪ ગોવાળ, ૫ બાળક, ૬ પરસ્થાન, ૭ મૂર્ખ. • સાતને સુતા જગાડવા : ૧ તૃષિત, ૨ યુધિત, ૩ કાર્યાર્થી, ૪ વિદ્યાર્થી, ૫ ગુરૂપોષક, ૬ ભંડારી, ૭ પર્વરૂચક. • ગૃહસ્થોને સાત સ્થાને મૌન: ૧ ભોજન, ૨ વમને, ૩ સ્નાને, ન ૫૪૦ ૫૪ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૪ મૈથુને, ૫ મલમોચકે, ૬ સામાયિકે, ૭ દેવાર્ચામાં. - સાધુને સાત સ્થાનકે મૌન પડિક્કમણ, ૨ ગમતે, ૩ ભોજને, ૪ પડિલેહણે, ૫ વડીનીતિમાં ૬ લઘુનીતિમાં, ૭ ગ્રહણ • લબ્ધિ સાત-૧ જ્ઞાન, ર દાન, ૩ ભોગ, ૪ વિજ્ઞાન, ૫ પાત્રસંગ્રહ ૬ નરેંદ્રત્વ. ૭ સર્વજ્ઞત્વ. • સમવિધિ ભુક્તિ : ૧ આહાર ભુક્તિ, ૨ શ્રૃંગાર ભુક્તિ, ૩ દ્રવ્ય, ૪ કામ, ૫ પરિવાર, ૬ ઐશ્વર્ય, ૭ પ્રભુત્વ ભુક્તિ. • પરસમયે સાતદ્વિપ નામ (શિવમત) : ૧ જંબુદ્વિપ, ૨ રસદ્વિપ, ૩ મધ્યક, ૪ કુસ, ૫ ક્રૌંચ, ૬ શાલ્મલ, ૭ ગોમય. • સાત સમ્યકત્વ : ૧ પાણી, ર ખારો, ૩ આછણ, ૪ છાશ, પ ઘી, ૬ તેલ, ૭ ચૂર્ણ. • સાધુના સાત મારણક્ષેત્રો : ૧ કુશિષ્યો, ર કુશ્રાવકો, ૩ ચૌર, ૪ અગ્નિ, પ પાણી, ૬ મૂષક, ૭ ઘાડપાડું. • નય સાત : ૧ નૈગમ જેવું દેખે તેવું બોલે, ૨ સંગ્રહ ભાવ જણાવે, 3 વ્યવહાર લોક માર્ગ બોલે, ૪ ઋજુસૂત્ર વિશેષ છાંડે, સામાન્ય કહે, ૫ શબ્દ નય-ભાવ જાણી બોલે, ૬ સમભિરૂઢ સામાન્ય છાંડે, વિશેષ કહે ૭ એવંભૂત-નિશ્ચય કહે એકેક નયના ભેદો ૧૦૦ પ્રકારે, એવું ૭૦૦ પ્રકારે બીજે આદેશે પ્રકારમંતરે ૫૦૦ પ્રકારે. • સાતવાર ચૈત્યવંદન : ૧ પડિલેહણે, ૨ દેરાસરે, ૩ પચ્ચખ્ખાણ પારતા, ૪ ભોજન પછી, ૫ પડિક્કમણે, ૬ સંથારા વખતે, ૭ પ્રભાતે-પડિક્કમણે તેમાંથી શ્રાવકને ૩-૫ ૭ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ હોય છે. • ચૈત્યવંદન : ૧ જઘન્ય વંદન બે હાથ જોડી માથે લગાવે પંચાંગ M૫૫ ૫૫ ~ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પ્રણામ કરે તે, ૨ અરિહંત ચેઇયાણ કહી કાઉસગ્ગ કરી થોય કહે તે મધ્યમ ચૈત્યવંદણા, ૩ પાંચે શક્રસ્તવે અગર બે શક્રસ્તવે વિશેષ પ્રકારે યથાર્થ રીતે કરે તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદણા. કુળકર સાત : ૧ વિમલવાહન ૯૦૦ ધનુષ્ય દેહમાન ૨ ચક્ષુ ખંત ૮૫૦ ધનુષ્ય દેહમાન, ૩ યશમંત ૮૦૦ ધનુષ્ય દેહમાન ૪ અભિચંદ્ર ૭૫૦ ધનુષ્ય દેહમાન ૫ પ્રસેનજિત ૭૦૦ ધનુષ્ય દેહમાન. ૬ મરૂદેવ ૬૫૦ ધનુષ્ય દેહમાન, ૭ નાભિ પર૫ ધનુષ્ય દેહમાન, • સાત કુલકર પત્નિ: ૧ ચંદ્રયશા, ૨ ચંદ્રકાંતા, ૩ સરૂપા, ૪ પડિરૂપા, ૫ ચક્ષુકાંતા, ૬ શ્રીકાંતા, ૭ મારૂદેવા. • ચેડા મહારાજાની સાત પુત્રિયો : ૧ પ્રભાવતી ઉદાયન રાજાને આપી, ૨ પદ્માવતી દધિવાહન રાજાને આપી, ૩ મૃગાવતી શતાનીક રાજાને આપી, ૪ શિવાદેવી ચંડપ્રદ્યોતન રાજાને આપી, ૫ જયેષ્ટા નંદીવર્ધન રાજાને આપી, ૬ સુજયેષ્ટા દિક્ષા લીધી, ૭ ચેલણા શ્રેણિક મહારાજાને આપી. • ભય : ૧ ઈહલોક ભય – તે પોતપોતાની જાતિવાળાથી ભય ધારણ કરે, જેમકે દેવને દેવનો ડર, મનુષ્યને મનુષ્યનો ડર તિર્યંચને તિર્યંચનો ડર, નારકીને નારકીનો ડર વિગેરે, ર પરલોક ભય તે પરનાથી ભય ઉપજે, જેમકે દેવથકી મનુષ્યને ભય, તિર્યંચથી મનુષ્યને ભય, અગર પરલોકના દુઃખ સાંભલીને ભય ઉત્પન્ન થાય તે, ૩ આદાનભય ધન ધાન્યાદિક વસ્તુ ચોરાદિક ઉપાડી જશે તેનો ભય થાય તે ૪ અકસ્માત ભય વીજળી રણસંગ્રામાદિકના શબ્દને સાંભળી જે ૫૬ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ભય ઉત્પન્ન થાય છે, ૫ આજીવિકાનો ભય, ૬ મરણનો જે ભય, ૭ અપયશ ભય અપયશથી ભય ઉત્પન્ન થાય તે. • વિનય : ૧ જ્ઞાન વિનય, ર દર્શન વિનય, ૩ ચારિત્ર વિનય, ૪ મન વિનય, પ વચન વિનય, ૬ કાય વિનય, ૭ લોકોપચાર વિનય. • સાતે નિcવો કુશિષ્ય : ૧જમાલી, ર મગુનામા, ૩ અવંતી, ૪ ત્રિરાશી, ૫ ગાંગિલ, ૬ ગુહિલ, ૭ ગોષ્ટામાહિલ. • ૧ જમાલિ નિન્દવ-ઘણા સમય લાગે ત્યારે કાર્ય ઉત્પન્ન થાય પણ કરવા માંડયો તે કર્યો નહિ એવી બુદ્ધિવાળો, ર તિષ્ય ગુપ્ત તે છેલ્લો એક પ્રદેશી જીવ માને, અસંખ્યાત પ્રદેશી જીવ માને નહિ, ૩ આષાઢમતિ તે જીવ અજીવ નોજીવ ત્રિરાશી માનનાર. ૪ આસમંત તે કોણ જાણે સાધુ કોણ ને દેવતા કોણ, ૫ ગાંગેય તે એક સમયમાં બે ક્રિયા માનનાર ૬ ગુહિલ તે જીવકર્મનો બંધ માને, અબંધ માને નહિ, ૭ ગોષ્ટામાહિલ તે ક્ષણ ક્ષણ પ્રત્યે નવા જીવો માને. સુખઃ ૧ જૈનધર્મની પ્રાપ્તિ, ૨ સારા શરીરવાળો, ૩ રોગ રહિત શરીર, ૪ ધર્મ કરનાર, ૫ સારા ઠેકાણે રહેનાર ૬ નિર્મળ પ્રણામ, ૭ પુન્ય કર્મના યોગે દુઃખથી મુક્ત. સાધુ ભાષા: ૧ થોડું બોલે, ર મીઠું મધુર બોલે, ૩ વિચારીને બોલે, ૪ કામ પડયે બોલે, ૫ નિરવદ્ય વચન બોલે, ૬ કપટ રહિત બોલે, ૭ સૂત્ર સિદ્ધાંતને અનુસાર બોલે. • સાંભળવાના સાત પ્રકાર : ૧ બોલ્યા વિના સાંભળે, ૨ હુંકારો જીકારો દે, ૩ ઇચ્છ, ૪ વિશેષ ઈચ્છે, ૫ પૂછે, ૬ પ્રમાણ કરે, ૭ નિશ્ચય કરીને ધારણ કરે. M૫૭) - ૫૭. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • સર્વ જીવ સાત પ્રકારના છે : ૧ એકેંદ્રિય સૂક્ષ્મ, ૨ એકંદ્રીય બાદર, ૩ બેઇંદ્રિય, ૪ તે ઇંદ્રિય, પ ચૌરિંદ્રિય, ૬ સંજ્ઞી પંચેંદ્રિય, ૭ અસંજ્ઞી પંચેંદ્રિય. • સાત પ્રકારના દંડ : ૧ હક્કાર, ૨ મકાર, ૩ ધિક્કાર, ૪ વચ્ચેથી તિરસ્કાર ૫ રોકી રાખો, ૫ કેદખાનમાં નાખે, ૭ નાક કાન કાપે. • પૈસાના સાત પ્રકારે ભય : ૧ રાજાનો ભય, ૨ ચોરનો ભય, ૩ કુટુંબનો ભય, ૪ અગ્નિનો ભય, ૫ પાણીનો ભય, ૬ ભાગીદારનો ભય, ૭ વિનાશનો ભય. • પદવિયો: ૧ આચાર્યની, ૨ ઉપાધ્યાયની, ૩ સ્થવિરની, ૪ પ્રવર્તકની, ૫ ગણની, ૬ ગણધરની, ૭ ગણાવચ્છની. • ગોચરી : ૧ ક્ષીરગોચરી-આહાર પાણી કલ્પનીય દોષ સહિત લાવે, ૨ અમૃત ગોચરી યાચના કર્યા વિના માગ્યા વિના અચિત્ત આહાર મળે, ૩ મધુકર ગોચરી-ભ્રમરના પેઠે ફરી સ્વલ્પ સ્વલ્પ લઈ આત્માને તત્પર કરે, પરને પીડા ઉત્પન્ન ન કરે, ૪ રૂદ્ર ગોચરીડરીને લાવે, ૫ અજગરની ગોચરી એકજ ઘરેથી લાવે, ૫ ગૌ ગોચરી દરેક ઘરેથી થોડું થોડું લે, ૭ ગદ્ધા ગોચરી એકજ ઘરેથી તમામ લે. • કથા : ૧ રાજકથા, ર દેશકથા, ૩ સ્ત્રીકથા, ૪ ભક્તકથા, ૫ જ્ઞાન ભેદકથા, ૬ દર્શન ભેદકથા ૭ ચારિત્ર ભેદકથા. • આયુષ્ય ઘટે : ૧ ત્રાસ પામવાથી, ૨ તરવાર શસ્ત્રોથી, ૩ મંત્ર તંત્રના યોગથી, ૪ ઘણા આહારથી, ૫ શૂળાદિક વેદનાથી, ૬ સર્પાદિકથી, ૭ પોતાના શ્વાસોશ્વાસ ઘટી જવાથી. • દુઃખો : ૧ ઘર આંગણે ઝાડ, ૨ પાડોસી ચાડ, ૩ ઘર આંગણે ૫૮ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કુવો, ૪ દીકરો જુગારી, ૫ માથે દેવું ઘણું, ૬ ઘણી કન્યા, ૭ પંડિતની સંગતિ નહિ. • ગાઢ દુષમકાળ : ૧ મેઘ અકાળે વરસે, ૨ મેઘ કાળે વરસે નહિ, ૩ અસાધુની પૂજા ૪ સાધુની પૂજા નહિ, ૫ મોટાને માને નહિ, ૬ મનમાં ચિંતા ઘણી, ૭ વચન ઘણા ખરાબ સાંભળવાથી દુ:ખ. • ગાઢ સુષમકાળ : ૧ કાળે મેઘ વરસે, ૨ અકાળે મેઘ ન વરસે, ૩ સાધુની પૂજા, ૪ અસાધુની પૂજા નહિ, ૫ પુત્ર શિષ્યો માબાપ ગુરૂનો વિનય ઘણો કરે સમકિત મેળવે, ૬ મનમાં શાન્તિ ઘણી, ૭ વચનની પણ ધણી શાન્તિ. • શરીરના સાત પ્રકારના વિનય : ૧ જયણાથી ઉભો થાય, ૨ જયણાથી બેસે, ૩ જયણાથી ચાલે, ૪ જયણાથી ભોજન કરે, ૫ જયણાથી સુવે, ૬ જયણાથી બોલે, ૭ જયણાથી ઉલ્લંઘન કરે. • સર્વાર્થ સિદ્ધ વિમાનના ચંદ્રવાના સાત ઘેરાવામાં ૨૫૩ મોતીયો એક વચમાં ૬૪ મણનું મોતી ૧ ૨ તેની ચારે બાજુ ૩૨ ૩૨ મણના મોતી ૪, ૩ તેની ચારે બાજુ ૧૬ ૧૬ મણના મોતી ૪ તેની ચારે બાજુ ૮ ૮ મણના મોતી ૧૬, ૫ તેની ચારે બાજુ ૪ ૪ મણના મોતી ૩૨, ૬ તેની ચારે બાજુ ૨ ૨ મણના મોતી ૬૪ ૭ તેની ચારે બાજુ ૨ ૨ મણના મંતી ૧૨૮ સર્વ મળીને ૮૩૨ સર્વ મણના મં તી ૨૫૩ • સ્વર : ૧ ષડજ, ર ઋષભ, ૩ ગાંધાર, ૪ મસ્જિમ, ૫ પંચમ, ૬ પૈવત, ૭ નિષાદ. • પૈસામાં સાત રહેલા છે : ૧ પૃથ્વી, ૨ અગ્નિ, ૩ પાણી, ૫૯ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૪ દેવતા, ૫ કુટુંબ, ૬ રાજા, ૭ ચોર. સાત પ્રકારના ગળણા શ્રાવકોને રાખવાના : ૧ જલનું, ૨ ખારનું, ૩ આછણનું, ૪ છાશનું, પ ઘીનું, ૬ તેલનું, ૭ ચૂર્ણ (લોટ)નું. શ્રાવકોને સાત પ્રકારના ધોતિયા રાખવાના : ૧ સામાયિક પ્રતિક્રમણ કરવાનું, ૨ દેવપુજા કરવાનું, ૩ ભોજન કરવાનું, ૪ બજારમાં પહેરીને ફરવાનું, ૫ રાત્રિયે સુતિ વખતે પહેરવાનું, ૬ વડીનીતિ (જંગલ) જવાનું, ૭૭ દેવપૂજા વખતે પહેરીને ન્હાવાનું. સાત ઉપાયથી આજીવિકા ચાલે : ૧ વ્યાપારથી, ૨ વિદ્યાથી, ૩ ખેતીથી, ૪ શિલ્પકળાથી, પ પશુ પાળવાથી, ૬ સેવા કરવાથી, ૭ ભિક્ષા માંગવાથી. ૧ વાણિઆઓની વ્યાપારથી, ૨ વૈદ્યોની વૈદ્ય વિદ્યાર્થી, ૩ કુટુંબિયોની ખેતીથી, ૪ ગોવાળીયાની પશુ પાળવાથી, પ ચિત્રકારોની ચિત્રકળાથી, ૬ સેવકોની સેવા કરવાથી, ૭ ભિક્ષુકોની ભિક્ષા માગવાથી. દાન આપતા સાત કારણો : ૧ ભયદાન જો હું દાન નહિ આપું તો શ્રાપ દેશે અગર લોકોને વિષે મહારૂં ખરાબ બોલશે તેવા ભયથી દાન આપવું તે, ૨ લોભદાન જો હું ધન આપીશ તો ઇહભવ પરભવને વિષે મને સમૃદ્ધિ મળશે તેવા પ્રકારના લોભથી દાન આપવું તે, ૩ પરીક્ષાદાન આ વ્યક્તિ લોભ રહિત સંભળાય છે માટે હું આપું તે લે છે કે નહિ તેવા પ્રકારની પરીક્ષા કરવા દાન આપે તે, ૪ કારૂણ્યદાન જો હું દાન નહિ આપુ તો આ બિચારાનો નિર્વાહ કેમ થશે એવા પ્રકારે કારૂણ્ય ભાવથી દાન આપે તે, ૫ સમૃદ્ધિદાન અમુકે દાન આપ્યું અને હું શું તેનાથી કમ કયાં છું એવી રીતે હુંશા ૬૦ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ તુંશાથી મત્સર ધરીને દાન આપે તે, ૬ કીર્તિદાન-ગ્રહણ કરનારના મુખથી અગર બીજાના મુખથી પોતાની પ્રશંસા સાંભળવાના ઇરાદાથી દાન આપે તે, ૭ પ્રશ્ચાર્થિદાન જો હું દાન આપીશ તો જયોતિષ નિમિત્તાદિક કાંઈક કહેશે એવા ઇરાદાથી દાન આપે છે. 1 આઠ પ્રકાર, • અષ્ટપ્રવચન માતા-૧ ઇર્યાસમિતિ ૨. ભાષાસમિતિ, ૩. એ પણાસમિતિ ૪. આદાભંડ મત્તનિકMવણાસમિતિ ૫. પારિષ્ઠાપનિકાસમિતિ ૬. મનગુપ્તિ ૭. વચનગુપ્તિ ૮. કાયગુપ્તિ. • મદસ્થાન : ૧ જાતિમદ-હરિકેપી, ૨ કુલદે-મરિચિ, ૩ બળમદે- સંભૂતિ, ૪ રૂપમદે-સનતકુમાર, ૫ તપમદે-કુરગડુ, ૬ ઋદ્ધિમદે-દશાર્ણભદ્ર, ૭ જ્ઞાનમડે-ઘુલિભદ્ર, ૮ લાભ મદસુભૂમચક્રી. • પૂજા: ૧ વરગંધોદક, ૨ ચંદન, ૩ અક્ષત, ૪ કુસુમ, પ નૈવેદ્ય, ૬ દીપક, ૭ ધૂપ, ૮ ફુલ. • પિંગલ શાસ્ત્ર આઠ ગણ : ૧ મગણ, ૨ નગણ, ૩ ભગણ, ૪ વગણ, એ સારા, પ રંગણ, સગણ, ૭ તગણ, ૮ જગણ, એ ખરાબ. • માંગલિક આઠ : ૧ દર્પણ, ૨ વર્ધમાન, ફકલસ, ૪ મત્સ્યયુગ્મ, ૫ શ્રીવત્સ, ૬ સ્વસ્તિક, ૭ ભદ્રાસન, ૮ નંદાવર્ત. • કૃષ્ણની પટરાણીયો : ૧ પદ્માવતી, ૨ ગૌરી, ૩ ગંધારી, ૪ લક્ષ્મણા, ૫ સુસીમા, ૬ જાંબુવંતી, ૭ સત્યભામા, ૮ રૂકમણી. • આચાર્યની સંપદા : ૧ આચાર, ૨ શ્રત, ૩ શરીર, ૪ વચન, પ વાંચન, ૬ મતિ, ૭ પ્રયોગ મતિ, ૮ સંગ્રહ પરિજ્ઞા. (૬૧) * For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • ભરતની પાટે આઠ આરિસા ભુવનમાં કેવલી : ૧ આદિત્યયશા, ૨ મહાયશા, ૩ અતિબલ, ૪ બલિભદ્ર, ૫ બલવીર્ય, ૬ કાતવીર્ય. ૭ જલવીર્ય, ૮ દંડવીર્ય. • આઠ સ્ત્રીનો વિશ્વાસ ન રાખવો : ૧ ભરતાર પરામુખી, ૨ પરમુખ આલાપી, ૩ દીર્ઘગોષ્ટી, ૪ નિરંકુશા, ૫ અવિવેકી, ૬ વિવા , ૭ અતિદુષ્ટા, ૮ અતિક્રોધી. • પંડિતના ગુણો : ૧ ગર્વ ન કરે, ૨ નિષ્ફર ભાષા ન બોલે, ૩ કોઈયે અપ્રિય કહેલ હોય તેને સહન કરે, ૪ ક્રોધને ધારણ ન કરે, ૫ લક્ષણ રહિત પરના કાવ્ય સાંભળી મુંગો રહે, ૬ પારકાના દોષને આચ્છાદાન કરે, ૭ પોતે દોષોને ઉત્પન્ન ન કરે, ૮ પારકાની નિંદા ન કરે. • આઠ પ્રકારનો જય : ૧ શત્રુજય, ૨ માનજય, ૩ વાઘજય, ૪ આહારજય, ૫ કર્મજય, ૬ ક્રોધજય, ૭ પાનજય, ૮ ભૂમિજય. • ભોગ : ૧ સુંગધ, ૨ વસ્ત્ર, ૩ વનિતા, ૪ ગીત, ૫ તાંબૂલ, ૬ ભોજન, ૭ આભરણ, ૮ મંદિર. • બુદ્ધિના ગુણો ઃ ૧ સુશ્રુષા, ૨ શ્રવણ, ૩ ગ્રહણ, ૪ અવધારણ, ૫ ઉહાપોહ, ૬ અર્થવિજ્ઞાન, ૭ તત્વવિન ૮ નિરિક્ષણ. • મૂર્ખ : ૧ અપ્રસ્તાવજ્ઞ, ૨ અનાત્યન્ય, ૩ કુવ્યસની, ૪ સ્વાર્થભ્રંશી, ૫ સ્વમર્મ પ્રકાશક, ૬ કોક વિહા રાભિજ્ઞ, ૭ કુપઠિત, કુબુદ્ધિ, ૮ કલા રહિત • અપમાનના લક્ષણો ઃ ૧ શુદ્ધ ગુણ રહિત, ર શુદ્ધ ગુણી પ્રશંસા વિમુખ, ૩ સ્વાત્મ બહુમાનીપણું, ૪ અસૂયા, ૫ પર નિંદા, ૬ પર વિનય વિકલ, ૭ કઠોરભાષી ૮ આત્મ પ્રશંસા પ્રિયપણું. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • આઠ પ્રકારે મૌન : ૧ વડીનીતિ વખતે, ૨ લઘુનીતિ વખતે, ૩ મૈથુન, ૪ હોમ, ૫ દંતધાવને, ૬ સ્નાન ૭ ભોજન, ૮ જાપે. • આત્મા આઠ પ્રકારે : ૧ દ્રવ્યાત્મા, ૨ કપાયાત્મા, ૩ યોગાત્મા, ૪ ઉપયોગાત્મા, ૫ જ્ઞાનાત્મા, ૬ દર્શનાત્મા, ૭ ચારિત્રાત્મા, ૮ વીર્યાત્મા. • દિગગજ : ૧ ઐરાવણ ઇંદ્રદિશિ, ૨ પુંડરીક અગ્નિખુણે, ૩ વામન યમદશિ, ૪ મુકુંદ નૈરૂત્યખુણે, ૫ અંજનો વરૂણદિશિ, ૬ પુષ્પ વાયવ્યખુણે, ૭ સર્વભોમ કુબેર દિશિ, ૮ સુપ્રતિક ઇશાનખૂણે. • આઠ સ્થાને મોતી નિપજે ઃ ૧ ગજે, ૨ વરાહદ્રષ્ટાયામ્, ૩ મલ્સિ, ૪ અહિમસ્તકે, ૫ વંશે, ૬ શંખે, ૭ ઘન, ૮ શુકતૌ. પુનઃ ૧ ગજકુંભ, ૨ શંખમળે, ૩ મત્સ્યમુખે, ૪ વંશ, ૫ વરાહદ્રષ્ટાયામ્, ૬ સર્પ મસ્તકે, ૭ મેઘમુખે ૮ શુક્તપુટે. • આઠનો વિશ્વાસ ન કરવો ઃ ૧ કામ, ર ભુજંગમ, ૩ જલ, ૪ જવલન, ૫ યુવતી, ૬ રોગ, ૭ રિપુ, ૮ ભૂમિનાથ. • અષ્ટવિદ્યા નાયિકા : ૧ વાસક સજજા, ર વિવાહાત્કંઠિતા, ૩ ખંડિતા, ૪ પ્રોષિત ભર્તુકા, ૫ કલહાંતરિતા, ૬ અભિસારિકા, ૭ સ્વાધિપતિકા, ૮ ઉકા. • આઠ પ્રકારના વાદ : ૧ વિધિવાદ, ૨ ચરિતાનુવાદ, ૩ યથાસ્થિતિવાદ, ૪ શેયવાદ, ૫ હેયવાદ, ૬ ઉપાદેયવાદ, ૭ વ્યવહારવાદ, ૮ નિશ્ચયવાદ. • આઠ પ્રકારના પ્રણામ : ૧ પભ્યામ્, ર કરાભ્યામ, ૩ જાનુભ્યામ ૪ ઉરસા, ૫ શિરસા, ૬ મનસા, ૭ વીસા ૮ દયા. • ગુરૂવિનય આઠ પ્રકારે : ૧ ગુરૂદેખી ઉભા થવું, ૨ ગુરૂ આવતા For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ હોય ત્યારે સન્મુખ જવું, ૩ ગુરૂ દેખી મસ્તકે અંજલી કરવી, ૪ ગુરૂને પોતે આસન આપવું, ૫ ગુરૂ બેઠા પછી બેસવું, ૬ ગુરૂને વંદન કરવું, ૭ ગુરૂની ઉપાસના કરવી, ૮ ગુરૂ આવતા હોય ત્યારે સન્મુખ જવું. • જ્ઞાનના આઠ અતિચાર : ૧ કાલે ભણ્યો નહિ, અકાલે ભણ્યો તે, ૨ વિનય પૂર્વક ભણવું છોડી અવિનયથી ભણ્યો તે વિનય અતિચાર, ૩ અબહુમાને-ગુરૂને અબુહુમાન કરી ભણ્યો તે, ૪ ઉપધાન તપ કર્યા વિના ભણ્યો તે, પ નિખ્તવણે બીજા પાસે ભણી બીજાનું નામ લે તે, ૬ વ્યંજન અને અક્ષર કાનો માત્ર આઘો પાછો ભણે તે, ૭ અર્થ ખોટો કહે છે. ૮ સૂત્ર અર્થ બને ખોટો કહે તે અતિચાર. - દર્શનાચારના આઠ અતિચાર : ૧ નિઃકાંક્ષિત-તમામ દર્શનસારાતેમ મનમાં ચિંતવે તે, ૩ નિવિતિનિચ્છ-દાન તપ કરી મનમાં ફળની શંકા કરે તે, ૪ અમૂઢદ્રષ્ટિ બ્રાહ્મણ તપસ્વી અતિશય વંત દેખી મનમાં રાગ કરે છે, પ ઉવવૂહ ચતુર્વિધ સંઘની ગુણશ્લાઘા નહિ કરે તે, ૬ અસ્થિરિકરણ અભિનવ શ્રાવકને ધર્મસ્થિર નહિ કરવા તે, ૭ વાત્સલ્ય સ્વામીભાઈયોનું વાત્સલ્ય નહિ કરે તે, ૮ પ્રભાવના જૈન શાસનની પ્રભાવના નહિ કરે તે અતિચાર. ચારિત્રાચારના આઠ અતિચાર : ૧ શ્રાવક પૌષધ સામાયિક લે ત્યારે, સમિતિ, ૩ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા નહિ પાળવાથી અતિચાર લાગે છે. - સાધુના આઠ અતિચાર : ૧ શયન, ૨ આસન, ૩ અન્ન ૪ પાણી, ૫ ચૈત્ય, ૬ વ્રત, ૭ કાય, ૮ વડીનીતિ લઘુનીતિ. પુનઃ ૧ પડિલેહણા, ૨ પગજ્જણા, ૩ ભિખાયરિયા, ૪ લોચ, ૫ મુંજણા, ૬ પાટાક ઘોણ, ૭ સ્પંડિલ, ૮ આવશ્યક વિગેરે, For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ આઠ પ્રકારની પૃથ્વી-સાત નરક ૮મી ઇષાભારા. આચાર્યની આઠ સંપદા : ૧ આચારસંપદા, ૨ શરીરસંપદા, ૩ સૂત્રસંપદા, ૪ વચનસંપદા, ૫ વાચનાસંપદા, ૬ મતિસંપદા, ૭ સંગ્રહસંપદા, ૮ પરિણામિક સંપદા. આઠ અવગુણે સાધુ એકલો રહે : ૧ ક્રોધી હોય, ૨ માની હોય, ૩ માયાવી હોય, ૪ લોભી હોય, ૫ કુતુહલી હોય, ૬ ધૂર્તહોય, ૭ પાપમાં રક્ત હોય, ૮ ખરાબ આચારવાળો હોય. આઠ ગુણે સાધુ એકલો રહે ઃ ૧ સંયમને વિષે દ્રઢ, ૨ જધન્યથી દસ, ને ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વી, ૩ ચાર જ્ઞાનનો ધણી, ૪ ત્રણ જ્ઞાનનો ધણી, ૫ કલેશ રહિત, ૬ બળસહિત ૭ સંતોષી, ૮ ધૈર્યવંત. આઠ પ્રકારથી વનસ્પતિ ઉત્પન્ન થાય : ૧ અગ્રબીજ, ૨ મૂલબીજ, ૩ સ્કંધબીજ, ૪ પૌરબીજ, ૫ બીજરૂહા, ૬ સંમુર્ચ્છિમાં, ૮ વનસ્પતિ કાયિકા. ત્રસજીવોને ઉત્પન્ન થવાના આઠ ઠેકાણા : ૧ અંડજા તે ઇંડાથી ઉત્પન્ન થનારા, પક્ષીયો, ૨ કોષજા તે કોથળીથી ઉત્પન્ન થનારા હરિત આદિક, ૩ જરાયુજા તે જરાથી ઉત્પન્ન થનારા ગાય પ્રમુખાદિક, ૪ ૨સજા-તે રસથી ઉત્પન્ન થનારા ચલિત રસના જીવ, ૫ સંસ્વેદજા તે પરસેવાથી ઉત્પન્ન થનારા જું, માંકડ વિગેરે, ૬ સંમુચ્છિમાં તે શરદ ગરમીથી ઉત્પન્ન થનારા, ૭ ઉજિજતા-તે પૃથ્વી તોડીને ઉપજે પતંગાદિક, ૮ ઉપપાતિક તે નારકીના જીવ કુંભીપાકમાં ઉપજે, દેવતાઓ શય્યામાં ઉત્પન્ન થાય. આઠ પ્રકારના અનર્થ દંડો : ૧ પોતાને માટે પાપ કરે, નાત જાતને માટે પાપ કરે તે, ૩ ઘરહાટને માટે પાપ કરે તે, ૪ કુટુંબ પરિવારને માટે પાપ કરે તે, ૫ મંત્રાદિક સાધવાને માટે પાપ ૫ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કરે, ૬ ભૂતને માટે પાપ કરે તે, ૭ જક્ષને માટે પાપ કરે તે, ૮ નાગદેવની પૂજાને માટે પાપ કરે તે. • આઠ પ્રકારના આંધળા : ૧ જન્માંધ, ૨ રાત્રિ અંધ, ૩ દિવસે અંધ, ૪ કામ અંધ, ૫ ક્રોધઅંધ, ૬ માનઅંધ, ૭ માયાઅંધ, ૮ લોભ અંધ. • આઠ પ્રકારે ઉદ્યમ કરવો સારો : ૧ પૂર્વના પાપ ખપાવવાને માટે, ૨ નવા પાપ ઉપાર્જન ન થાય તેને માટે, ૩ આગળ ભલું વિચારવાને માટે, ૪ નવીન ભણવાને માટે, ૫ નવીન શિષ્યા કરવાને માટે, ૬ જૂના શિષ્યને ભણાવવાને માટે, ૭ ચતુર્વિધ સંઘનો કલેશ મટાડવા માટે, ૮ તપ સંયમને વિષે વીર્યસ્કૂરણાયે માન કરવાને માટે. • આઠ જાણવા લાયક: ૧ જાણે નહિ, આદરે નહિ, પાળે નહિ તે લૌકિક મિથ્યાત્વ, ર જાણે નહિ, આદરે નહિ, પાળે તે જોગી સંન્યાસી, ૩ જાણે નહિ, આદરે છે, પણ પાળે નહિ, ભદ્રિક ભાવી, ૪ જાણે નહિ, આદરે છે, પાળે છે, તે અગીતાર્થ, ૫ જાણે છે, આદરે નહિ, પાળે નહિ, તે અવિરતિ સમ્યગદષ્ટી, ૬ જાણે છે, આદરે નહિ, પાળે છે, તે શ્રાવક પ્રમુખ, ૭ જાણે છે, આદરે છે, પાળે નહિ, તે પાસત્કાદિક, ૮ જાણે છે, આદરે છે, પાળે છે, તે સારા સાધુ સાધ્વીયો. • આઠ સમજવા લાયક : ૧ ક્રોધ સમાન ઝેર નહિ, ૨ માન સમાન વૈરી નહિ, ૩ માયા સમાન ભય નહિ, ૪ લોભ સમાન દુઃખ નહિ, પ સંતોષ સમાન સુખ નહિ, ૬ પચ્ચખાણ સમાન હેતુ નહિ, ૭ દયા સમાન અમૃત નહિ, ૮ સત્યના સમાન શરણું નહિ. • આઠ વચનોનો આદર કરવોઃ ૧ જ્ઞાન ભણવાનો ઉદ્યમ કરવો, ૨ નવા કર્મોને આવતા રોકવા, ૩ જૂના કર્મને તપસ્યા કરી નાશ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કરવા, ૪ નિધન ઉપર સ્નેહ રાખવો, ૫ નવીન સાધુને જ્ઞાન ભણાવવું, ૬ જ્ઞાન ભણીને વિચારવું, ૭ પોતાની જાતિઓમાં કલેશ થયો હોય તો શાન્ત કરવો, ૮ વૃદ્ધ બાળ ગ્લાનિ તપસ્વીની વૈયાવચ્ચ કરવી. • આઠ કર્મના આઠ દૃષ્ટાંતો : ૧ જ્ઞાનાવરણીય તે ઘાંચીના બળદને પાટાનો દ્રષ્ટાંત, ૨ દર્શનાવરણીય તે રાજાના દ્વારપાળનું દ્રષ્ટાંત, ૩ વેદનીય તે મધુલિત ખડગધારાનો દ્રષ્ટાંત, ૪ મોહનીય તે મદિરાપાનથી મદોન્મત્ત ગાંડા થયેલાનું દ્રષ્ટાંત, ૫ આયુષ્ય તે હેડમાં નાખેલા માણસનું દ્રષ્ટાંત, ૬ નામ તે ચિતારાનું દ્રષ્ટાંત ૭ ગોત્ર તે કુંભારના ભાંડનું દ્રષ્ટાંત, ૮ અંતરાય તે રાજાના ભંડારીનું દ્રષ્ટાંત. • આઠ પ્રકારે ગાંડો થાયઃ ૧ સ્ત્રીના પાસે બેસે તે, ર બાળકને રમાડે તે, ૩ બાળકના જોડે મિત્રાઈ કરે તે, ૪ ભાંગદારૂપીવે તે, ૫ મસ્તક પગ ઘસે તે, ૬ વિવાહમાં ગાળો દે તે, ૭ આરિસામાં મોટું જુવે તે, ૮ હોળીમાં રમે તે. • આઠ પ્રકારના મિત્રો : ૧ જન્મનો મિત્ર માતા, ર ઘરનો મિત્ર ધન, સ્ત્રી, ૩ દેહનો મિત્ર અન્ન, ૪ આત્માનો મિત્ર જ્ઞાન દર્શન, ચારિત્ર, પ રોગીનો મિત્ર ઔષધ, ૬ સંગ્રામનો મિત્ર હાથ, ૭ પરદેશનો મિત્ર વિદ્યા ૮ અંતકાળનો મિત્ર પરમાત્મા. • મહાપાપી : ૧ આપઘાત કરનાર, ર વિશ્વાસ ઘાત કરનાર, ૩ ગુણોની લુપ્ત કરનાર, ૪ ગુરૂદ્રોહી, ૫ ખોટી સાક્ષી પૂરનાર, ૬ ખોટી સલાહ આપનાર, ૭ હિંસામાં ધર્મ સ્થાપનાર, ૮ વારંવાર પચ્ચખાણ ભાંગનાર. • શિક્ષા: ૧ ભગવંતના જાપ પૂર્વક પૂજા સ્તવના કરવી, ૨ ગુરૂની આજ્ઞામાં રહેવું, ૩ દયા પાળવી, ૪ સત્ય વચન બોલવું, ૫ શીયલ ભાગ-૩ ફર્મા-૬ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પાળવું, ૬ સંતોષ રાખવો, ૭ ક્ષમા કરવી, ૮ પરને દગો ન દેવો. પ્રમાદ : ૧ અજ્ઞાન, ૨ વિષય, ૩ વિપર્યાસ, ૪ રાગ, ૫ દ્વેષ ૬ સ્મૃતિભ્રંશ, ૭ યોગ દુઃપ્રણિધાન, ૮ ધર્મનો અનાદર. આઠ પ્રકારના આધાર : ૧ ભય પામેલાને શરણનો આધાર, ૨ પક્ષીને આકાશનો આધાર, ૩ તૃષાળુને પાણીનો આધા૨, ૪ ભૂખ્યાને ભોજનનો આધાર, ૫ સમુદ્રમાં બુડતાને પાટીયાનો આધાર, ૬ ચતુષ્પદને સ્થાનનો આધાર, ૭ રોગીને ઔષધનો આધાર, ૮ ભુલા પડેલાને વાહનનો આધાર. બુદ્ધિના આઠ ગુણો ઃ ૧ શુશ્રુષા સાંભલવાની ઇચ્છા, ૨ શ્રવણ સાંભળવું, ૩ ગ્રહણ-શાસ્ત્રાર્થનું ગ્રહણ કરવું, ૪ ધારણ અવિસ્મરણ, ૫ ઉહા-જાણેલ અર્થનું અવલંબન કરી બીજા તથા પ્રકારના અન્ય અર્થાને વિષે વિતર્કણા કરવી, ૬ અપોહઉક્તિ અને યુક્તિ વિરૂદ્ધ અર્થ સંયુક્ત, હિંસાદિકથી પાછા ફરવું, અથવા ઉહ સામાન્ય જ્ઞાન, અપોહ વિશેષ જ્ઞાન, ૭ અર્થવિજ્ઞાન ઉહાપોહ યોગ્ય મોહાદિકના સંદેહ વિપરીત વ્યુદાસીન જ્ઞાન, ૮ તત્વજ્ઞાન ઉહાપોહ વિશુદ્ધજ્ઞાન, આ પ્રકારે નિશ્ચયજ છે તે. આઠ શબ્દો સમજવા લાયક પ્રશ્નોત્તર ઃ ૧ પ્રશ્ન પંડિત કોણ? ઉત્તર પાપથી ડરે તે, ૨ પ્રશ્ન દાનેશ્વરી કોણ ? ઉત્તર જીવદયા પાળે તે, ૩ પ્રશ્ન ચતુર કોણ ? ઉત્તર ધર્મ કરણિ કરે તે, ૫ પ્રશ્ન શૂરવીર કોણ ? ઉત્તર જે ઇંદ્રિયોનું દમન કરી જીતે તે, ૬ પ્રશ્ન પૂર્ણ કોણ? ઉત્તર જે પરોપકાર કરવામાં તત્પર હોય તે, ૭ પ્રશ્ન સિંહ કોણ ? ઉત્તર જે સત્યવાદિ હોય તે, ૮ પ્રશ્ન ધનવંત કોણ ? ઉત્તર જે નિર્ધન સાથે સ્નેહ કરે તે. ૬૮ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • શ્રાવક કોને કહેવા ? ૧ થોડું બોલે તેને શ્રાવક કહેવો, ૨ કામ પડે ત્યારે જ બોલે તેને શ્રાવક કહેવો, ૩ મીઠું બોલે (ધર્મની બાધા રહિત) તેને શ્રાવક કહેવો, ૪ ચતુરાઈથી બોલે તેને શ્રાવક કહેવો, પ કોઈ દિવસ કોઈના મર્મના વચનો ન બોલે તેને શ્રાવક કહેવો, ૬ અહંકાર રહિત બોલે તેને શ્રાવક કહેવો, ૭ ભગવાનના વચનો સહિત સૂત્ર સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે બોલે તેને શ્રાવક કહેવો, ૮ સર્વ જીવને સુખ ઉપજે એવું સૂત્ર અનુસાર વચન બોલે તેને શ્રાવક કહેવો. નવ પ્રકાર, • નવ વાસુદેવઃ ૧ ત્રિપુષ્ટ, ૨ દ્વિપૃષ્ટ, ૩ સ્વયંભૂ,૪ પુરૂષોત્તમ, ૫ પુરૂષસિંહ, ૬ પુરૂષવરપુંડરીક, ૭ દત્ત, ૮ લક્ષ્મણ, ૯ કૃષ્ણ. • નવ વાસુદેવના પિતા : ૧ પ્રજાપતિ, ૨ બ્રહ્મ, ૩ ભદ્ર, ૪ સોમ, પ શિવ, ૬ મહાશ્રી, ૭ અગ્નિશિખ, ૮ દશરથ, ૯ વસુદેવ. • નવ વાસુદેવની માતા : ૧ મૃગાવતી, ૨ પદ્મા, ૩ પૃથ્વી, ૪ સીતા, ૫ નિયાય, ૬ લક્ષ્મી, ૭ અગ્નિ, ૮ સુમિત્રા, ૯ દેવકી. • નવ બલદેવ : ૧ અચલ, ર વિજય ૩ ભદ્ર, ૪ શ્રીપ્રભ, ૫ સુદર્શન, ૬ આણંદ, ૭ નંદન, ૮ પા ૯ રામ. • નવ બલદેવ માતા : ૧ ભદ્રા, ૨ સુભદ્રા, ૩ સુપ્રભા, ૪ સુદર્શના, ૫ જયા, ૬ વિજયા, ૭ જયંતા, ૮ અપરાજિતા, ૯ રોહિણી. • નવ પ્રતિવાસુદેવ : ૧ અશ્વગ્રીવ, ૨ તારક, ૩ મેરક, ૪ મહાકીટ, પ નિશુંભ, ૬ બલી ૭ અલ્હાદ, ૮ રાવણ, ૯ જરાસંઘ. • નવ વાસુદેવ નગરી : ૧ દ્વારિકાર પોતનપુર, ૩ દ્વારિકા, ૪ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ દ્વારિકા ૫ પોતનપુર, ૬ ચક્રપુરી, ૭ વાણારસી, ૮ અયોધ્યા, ૯ દ્વારિકા. . • નવ બલદેવ ગતિ : ૮ મોશે, ૧ પાંચમે દેવલોક બળભદ્ર. • નવ વાસુદેવ ગતિ : ૧ સાતમી નરકે, ૨ - ૩ - ૪ - ૫ - ૬ છઠ્ઠી નરકે, ૭ પાંચમી નરકે, ૮ ચોથી નરકે, ૯ ત્રીજી નરકે. ૦ નવ રસો : ૧ શ્રૃંગાર, ૨ હાસ્ય, ૩ કરૂણા, ૪ રૌદ્ર, ૫ વીર ૬ ભયાનક, ૭ બીભત્સ, ૮ અભૂત, ૯ શાંત. • બ્રહ્મચર્યની નવ વાડ-૧ વસહિ, ૨ કથા, ૩ નિષદ્યા, ૪ ઇંદ્રિય, ૫ કુડયંતર, ૬ પૂર્વ ક્રિીડિત, ૭ પાણીપ, ૮ અઈઆહાર, ૯ વિભૂસણાઈ. • પરસમયે નવખંડ : ૧ ભરત, ૨ હરિ, ૩ એલાવ, ૪ રામ, ૫ હરિન્ન, ૬ વન, ૭ કુરૂખંડ, ૮ કિધુમાલે, ૯ ઇરાવદ્ર. છે નેમ રાજીમતિના નવભવો : ૧ ધનધનવતી, ૨ સૌધર્મ, ૩ ચિત્રગતિખેચર રત્નવતી, ૪ માહેદ્ર, ૫ અપરાજિત પ્રિયમતિ, ૬ આરણે, ૭ શંખ યશોમતિ, ૮ અપરાજિત વૈમાને, ૯ નેમ-રાજીમતી. • નવ લોકાંતિક દેવો ઃ ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વરૂણ, ૪ વન્ડિ, ૫ ગર્દિત, ૬ તુષિત, ૭ અવ્યાબાધ, ૮ આગ્નેય, ૯ અરિષ્ટ. એ નવે પાંચમા બ્રહ્મદેવલોકે ત્રીજે પ્રતરે લોકાંતિક દેવો આઠ સાગરોપમના આયુષ્યવાળા મહા સુખીયા તીર્થકરને દિક્ષા કલ્યાણક જણાવનારા એકાવનારી હોય છે. • નવ રૈવેયક : ૧ સુદર્શન, ૨ સુપ્રતિષ્ઠ, ૩ મનોરમ, ૪ સર્વતોભદ્ર, ૫ સુવિશાલ, ૬ સૌમન, ૭ પ્રીતિકર, ૮ સૌવમનસ, ૯ નંદિકર. ~ ૭૦ ~ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • નવ વિધ ગાત્રભોગ : ૧ સુગંધૌલાદિવાસ, ૨ સુખાસને, ૩ સુવસ્ટો, ૪ ઉદ્વર્તને, ૫ ઉદકે, ૬ વિલેપને, ૭ અલંકારે, ૮ ભોજને, ૯ મનોહર તુલિકે. • નવ વાહન : ૧ ખર, ૨ હય, ૩ ગય, ૪ મહિષ, ૫ જંબુક, ૬ સિંહ, ૭ કાગ, ૮ મોર, ૯ હંસ. • નવ વાહન ફળ : ૧ રાસબે લક્ષ્મિહાની, ૨ હયે ધનલાભ, ૩ ગજે સુખ બહુ, ૪ મહિષ મરણ, ૫ જંબુક સર્વ સુખને હરણ કરે, ૬ સિંહ પિશૂન-મરણ ૭ કાગડો નિશ્ચય અત્યંત દુખદાઈ, ૮ મોર અર્થલાભને કરે, ૯ હંસ સકલ પ્રકારના સુખની વૃદ્ધિ કરે. • ચંદરવા નવ : ૧ પાણિયારા ઉપર, ૨ ચૂલા ઉપર, ૩ ઘંટી ઉપર, ૪ ખાડણી ઉપર, ૪ વલોણાની જગ્યા ઉપર, ૬ ભોજન સ્થાને, ૭ શયન સ્થાને, ૮ સામાયિકાદિક ધર્મ ક્રિયા કરવાને સ્થાને, ૯ દેરાસરે. એક વધારે રાખવો અવસરે કામ પ્રસંગમાં આવે. મહાવીર મહારાજા સમયે નવજણે તીર્થંકર ગોત્ર બાંધ્યું : ૧ શ્રેણિક, ૨ સુપાર્શ્વ, ૩ પોટિલ, ૪ ઉદાયી, ૫ શંખ, ૬ શતક, ૭ કઢાયુ, ૮ સુલસા, ૯ રેવતી. • નિયાણા નવ : ૧ ધનનું, ૨ રાજાનું, ૩ સ્ત્રીનું, ૪ નરનું, પ દેવનું, ૬ અપ્પય્યવયાર, ૭ અપ્પનિયારd, ૮ શ્રાવકનું ૯ દરિદ્રનું. • નવ પ્રકારે કાયા સુખી : ૧ સુખે બેસવાથી, ૨ સુખે સુવાથી, ૩ મૈથુનથી, ૪ સુખે વડીનીતિ લઘુનીતિ, પ સુખે પ્રવાસથી, ૬ દાતણથી, ૭ ભોજનથી, ૮ જલથી, ૯ સિલક (પૈસાથી). • નવે નારદ કયા તીર્થકરના વારામાં થયા ? તે નીચે પ્રમાણે. ૧ અગ્નિશમનારદ, શ્રી શ્રેયાંસનાથના વારામાં, ર સુશર્માનારદ, શ્રી વાસુપૂજય સ્વામીના વારામાં, ૩ શિવશર્માનારદ, ૭૧ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ શ્રી વિમલનાથજીના વારામાં, ૪ ઉર્ણશર્માનારદ, શ્રી અનંતનાથજીના વારામાં, ૫ શિખિનારદ, શ્રી ધર્મનાથજીના વારામાં, ૬ શિખંડીનારદ, તતો અંતરે, ૭ રૂદ્રનારદ, તદનંતરે, ૮ બ્રહ્માનારદ, તદનંતરે, ૯ રૂદ્રનારદ, શ્રી નેમિનાથજીના વારામાં એ ઉપરોક્ત સર્વેનારદો બ્રહ્મચર્યના પ્રતાપે સ્વર્ગે ગયા છે, એકાવતારી છે, તેઓ માનુષ્ય જન્મ પામીને , દીક્ષા લઈને કેવળજ્ઞાન ઉપાર્જન કરીને મોક્ષે જશે, પરંતુ, આઠમો બ્રહ્મા નામનો નારદ દેવલોકથી ચ્યવીને, મલ્લ નામના તીર્થંકર થઇને મોક્ષે જશે. નવ પ્રકારના નિયાણા : ૧ રાજાનું હું ભવાંતરને વિષેરાજા થાઉં, એવી પ્રાર્થના કરવી તે પ્રથમ નિયાણું, ૨ ધનનું બહુ વ્યાપારવાળા રાજયવડે કરી સર્યું, હુ ભવાંતરે સમૃદ્ધિ માન ગૃહસ્થ થાઉં, એવું નિયાણું કરવું તે બીજુ નિયાણું, ૩ સ્ત્રીનું પુરૂષને વિવિધ પ્રકારનું દુઃખ દેખીને ભવાંતરે હુ સ્ત્રી થાઉં, એવું નિયાણું કરવું તે ત્રીજું નિયાણું ૪ પુરૂષનું સ્ત્રીયોનું પરવશપણું દેખીને હું પુરૂષ થાઉં એવી પ્રાર્થના કરવીતે ચોથું નિયાણું, ૫ દેવનું મનુષ્યોના વિષયો અશુચિય છે માટે દેવ થવાને માટે બહુજ પ્રાર્થના કરવી તે પાંચમુ નિયાણું, ૬ આત્મ પર પ્રવિચાર-જે દેવતાઓ સ્વ પરદેવદેવીને સેવન કરવાને વિષે, અને સ્વવિકુર્વિત દેવદેવીને સેવન કરવાને વિષે, આસકત હોય છે, તે બહુરતા કહેવાય છે, જે દેવતાઓ, સ્વયમેવ દેવ અગર દેવીપણાની વિદુર્વણા કરીને સેવન કરે છે, પણ બીજું નહિ, તે સ્વરતા તેના વિષયે પ્રાર્થના કરી નિયાણું બાંધે છે, તે છઠું નિયાણ કહેવાય છે, ૭ અરકત વિષય વિરકત જે દેવતાઓ છે, તે અરક્ત છે, તે સંબંધિ પ્રાર્થના કરે, તે સાતમું નિયાણું કહેવાય છે, ૮ એ ત્રણે પ્રકારના દેવો “હું સાધુને દાન આપવાવાળો શ્રાવક થાઉં, એવી ૭૨ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પ્રાર્થના કરે, તે આઠમું નિયાણું કહેવાય છે, ૯ વ્રત લેવાની આકાંક્ષાથી હું દરિદ્રિ થાઉં આવી જે આકાંક્ષા કરવી તે નવમું નિયાણુ કહેવાય. ઉપરોક્ત નિયાણામાંથી ૬ નિયાણા બાંધવાવાળાને દુર્લભ બોધિ થાય છે. • આવતી ચોવીશીના નવ વાસુદેવના નામો : ૧ નંદસેન, ૨ નંદમિત્ર, ૩ દીર્ઘબાહુ, ૪ મહાબાહુ ૫ આભાબળ, ૬ મહાબળ, ૭ બલભદ્ર ૮ દ્વિપૃષ્ટ, ૯ ત્રિપૃષ્ઠ. આવતી ચોવિશીના નવ પ્રતિ વાસુદેવના નામો : ૧ વાલક, ર લોહજંગ, ૩ વજજંગ, ૪ કેશરી, ૫ અપરાજિત, ૬ અલ્હાદ, ૭ ભીમસેન, ૮ મહાભીમસેન, ૯ સુગ્રીવ. • આવતી ચોવીશીના નવ બળદેવના નામો : ૧ જય, ૨ વિજય, ૩ ભદ્ર, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આણંદ, ૭ નંદન, ૮ રામ, ૯ સંકર્ષણ. • પાપશાસ્ત્રો : ૧ ઉત્પાત શાસ્ત્ર, ર નિમિત્ત શાસ્ત્ર, ૩ મંત્રશાસ્ત્ર ૪ માતંગ શાસ્ત્ર, ૫ વૈદ્યક શાસ્ત્ર, ૬ કલા શાસ્ત્ર, ૭ આભરણ શાસ્ત્ર, ૮ અજ્ઞાન શાસ્ત્ર ૯ મિથ્યાત્વ પ્રવચનશાસ્ત્ર. • પરિગ્રહો : ૧ ધન, ર ધાન્ય, ૩ રૂ૫, ૪ સોનુ, ૫ ક્ષેત્ર, ૬ વાસ્તુ, ૭ દ્વિપદ, ૮ ચતુષ્પદ, ૯ કુ.... • નવ પ્રકારના પ્રત્યેનીકો-શત્રુઓ : ૧ આચાર્યનો, ર ઉપાધ્યાયનો ૩ વિરનો, ૪ કુલનો, પ ગણનો, ૬ સંઘનો, ૭ જ્ઞાનનો, ૮ દર્શનનો ૯ ચારિત્રનો. • રોગ ઉત્પન્ન થાય: ૧ ઘણો આહાર કરવાથી, ૨ અજીર્ણ છતાં ખાવાથી, ૩ ઘણી નિદ્રા કરવાથી, ૪ ઘણું જાગવાથી, ૫ વડીનીતિ રોકવાથી ૬ લઘુનીતિ રોકવાથી, ૭ ઘણું દોડવાથી, ૮ ખરાબ M૭૩૦ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ આસનથી ૯ વિષય સેવનથી. જાણકાર : ૧ કાળનો જાણકા૨, ૨ બળનો જાણકા૨, ૩ ખેદનો જાણકાર, ૪ સંયમજાત્રાનો જાણકાર, ૫ અવસરનો જાણકા૨, ૬ વિનયનો જાણકા૨, ૭ સ્વમતનો જાણકાર, ૮ પરસ્ત્રીનો જાણકાર, ૯ અભિમતનો જાણકાર. નવ પ્રકારના ઘણા : ૧ રજપુતને ક્રોધ ધણો, ૨ ક્ષત્રિયનેમાન ઘણું, ૩ ગણિકાને માયા ઘણી, ૪ બ્રાહ્મણને લોભ ઘણો, ૫ મિત્રને રાગ તથા હેતુ ઘણો, ૬ શોકયને દ્વેષ ઘણો, ૭ જુગારીને શોક ઘણો, ૮ કાયરને ભય ઘણો, ૯ ચોરને ચિંતા ઘણી. નવ મોટી પદવીઓ ઃ ૧. તીર્થંકરની, ૨. ચક્રવર્તીની ૩. વાસુદેવની, ૪. બળદેવની, ૫. કેવલીની, ૬. સાધુની, ૭. શ્રાવકની ૮. સમકિતિની, ૯. માંડલીક રાજાની નવ નારદો : : ૧ ભીમ ૮૪ લાખ વર્ષ આયુષ્ય ૮૦ ધનુષ્ય શરીર. ૨ મહાભીમ ૭૨ લાખ વર્ષ આયુષ્ય ૭૦ ધનુષ્ય શરીર. ૩ રૂદ્ર ૬૦ લાખ વર્ષ આયુષ્ય ૬૦ ધનુષ્ય શરીર. ૪ મહારૂપ ૩૦ લાખ વર્ષ આયુષ્ય ૫૦ ધનુષ્ય શરીર પ કાળ ૧૦ લાખ વર્ષ આયુષ્ય ૪૫ ધનુષ્ય શરીર. ૬ મહાકાલ, ૬૫ હજાર વર્ષ આયુષ્ય ૨૪ ધનુષ્ય શરીર. ૭ ચતુર્મુખ, ૩૨ હજાર વર્ષ આયુષ્ય ૪૦ ધનુષ્ય શરીર. ૮ નયરમુખ ૧૨ હજાર વર્ષ આયુષ્ય ૧૬ ધનુષ્ય શરીર. ૯ ઉન્નતમુખ ૧હજાર વર્ષ આયુષ્ય ૮ ધનુષ્ય શરીર. શીયલની વાડો : ૧ સ્ત્રી પશુ નપુંસક રહિત એવા સ્થાનમાં વાસ કરે, ૨ સ્ત્રીના પાસે સરાગપણે કથાવાર્તા કરે નહિ, ૩ સ્ત્રી ୨୪ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ જે આસને બેઠી હોય તે આસને પુરૂષ બે ઘડી બેસે નહિ, અને પુરૂષને આસને સ્ત્રી ત્રણ પોહોર બેસે નહિ, ૪ સ્ત્રીના અંગોપાંગ સરાગપણે જોવે નહિ, ૫ જયાં સ્ત્રી પુરૂષ સુતા હોય, તથા કામ ક્રિડાની વાતો કરતા હોય ત્યાં ભીંત પ્રમુખને આંતરે રહે નહિ, ૬ સ્ત્રીના સાથે પૂર્વે ભોગવેલા ભોગોને સંભારે નહિ, ૭ વિકાર કરનાર હોવાથી સરસ સ્નિગ્ધ આહાર છોડી દે, ૮ નિરસ આહાર પણ વધારે કરે નહિ, ૯ શરીરની શોભા વિગેરે કરે નહિ. | દસ પ્રકાર. | • દસ દ્રષ્ટાંતે માનવ ભવ દુષ્કર : ૧ ચૂલ્લગ, ૨ પાસક, ૩ ધન્ને, ૪ જૂયે, ૫ પયણેય, ૬ સુમિણ, ૭ ચક્કય, ૭ ચર્મ, ૯ યુગ, ૧૦ પરમાણુ. • દસ પચ્ચખખાણ : ૧ નવકારશી, ર પોરસી, ૩ સાઢપોરસી, ૪ પુરિમુદ્ર, ૫ એકાસણું, ૬ નિવી, ૭ એકઠાણ, ૮ એકદત્તી, ૯ આયંબીલ, ૧૦ ઉપવાસ. • દશાહ : ૧સમુદ્રવિજય, ૨ અક્ષોભ, ૩ સ્તિમિત, ૪ સાગર, પ હિમવંત, ૬ અચલો, ૭ ધરણ, ૮ પુરણ, ૯ અભિચંદ્ર, ૧૦ વસુદેવ. • સંજ્ઞા દશ : ૧ આહાર, ૨ ભય, ૩ પરિગ્રહ, ૪ મૈથુન, ૫ ક્રોધ, ૬ માન, ૭ માયા, ૮ લોભ, ૯ ઓઘ, ૧૦ લોક. એકેંદ્રિયને દસસંજ્ઞા. • પરસમય દસ અવતાર : ૧ સમત્સય ૨ કચ્છપ, ૩ વરાહ, ૪ નરસિંહ ૫ વાન, ૬ પશુરામ, ૭ શ્રીરામ, ૮ કૃષ્ણ, ૯ બૌદ્ધ, ૧૦ કલંકી. ન્મ ૩૫ ૭૫ ~ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • જિનભુવને દસ મોટી આશાતના ટાળવી : ૧ તંબોલ, ૨ પાણી, ૩ ભોજન, ૪ વાહન, ૫ સ્ત્રીભોગ, ૬ શયન, ૭ ધૃત ૮ લઘુનીતિ, ૯ વડીનીતિ, ૧૦ થુંક. • દસ પયનાઃ ૧ ચઉસરણ, ૨ ચંદ, ૩ આઉર, ૪ મહાપરિન્ના ૫ ભત્તપરિન્ના, ૬ તંદુલ વેયાલિય, ૭ ગણિવિજજા, ૮ સંથારગ ૯ મરણ, ૧૦ દેવેન્દ્ર. • દસ પ્રકારના મિથ્યાત્વઃ ૧ અધર્મો ધર્મસંજ્ઞા, ૨ ધર્મે અધર્મસંજ્ઞા ૩ અસાધુમાં સાધુસંજ્ઞા, ૪ સાધુમાં અસાધુસંજ્ઞા ૫ માર્ગમાં ઉન્માર્ગસંજ્ઞા, ૬ ઉન્માર્ગમાં માર્ગસંજ્ઞા, ૭ જીવમાં અજીવસંજ્ઞા, ૮ અજીવમાં જીવસંજ્ઞા, ૯ અમુકતમાં મુક્તસંજ્ઞા, ૧૦ મુક્તમાં અમુક્તસંજ્ઞા. • વિગય દસઃ ૧ દુધ, ૨ દહીં, ૩ ઘી, ૪ તેલ, ૫ ગોળ સાકર, ૬ પકવાન મિઠાઈ, ૭ મઘ, ૮ માંસ, ૯ મધ, ૧૦ માખણ. • દસ પ્રમોદ : ૧ જ્ઞાને, ૨ દાને, ૩ ખલે, ૪ રાજયે, " વિનોદે, ૬ વૈર વિગ્રહે, ૭ શૌર્યું, ૮ ધર્મે, ૯ તપે ૧૦ સૌખે. • દસ વિધ સંગ્રહ : ૧ શાસ્ત્ર સંગ્રહ, ૨ સત્યપુરૂષ સંગ્રહ, ૩ ધન સંગ્રહ, ૪ સ્ત્રી સંગ્રહ, ૫ ધર્મ સંગ્રહ, ૬ ચતુષ્પદ સંગ્રહ ૭ વાહન સંગ્રહ ૮ કલા સંગ્રહ, ૯ પાત્ર સંગ્રહ, ૧૦ સુભાષિત સંગ્રહ. • સ્ત્રીયોને દસ પુરૂષો અનીષ્ટ લાગે : ૧ કૃતઘ્ન, ૨ નિર્લજ, ૩ અભિમાની, ૪ અસંબદ્ધ પ્રલાપી, ૫ સંકુચિતશાયી, ૬ નિષ્ફર, ૭ કૃપણ, ૮ શૌચહીન, ૯ સુરત અનભિજ્ઞ, ૧૦ મૂર્ખ • દસ ભકિત કરવા લાયક : ૧ અરિંહત ૨ સિદ્ધ, ૩ ચૈત્ય, ૪ શ્રત, પ ધર્મ, ૬ સાધુવર્ગ, ૭ આચાર્ય, ૮ ઉપાધ્યાય, ૯ સમ્યકત્વ, ૧૦ પ્રવચન. M ૭૬ - For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • દસ પ્રકારના શૌચ : ૧ શાસ્ત્ર શૌચ, ૨ મૃત્તિકા શૌચ, ૩ નખ શૌચ, ૪ મળશૌચ, ૫ જલશૌચ, ૬ આતપશૌચ, ૭ સત્યશૌચ, ૮ બ્રહ્મશૌચ, ૯ વસ્ત્ર શૌચ, ૧૦ ભવિશૌચ. • દસ પ્રકારે ગુરૂત્વ : ૧ વંશ, ર જ્ઞાને, ૩ દાન, ૪ સત્વે, ૫ પક્ષે, ૬ શૌર્યે, ૭ બલે, ૮ જયે, ૯ સંતાને, ૧૦ સદ્ગુણે-ઐશ્ચર્યું. • દસ વિધ બલ : ૧ પૈર્યબળ, ૨ બુદ્ધિબળ, ૩ અવધારણ બળ, ૪ અભ્યાસ બળ, ૫ શરીર બળ, ૬ દેવ બળ, ૭ મંત્ર બળ, ૮ સાહસ બળ, ૯ દાતૃ બળ, ૧૦ પરિવાર બળ. • સ્ત્રીના દસ નામ : ૧ મહિલા, ૨ પ્રમદા, ૩ યોષિતા, ૪ લલિતા, ૫ વનિતા, રામા, ૭ સુંદરી, ૮ કામા, ૯ રમણી, ૧૦ નારી. • ધીજ : ૧ જલ, ૨ અગ્નિ, ૩ ઘટ, ૪ કોશ, ૫ વિષ, ૬ ભાષા, ૭ તંદુલા, ૮ ફલો, ૯ તુલા, ૧૦ સુતસ્પર્શ. • પરની પીડાને ન જાણે : ૧ ચોર, ૨ માગણ, ૩ દુર્જન, ૪ વિપ્ર, ૫ વૈદ્ય, ૬ પરોણા, ૭ નાચનાર, ૮ ધૂર્ત, ૯ રાજા ૧૦. ચિલ્લકા (ભાટચારણ). જીિવની દસ દશા ૧ બાલદશામાં જીવ અવ્યક્ત પણે સુખ દુઃખ ન જાણી શકે, ૨ વિદ્યા દશામાં જીવ વરસ સુધી વિદ્યાભ્યાસ કરે, ૩ મંદદશામાં જીવ કામ ભોગને વિષે તત્પર રહો, ૪ બલદશામાં જીવ પોતાનું બલવંતપણું દેખાડે વિજ્ઞાન વાંછે, ૫ પ્રજ્ઞાદશામાં જીવ અર્થ કુટુંબની ચિંતા કરે, દ્રષ્ટિ બળઘટે, ૬ હાયની દસામાં જીવ કામભોગથી હીન થાય, બાહુબલ તુટે, ૭ પંચાવિય દશામાં જીવ રોગોથકી વ્યાપ્ત થાય, ૭૭ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૮ પાશ્મારા દસામાં જીવ શરીરથી નમે દેહ નબળો પડે, ૯ સન્મુખ દશામાં જીવ શરીર બળથી તદન ક્ષીણ થાય, ૧૦ શાયિની દશામાં જીવ સુઈ રહે હાલે ચાલે નહિ મરે. • દસબોલ સ્ત્રીને પ્રાપ્ત ન થાય: ૧ અરિહંતપદ, ૨ ચક્રવર્તીપદ, ૩ વાસુદેવપદ, ૪ બલદેવપદ, ૫ સંભિન્નશ્રોત, ૬ ચારણલબ્ધિ, ૭ પૂર્વધરલબ્ધિ ૮ પુલાક લબ્ધિ, ૯ આહારક લબ્ધિ, ૧૦ ગણધરપદ. • દસ પ્રકારની સિદ્ધિ : ૧ કર્મ, ૨ શિલ્પ, ૩ વિદ્યા, ૪ મંત્ર, પ યોગ, ૬ આગમ, ૭ અર્થ યુક્ત, ૮ અભિપ્રાય, ૯ તપ, ૧૦ કર્મક્ષય સિદ્ધ. • વિદ્વાન : ૧ ચાતુર્ય, ર કોક, ૩ કલહ, ૪ કથા, ૪ આગમ, ૬ સુભાષિત, ૭ તાર્કિક, ૮ વિદ્ગણ ૯ કોવિદ, ૧૦ વૈદ્યક. • સમકિતની દશ પ્રકારની રૂચી : ૧ નિઃસંકરૂચી, ૨ ઉપદેશ રૂચી, ૩ અન્યરૂચી, ૪ સૂત્રરૂચી, ૫ બીજરૂચી, ૬ અભિગમરૂચી ૭ વિસ્તારરૂચી, ૮ ક્રિયારૂચી, ૯ સંક્ષેપરૂચી, ૧૦ ધર્મરૂચી. • યતિધર્મ દસ પ્રકારે : ૧ ખેતી ક્ષમા-ક્રોધને ટાળે, ર મૃદવ મૃદુતા કોમળપણું અભિમાન ને ટાળવાપણું, ૩ અજ્જવ આર્જવ સરલપણું માયા ત્યાગ કરવાપણું, ૪ મુક્તિ-મુક્તિ સર્વથા પ્રકારે લોભ ત્યાગ, ૫ તન-તપ-૧૨ ભેદે તપ કરવો અનશન ઉણોદરીયાદિ ૬ પ્રકારે બામ તપ, અને પ્રાયશ્ચિત્ત વિનયાદિ ૬ પ્રકારે અભ્યતર તપ, ૬ સંયમ ૧૭ પ્રકારે પાળવું, ૭ સચ્ચ-સત્ય વચન બોલવું, ૮ શૌચ જે ક્રિયા કરતા કર્મ ન લાગે તેવા કામ કરવા, ૯ અકિંચન પાસે કાંઇપણ રાખવું નહિ, ૧૦ બ્રહ્મચર્ય-શુદ્ધ શીયલનું પ્રતિપાલન કરવું. • વીરના દસ શ્રાવક-૧ આણંદ ૨ કામદેવ, ૩ ચુલનીપિયા ૪ (૭૮) ૭૮ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સુરદેવ, પ ચુલ્લશતક, ૬ કુંડકોલિક, ૭ સદ્દાલપુત્ર, ૮ મહાશતક, ૯ નંદિની પ્રિય, ૧૦ તેતલિ પિતા. • દશ શ્રાવકની સ્ત્રીયો - ૧ શિવાનંદા, ૨ ભદ્રા ૩ શામા ૪ ધન્યા, ૫ બહુલા, ૬ પુષ્પા, ૭ અગ્નિમિત્રા, ૮ રેવતી, ૯ અશ્વિની, ૧૦ ફલ્ગની • દશ શ્રાવકના નગરો : ૧ વાણિજયગામ, ૨ ચંપા, ૩ કાશી ૪ કાશી, ૫ આલંભિકા, ૬ કાંડિલ્યપુર, ૭ પોલાસ, ૮ રાજગૃહી, ૯ શ્રાવસ્તિ, ૧૦ શ્રાવતિ. • દસે શ્રાવકના ઉત્પત્તિના વિમાનો : ૧ અરૂણે, ર અરૂણાબે, ૩ અરૂણપ્રભે, ૪ અરૂણકાંતે, ૫ સિદ્ધ, ૬ અરૂણધ્વજે, ૭ રૂપે ૮ વડશે, ૯ ગવે, ૧૦ ગાલે. • જીવના પરિણામ : ૧ ગતિ પરિણામ, ૨ ઇંદ્રિય પરિણામ, ૩ કષાય પરિણામ, ૪ વેશ્યા પરિણામ, ૫ જોગ પરિણામ, ૬ ઉપયોગ પરિણામ, ૭ જ્ઞાન પરિણામ, ૮ દર્શન પરિણામ, ૯ ચારિત્ર પરિણામ, ૧૦ વેદ પરિણામ. • અજીવના દસ પરિણામ : ૧ ગતિ પરિણામ, ૨ બંધન પરિણામ, ૩ સંસ્થાન પરિણામ ૪ વર્ણ પરિણામ, ૫ ગંધ પરિણામ, ૬ રસ પરિણામ, ૭ સ્પર્શ પરિણામ, ૮ અગુરુલઘુ પરિણામ, ૯ શબ્દ પરિણામ, ૧૦ ભેદ પરિણામ. • નારકીને દસ ખરાબ : ૧ ખરાબ શબ્દ, ૨ ખરાબ રૂપ, ૩ ખરાબ ગંધ, ૪ ખરાબ રસ, ૫ ખરાબ સ્પર્શ, ૬ ખરાબ ગતિ, ૭ ખરાબ બુદ્ધિ, ૮ ખરાબ બલ, ૯ ખરાબ વીર્ય, ૧૦ ખરાબ ઉઠાણ કર્મ. • દસ પ્રકારની સંજ્ઞા : ૧ આહાર સંજ્ઞા, ૨ ભય સંજ્ઞા, ૩ મૈથુન 96 For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સંજ્ઞા, ૪ પરિગ્રહ સંજ્ઞા, ૫ ક્રોધ સંજ્ઞા, ૬ માન સંજ્ઞા, ૭ માયા સંજ્ઞા, ૮ લોભ સંજ્ઞા, લોક સંજ્ઞા, ૧૦ ઓધ સંજ્ઞા. નારકીના જીવોને દસ પ્રકારની સખત વેદના : ૧ અનંતી ભૂખ, ૨ અનંતી તૃષા, ૩ અનંતી શીત, ૪ અનંતી ઉષ્ણતા, ૫ અનંતો રોગ, ૬ અનંતો શોક, ૭ અનંતો ભય, ૮ અનંતો દાહ ૯ અનંતી ખરજ, ૧૦ અનંતી પરવશતા. દસ પ્રકારે ચિત્તની શાન્તિ ઃ ૧ જૈન ધર્મ કરવાની રૂચિ થાય, ૨ જાતિ સ્મરણ જ્ઞાનથી રૂચી થાય, ૩ તેજ ભવે મોક્ષે જાય તેવું મહાન સ્વપ્ર દેખીને રૂચી થાય, ૪ દેવતાને દેખવાથી, ૫ અવધિજ્ઞાન ઉત્પન્ન થવાથી,૬ અવધિ દર્શન ઉત્પન્ન થવાથી, ૭ મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થવાથી, ૮ કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી, ૯ કેવળ દર્શન ઉત્પન્ન થવાથી, ૧૦ કેવળી મરણે મરવાથી. દસ પ્રકારના દાન : ૧ અનુકંપા દાન - તે દુઃખી દુર્બળને દાન આપે, ૨ સંગ્રહ દાન-તે એકત્ર કરીને દાન આપે, ૩ ભયદાન તે ડરનો માર્યો દાન આપે, ૪ કરૂણા દાન તે શોકથી દાન આપે, ૫ લજ્જા દાન તે લજ્જાના વશથી દાન આપે, ૬ ગર્વ દાન તે અહંકારથી ભાટ ચારણનેદાન આપે, ૭ ધર્મ દાન-તે સુપાત્ર સાધુને દાન આપે, ૮ અધર્મ દાન તે જે દાન દેવાથી અધર્મ થાય તેવું દાન આપે, ૯ કાહીદાન તે ક્યાંઇક ક્યાઇક રહીને આપે, ૧૦ કથન દાન તે કાંઇક લેને કાંઇક દે તે દાન. જ્ઞાન વૃદ્ધિના દસ નક્ષત્રો : ૧ મૃગશિર, ૨ આર્દ્રા, ૩ પુષ્પ, ૪ પૂર્વાભાદ્રપદ, ૫ પૂર્વાશાઢા, ૬ પૂર્વાફાલ્ગુની, ૭ મૂળ, ૮ અશ્લેષા, ૯ હસ્ત ૧૦ ચિત્રા. ચોથા આરામાં દસ સારા ઃ ૧ સારો શબ્દ, ૨ સારૂં રૂપ, ८० For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૩ સારો રસ, ૪ સારો ગંધ, ૫ સારો સ્પર્શ, ૬ સારી બુદ્ધિ ૭ સારી ગતિ, ૮ સારા કર્મ ૯ સારા બલવીર્ય, ૧૦ સારું પરાક્રમ. • દસ પ્રકારે પ્રત્યાખ્યાન કરે : ૧ અનાગત ભવિષ્યકાળનું ર અદકાંત કાલવર્તતા, ૩ કોટિસહિત કોટિસહિત, ૪ નિયવંત નિશ્ચયેકરી, ૫ સાગારે આગાર સહિત, ૬ અનાગાર-આચાર સહિત, ૭ પ્રમાણકૃત-કવલતપ પ્રમાણતપ, ૮ નિરવશેષ સર્વ તપ કરે, ૯ સંકેતિકંગઠસી મુઠસી આદિ ૧૦ અદ્ધા-પોરસી સાઢ પોરિસી. • દસ પ્રકારે દોષો ઉત્પન્ન કરે – ૧ દર્પ-તે કામક્રિડાને માટે, ૨ પ્રમાદ તે પ્રમાદથી, ૩ અનાભોગિક - તે અજાણપણાથી, ૪આતુરે તે રોગને કારણથી, ૫ આપત્તિને આપદા આવવાથી, ૬ શંકાથીશંકા કરવાથી, ૭ પ્રક્વેષથી તે દ્વેષ કરવાથી, ૮ સહસા તે અકસ્માતથી, ૯ ભયથી તે ડરથી, ૧૦ વીસમા તે શિષ્ય પ્રશિષ્યાદિકના માટે. • જીવ પાપ આલોવતો દસ પ્રકારે દુષણ લગાવે : ૧ આ કંપિતા પોતે કંપાયમાન થતો ને ગુરૂને કંપાવતો આલોવે, ૨ અનુમાનથી અનુમાન બાંધીને આલોવે, ૩ દિઠ તેદીઠોદીઠો આલોવે, ૪ છત્ર તે છાનો છાનો આલોવે, ૫ શબ્દાકુલ તે ઉતાવળો ઉતાવળો આલોવે, ૬ સૂક્ષ્મ તે નાના દોષો આલોવે, ૭ બાદ તે મોટો દોષો આલોવે, ૮ બહુજન તે ઘણા પાસે આલોવે, ૯ અવ્યકત તે અજાણ્યા કને આલોવે, ૧૦ તસવી તે પોતાના સમાન પ્રાયશ્ચિત્તિયા પાસે આલોવે. • દસ પ્રકારે ગુણીના પાસે આલોવે : ૧ જાતિસંપન્ન જાતિવંત પાસે આલોવે, ૨ કુલ સંપન કુલવંત પાસે આલોવે, ૩ વિનયસંપન્ન વિનયવંત પાસે આલોવે, ૪ જ્ઞાનસંપન્ન જ્ઞાનવંત પાસે આલોવે, ૫ દર્શન સંપન્ન દર્શનવંત પાસે આલોવે, ૬ ચારિત્ર સંપન્ન ચારિત્રાવંત પાસે આલોવે, ૭ ક્ષમા સંપન્ન ક્ષમાવંત પાસે આલોવે, (૮૧ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૮ દાંત સંપન્ન ઇંદ્રિયોના દમન કરવા પાસે આલોવે, ૯ અમાયી માયા રહિત પાસે આલોવે, ૧૦ અપશ્ચાતાપી આલોવ્યા પછી પશ્ચાતાપન કરે. દસ ઠેકાણે દસ વાના હોય : ૧ ઘણો ક્રોધ બે સ્ત્રીના ભર્તા ૨ને ઘર મધ્યે હોય, ૨ ઘણું માન રજપૂતને હોય, ૩ ઘણી માયા ભેખ ધારીને હોય, ૪ ઘણો લોભ બ્રાહ્મણને હોય, પ ઘણો શોક જુગારીને હોય, ૬ ઘણી ચિંતા ચોરની માને હોય, ૭ ઘણું કપટ વેશ્યાને હોય, ૮ ઘણું સત્ય સમકિત દૃષ્ટિનેહોય, ૯ ઘણી નિદ્રા-ધર્મ સ્થાનકે હોય, ૧૦ ઘણો સંતોષ સાધુને હોય. દસ પ્રકારના સુખો ઃ ૧ નિરોગી દેહ, ૨ લાંબુ આયુષ્ય ૩ કામ ઘણો, ૪ ભોગ સુખ, ૫ અલ્પ તૃષ્ણા, ૬ ઘણો સંતોષ, ૭ અનુત્તર વિમાનનું સુખ, ૮ સાધુનું સુખ, ૯ સિદ્ધિનું સુખ, ૧૦ ઘરમાં ઋદ્ધિ ઘણી. દસ પ્રકારે બુદ્ધિ વર્ષ : ૧ દીર્ઘ આયુષ્ય અને નિર્મલ બુદ્ધિ હોય તેની બુદ્ધિ વધે, ૨ વિનયવંત પુરૂષની બુદ્ધિ વધે, ૩ ઉદ્યમ કરનારની બુદ્ધિ વધે, ૪ ઇંદ્રિયોને દમન કરનારની બુદ્ધિ વધે, ૫ શત્રુ ઉપર અંતરંગ રાગ કરનારની બુદ્ધિ વધે,૬ કઠણ કાર્યમાં સાવધાન થાય તેની બુદ્ધિ વધે, ૭ શંકા રહિત હોય તેની બુદ્ધિ વધે, ૮ ગુરૂની પ્રશંસા કરે તેની બુદ્ધિ વધે, ૯ મૂર્ખપણાથી અલગ રહે તેની બુદ્ધિ વધે, ૧૦ ધર્મના ઉપર દ્રઢતા રાખે તેની બુદ્ધિ વધે. દસ કારણથી દીક્ષા લે : ૧ પોતાની ઇચ્છાથી દીક્ષા લે, ૨ રોષથી દીક્ષા લે, ૩ વૃદ્ધા અવસ્થાથી દીક્ષા લે, ૪ જાતિસ્મરણ જ્ઞાનથી દીક્ષા લે-મૃગાપુત્રની પેઠે, પ તૃષ્ણાથી દીક્ષા લે કપિલની પેઠે, ૬ ગુરૂ ઉપદેશથી દીક્ષા લે-આદિનાથના ૯૮ પુત્રોની પેઠે, ૭ દેવતા ૦૨ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ આયુષ્ય થોડું છે એમ કહેવાથી દીક્ષા લે, ૮ મોહથી દીક્ષા લેભૃગુપુરોહિતના પેઠે, ૯ રોગ ઉત્પન્ન થવાથી દીક્ષા લે અનાથીની પેઠે, ૧૦ કોઈ માને નહિ ત્યારે દીક્ષા લે-તેતલીસુતની પેઠે. • દસ પ્રકારના સ્થવિર : ૧ ગ્રામ વિર, ર નગર સ્થવિર, ૩ દેશ વિર, ૪ કુળ સ્થવિર, ૫ ઘર સ્થવિર, ૬ ગણિ સ્થવિર, ૭ સંઘ વિર, ૮ વયસ્થવિર, ૯ શ્રુત સ્થવિર, ૧૦ વ્રત દીક્ષા વિર. • દસ પ્રકારના ધર્મઃ ૧ ગ્રામ ધર્મ, ૨ નગર ધર્મ, ૩ દેશ ધર્મ, ૪ આશંકિય ધર્મ, ૫ પાખંડ ધર્મ, ૬ કુલ ધર્મ, ૭. ગણ ધર્મ, ૮. જ્ઞાન ધર્મ, ૯. દર્શન ધર્મ, ૧૦ ચારિત્ર ધર્મ. • દસના સાથે વાદ ન કરવોઃ ૧ રાજા સાથે, ૨ ધનવંત સાથે, ૩ બલવંત સાથે, ૪ પૂર્ણપક્ષવાળા સાથે, ૫ ક્રોધિ સાથે, ૬ નીચ સાથે,૭ તપસ્વી સાથે, ૮ જૂઠા બોલા સાથે, ૯ માતા પિતા સાથે, ૧૦ ગુરૂ ગુરૂણી સાથે. • દસ પ્રકારના શસ્ત્રોઃ ૧ અગ્નિ, ૨ પાણી, ૩ લૂણ, ૪ ખટાઇ, ૫ ચીકટ, ૬ ખાર, ૭ મન, ૮ વચન, ૯ કાયા, ૧૦ અવિરતિ શસ્ત્ર. • દસ પ્રકારે શુભ કર્મ ઉપાર્જન કરે : ૧ શુદ્ધ મન સમ્યકત્વ પાળે તે શુભ કર્મ બાંધે, ૨ મન વચન કાયાના યોગોને રૂંધે તે શુભ કર્મ બાંધે, ૩ ઇંદ્રિય નોઇંદ્રિયને દમે તે શુભ કર્મને બાંધે, ૪ ક્ષમા કરે તે શુભ કર્મ બાંધે, ૫ વૈયાવચ્ચ કરે તે શુભ કર્મ બાંધે, ૬ વૈરાગ્ય વાસના ધારણ કરે તે શુભ કર્મ બાંધે, ૭ દાન શીયલ તપ ભાવના ભાવે તે શુભ કર્મ બાંધે, ૮ સમભાવે વર્તે તે શુભ કર્મને બાંધે, ૯ સિદ્ધાંતનું શ્રવણ કરે તે શુભ કર્મ બાંધે, ૧૦ ધર્મધ્યાન અને શુકલધ્યાન ધારણ કરે તે શુભ કર્મ બાંધે. ૮૩. ભાગ-૩ ફર્મા-૭ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • દસ પ્રકારે સારા કર્મ ઉપાર્જન કરી સારી ગતિ મેળવે : ૧ તપસ્યા કરીને નિયાણું ન બાંધે તો તામસીતાપસની પેઠે, ર સમકિત શુદ્ધ પાળતો શ્રેણિકરાજાના પેઠે, ૩ ત્રણે યોગો સ્થિર રાખે તો રથનેમિ રાજીમતિની પેઠે ૪ ક્ષમા ધારણ કરે તો ગજ સુકુમાળની પેઠે, ૫ પંચંદ્રિય વશ કરે તો ધન્ના અણગારની પેઠે, ૬ સ્વછંદપણું ત્યાગ કરે તો સેલક રાજવિની પેઠે, ૭ માયા રહિત સંયમ પાળે તો ગૌતમસ્વામીની પેઠે, ૮ કોઈ દ્વેષી ધર્મથી ડગાવતા ન ડગે તો કામદેવ શ્રાવકની પેઠે ૯ સિદ્ધાંતની તેમજ શાસનની પ્રભાવના કરે તો કેશીકુમારની પેઠે, ૧૦ વ્રત પચ્ચખ્ખાણ ચોખું પાળે તો વરનાગ નટવાની પેઠે. • જીવને દસ મળવા દુર્લભ છે ઃ ૧ મનુષ્ય જન્મ, ૨ આર્ય ક્ષેત્ર, ૩ ચિંદ્રિય પટુપણું ૪ ઉત્તમકુળ, ૫ દીર્ઘ આયુષ્ય, ૬ નિરોગી શરીર, ૭ સદ્દગુરૂનો યોગ, ૮ સિદ્ધાંત શ્રવણ, ૯ દેવગુરૂ ધર્મની ઉપર શ્રદ્ધા, ૧૦ તપ સંયમમાં બલવીર્ય ફોરવવું. • પુણ્યવંત દસ વસ્તુ પામે : ૧ ઘણો પરિવાર, ર ઘણી લક્ષ્મી, ૩ ઘણો સ્વજન વર્ગ, ૪ ઉંચ ગોત્ર ૫ ગૌર વર્ણ, ૬ નિરોગી શરીર, ૭ નિર્મલ બુદ્ધિ, ૮ વિનયીપણું ૯ બળવંતપણું, ૧૦ યશસ્વીપણું. • સાધુ સેવા કરવાથી દસ મળે : ૧ સૂર સંભળાય, ૨ જ્ઞાન પ્રાપ્ત થાય, ૩ વિનય આવે, ૪ પચ્ચખ્ખાણ ઉદય આવે, પ સંયમ ઉદય આવે, ૬ તપસ્યા ઉદય આવે, ૭ નવા કર્મ રોકાય, ૮ જુના કર્મ નિર્જર, ૯ પાપ ક્રિયા રહિતપણું થાય, ૧૦ મુક્તિ મળે. • દસ પ્રકારના શબ્દોઃ ૧ કંકણ-તે ઘંટનો, ૨ ટંકણ તે ઝાલરનો, ૩ લુખો-તે કમાડનો, ૪ ભિન્ન-તે દેહનો, ૫ જજ્જર-તે ખોખરા ઢોલનો, ૬ લાંબો દીર્ઘ-તે ગાજવાનો, ૭ નાનો તે વીણાનો ૮ ગંભીર ૮૪. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ –તે શંખનો, ૯ કોમળ-તે સૂક્ષ્મ કંઠનો ૧૦ ખિખિણ-તે ઘુઘરાનો અગર ઘોડાના હણહણાટનો. • દસ પ્રકારના માન ૧ જાતિમાન, ૨ કુલમાન, ૩ બળમાન ૪ રૂપમાન, ૫ તપમાન, ૬ લાભમાન, ૭ સૂત્ર માન, ૮ ઠકુરાઇ માન, ૯ દેવ પાસે આવે તેનો માન, ૧૦ લક્ષ્મીનો માન. • દસ ગુણોથી શ્રાવક જણાયઃ ૧ જીવા જીવાદિક તત્વને જાણે, ૨ ધર્મ કરતાં દેવોની સહાયની વાંછા ન કરે, ૩ કોટી દેવ ચલાયમાન કરે તો ચાલે નહિ, ૪ ભગવંતના વચન ઉપર શંકા ન કરે, ૫ ભગવંતના વચનનેજ અર્થ પરમાર્થ જાણે બીજા સંસારના તમામ કાર્યને અનર્થ જાણે, ૬ ધર્મનો રંગ અસ્થિમજામાં લાગે, ૭ એક માસમાં પાંચ પૌષધ કરે, ૮ સ્ફટિક રત્નના પેઠે નિર્મલ એવા ભગવંતની સેવા પૂજા કરે, ૯ અપ્રિતિથી ઉપજે તેવાના ઘરને વિષે ન જાણે, ૧૦ સાધુ સાધ્વીને આહાર પાણી ઔષધ વસ્ત્રાદિકનું દાન ભક્તિથી કરે. • દસ બોલે ગાઢ દુષમ કાળ : ૧ અકાલે વરસે મેઘ, ૨ કાળે મેઘ વરસે નહિ, ૩ પરમાત્માની પૂજા નહિ, ૪ મિથ્યાદ્રષ્ટિની પૂજા, ૫ અસાધુની સેવા, ૬ સાધુની સેવા નહિ, ૭ વડીલ વર્ગનો વિનય નહિ, ૮ મનમાન્યો ઉપદેશ, ૯ સમકિતની હાની મિથ્યાત્વની વૃદ્ધિ, ૧૦ શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શમાં વૃદ્ધિપણું. • દસ પ્રકારે ગાઢ સુષમકાળ : ૧ કાલે મેઘ વરસે, ૨ અકાલે વરસે નહિ, ૩ પરમાત્માની પૂજા, ૪ મિથ્યાદ્રષ્ટિની પૂજા નહિ, ૫ સાધુની સેવા, ૬ અસાધુની સેવા નહિ, ૭ વડીલનો વિનય, ૮ સત્ય ઉપદેશ, ૯ સમ્યકત્વની વૃદ્ધિ મિથ્યાત્વ ત્યાગ ૦૧ શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શનો બહિષ્કાર. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ દસ પ્રકારે વૈયાવચ્ચ-૧ તીર્થંકરની, ૨ ગણધરની, ૩ આચાર્યની, ૪ ઉપાધ્યાયની, ૫ સ્થવિરની, ૬ તપસ્વીની, ૭ ગ્લાનની, ૮ નવદીક્ષિતની, ૯ સંઘની, ૧૦ સાધર્મિકની. • દસ પ્રકારે ગુરૂ ભક્તિ-1 ગુરૂ આવે ત્યારે ઉભો થાય, ર આસન નિમંત્રણા કરે, ૩ આસન પાથરી આપે, ૪ તેમના ગુણો ગાય, ૫ ગુરૂ આવ્યા હાથ જોડી ઉભો થાય, ૬ સત્કાર કરે, ૭ સન્માન કરે, ૮ ગુરૂ આવે તો સામો જાય, ૯ આવ્યા પછી ભક્તિ કરે, ૧૦ ગુરૂ જાય ત્યારે મૂકવા જાય. • દસ જાણવા લાયક : ૧ એક વાળનો અગ્ર ભાગ આકાશાસ્તિકાયની અસંખ્યાતી શ્રેણિને અવગાહીને રહે છે, ૨ એક એક શ્રેણિમાં અસંખ્યાતા પ્રતર છે, ૩ એક એક પ્રતિરે અસંખ્યાતા નિગોદના ગોળા છે, ૪ એક એકગોળે અસંખ્યાતા શરીર છે, ૫ એક એક શરીરે અનંતા જીવો છે, ૬ એક એક જીવે અસંખ્યાત પ્રદેશ છે, ૭ એક એક પ્રદેશે અનંતી કર્મવર્ગણા છે, ૮ એક એક વર્ગણામાં અનંતા પરમાણુ છે, ૯ એક એક પરમાણમાં અનંતા વર્ણ-ગંધ-રસ સ્પર્શના પર્યાય છે. ૧૦ એક એક પર્યાયે, અનંતા કેવળીના પર્યાય છે. • ભવિષ્યમાં દસ પ્રકારે શ્રાવક શોચ કરે : ૧ પરમાત્માના દર્શન વંદન પૂજા સ્તવનાદિક ન કરે. ૨ સાધુ આવ્યાથી વ્યાખ્યાનાદિક સાંભળે નહિ, ૩ સાધુ આવ્યાથી આહારપાણી આધાકર્મી આપે, ૪ સામાયિક પ્રતિક્રમણ પૌષધ કરે નહિ, ૫ ભણવાની છતી જોગવાઈ ભણે નહિ, ૬ સાધર્મિકભાઈની ભક્તિ કરે નહિ, ૭ સમ્યકત્વને ઉપાર્જન કરે નહિ, ૮ ધર્મજાગરણ કરે નહિ, ૯ પાપના માર્ગને ત્યાગ કરે નહિ, ૧૦ સાધુ આવ્યાથી વિનય ભક્તિ કરે નહિ. ૮૬ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • દસ પ્રશ્નના ઉત્તર પ્રશ્ન : ૧ લવણ સમુદ્ર તરવો સુલભ, પણ સંસાર સમુદ્ર તરવો દુષ્કર કેમ ? ઉત્તર લવણ સમુદ્રમાં પાણી ઘણું છે સંસાર સમુદ્રમાં મોહરૂપી પાણી છે તેથી તરી શકે નહિ, ર લવણ સમુદ્રમાં પાણીના કલ્લોલો ઘણા છે, તેમ સંસાર સમુદ્રમાં સ્નેહરૂપી કલ્લોલો ઘણા છે, ૩ લવણ સમુદ્રમાં પવન ઘણો છે, સંસાર સમુદ્રમાં મિથ્યાત્વરૂપી પવન ઘણો છે, ૪ લવણ સમુદ્રમાં કાદવ ઘણો છે, સંસારમાં રાગ દ્વેષરૂપી કાદવ ઘણો છે, ૫ લવણ સમુદ્રમાં જળમy. Aો ઘણા છે, સંસાર સમુદ્રમાં પાખંડ મતરૂપી કિરાડા ઘણા છે, ૬ લવણ સમુદ્રમાં મોટા પર્વતો છે, સંસાર સમુદ્રમાં આઠ કર્મરૂપી કલશો છે. ૮ લવણ સમુદ્રમાં મત્સ્ય કચ્છપ-મગરાદિક ઘણા છે, તેમ સંસાર સમુદ્રમાં કુટુંબ પરિવારરૂપી મસ્યાદિકો ઘણાજ છે, ૯ લવણસમુદ્રમાં છીપો શંખાદિક ઘણા છે, તેમજ સંસારસમુદ્રમાં કુગુરૂ કુધર્મ કુશાસ્ત્રરૂપી છીપલા શંખલા ઘણા છે ૧૦ લવણ સમુદ્રમાં પાણીનો પ્રવાહ ઘણો જ છે, તેમજ સંસાર સમુદ્રમાં કર્મ કષાયનો હઠ કદાગ્રહ ઘણોજ છે, તેથી સંસાર સમુદ્ર તરી શકે નહિ. એ ઉપરોકત કારણથી લવણ સમુદ્ર તરવો દુષ્કર છે, પરંતુ કદાચ દેવતાની સહાયથી તરી શકે, તેવીજ રીતે ભગવાનની પૂજાથી, સાધુની સેવાથી, સિદ્ધાંત શ્રવણથી, જ્ઞાન દર્શન ચારિત્રથી દુસ્તર એવા પણ સંસારસાગરને તરી શકાય છે. • દસ પ્રકારના દાન : ૧ આદાન, ૨ ગર્વદાન, ૩ , સંગ્રહદાન ૪ ભયદાન, ૫ અનુકંપાદાન, ૬ લજ્જાદાન, ઉપકૃતદાન ૯ અધર્મદાન, ૯ ધર્માર્થદાન, ૧૦ અભયાર્થદાન. • દસ પ્રકારે દેવગતિમાં જાયઃ ૧ દેવ ગુરૂ ધર્મની ભક્તિ કરનાર, ૨ ગઈ વસ્તુનો શોક નહિ કરનાર, ૩ શુભ ધ્યાનનો કરનાર, ૪ શુદ્ધ સમ્યકત્વ પાળનાર, ૫ વૈરાગ્યને ધારણ કરનાર, ૬ ધર્મધ્યાન ૮૭. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કરનાર, ૭ વ્રત પચ્ચખ્ખાણ કરનાર ૮ અલ્પ કષાયી, ૯ દાન આપનાર, ૧૦ અજ્ઞાન તપ કષ્ટ કરનાર. • દેવ ગતિથી મનુષ્યમાં આવેલા દસ વસ્તુ પામે: ૧ ધન ધાન્ય ક્ષેત્ર વસ્તુ હિરણ્ય રૂપ્ય કુપ્યાદિક દ્વિપદ ચતુષ્પદાદિક, ર મિત્ર, ૩ સ્વજન વર્ગ, ૪ ઉચગોત્ર, ૫ નિરોગી શરીર, ૬ સુંદર રૂપ, ૭ સારી બુદ્ધિ ૮ ઉત્તમ વિનય, ૯ બલવંત, ૧૦ યશવંત. જંબુદ્વિપના દસ બોલો : ૧ જંબુદ્વિપના ૧૯૦ ખંડવા ભરત જેવા, ૨ તેને યોજન પ્રમાણના કરે તો ૭૯૦ ક્રોડ પ૬ લાખ, ૯૪ હજાર ૧૫૦ યોજન ૧// ગાઉ ૧પા ધનુષ્ય ઝાઝેરા થાય, ૩ જંબુદ્વિપમાં વાસા ૭ તથા ૧૦ છે, ૪ જંબુદ્વિપમાં પર્વત ૨૬૯ શાશ્વતા છે, ૫ ફૂટ જંબુદ્વિપમાં ૪૬૭ તથા પર૫ ફૂટ છે, ૬ જંબુદ્વિપમાં તીર્થ ૧૦૨ છે, ૭ જંબુદ્વિપમાં ૧૬ દ્રહો શાશ્વતા છે, ૧૦ જંબુદ્વિપમાં ૧૪ લાખ પ૬ હજાર નદીયો છે. દસ સંગનો ત્યાગ કરવો : ૧ પાસસ્થાનો, ૨ ઓસન્નાનો, ૩ કુસીલિયાનો, ૪ સરકતનો,૫ સ્વછંદીનો, ૬ નિન્દવનો ૭ હઠી કદાગ્રહીનો, ૮ અનીતિ કરનારનો, ૯ અન્ય માર્ગીયોનો, ૧૦ વામન માર્ગીયોનો. • દસ વચને મોક્ષ મળે: ૧ પરમાત્માની પૂજા સેવાથી, ૨ સાધુના મુખથી ભગવાનની વાણી સાંભળવાથી, ૩ શુદ્ધ ભાવે સત્પાત્રને દાન દેવાથી, ૪ ઉત્તમ પ્રકારના ધ્યાન કરવાથી ૫ શીયલનું પ્રતિપાલન કરવાથી, ૬ ભજન રાખવાથી ૭ મન વશ કરવાથી, ૮ દેહને દમન કરવાથી, ૯ ગમ ખાવાથી, ૧૦ પાપમાર્ગને ત્યાગ કરી શાંતરસનું પાન કરવાથી. દસ પ્રકારના મહા પાપી : ૧ પોતાના આત્માનો ઘાતી, ૨ ન ૮૮ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વિશ્વાસઘાતી, ૩ તીર્થકર ભક્તિને ઓળવનારો, ૪ હિંસા કરનારો, ૫ કૂડી સાક્ષી પૂરનારો, ૬ પારકાના ગુણને ઓળવનારો, ૭ સટ્ટો કરનારો, ૮ વનસ્પતિ કપાવનારો, ૯ તળાવની પાળ તોડનારો, ૧૦ ગર્ભ હત્યા કરાવનારો. • દસ વધાર્યાં વધે ઘટાડયા ઘટે : ૧ આહાર, ર પૈસો, ૩ વિષય, ૪ શોક, ૫ ભય,૬ રમત, ૭ ક્રોધ, ૮ હાસ્ય, ૯ નિદ્રા, ૧૦ માન. • જ્ઞાનીના દસ લક્ષણો ઃ ૧ ક્રોધ રહિત, રે વૈરાગ્યવત, ૩ જીતેન્દ્રિય, ૪ ક્ષમાવંત, ૫ દયાવંત, ૬ નિર્લોભી, ૭ દાતાર, ૮ ભયરહિત, ૯ શોક સંતાપ રહિત, ૧૦ સર્વજન પ્રિય. • દસ પ્રકારની સમાચારી : ૧ ભિક્ષા, ૨ પ્રાર્થના, ૩ ઇર્યાપથિકી, ૪ આલોચના, ૫ ભોજનવિધિ, ૬ માત્રક શુદ્ધિ, ૭ વિહાર, ૮ ચંડિલ, ૯ આવશ્યક. • દસ પ્રકારની સમાચારી : ૧ ઇચ્છાકાર, ૨ મિથ્યાકાર. ૩ તથાકાર, ૪ આવશ્યકી, ૫ નૈષેબિકી, ૬ પૃચ્છના, ૭ અતિપછા, ૮ છંદના, ૯ નિમંત્રણા, ૧૦ ઉપસંપત. ભોજનને માટે મુનિને જે પ્રાર્થના કરવામાં આવે છે તે આઠમી છંદના સમાચારી જાણવી, અને મુનિ જયારે ગ્રહણ ન કરે ત્યારે નવમી નિમંત્રણા જાણવી, તથા જયારે રાત્રિ દિવસ ચક્રના પેઠે નિરંતર ભમ્યા કરે, તેથી ચક્રવાલ સમાચારી જાણવી, પોતાના ગચ્છને છોડીને, જ્ઞાન, દર્શન, ચારિત્રાના લાભના માટે જે બહુશ્રુતપાસે જવાય તે ઉપસંપત સમાચારી જાણવી. • દસ પ્રકારની આરાધના : ૧ સર્વ અતિચાર આલોવે તે, ૨ વ્રત ઉચ્ચરેત, ૩ સર્વજીવોને ખમાવે તે, ૪ પોતાના આત્માને ૧૮ પાપસ્થાનોથી વોસિરાવે છે, ૫ ચાર શરણા ગ્રહણ કરે છે, ( ૮૯ ૮૯ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ગમનાગમન દુષ્કૃત્યોની ગણા કરે તે, ૭ જૈન મંદિરાદિક જે કાંઇ સત્કૃત્યો કરેલા હોય તેનું અનુમોદન કરે તે, ૮ શુભ ભાવના ભાવે તે, ૯ અણસણ કરે છે, અગર ત્રણ કે ચાર આહારનો ત્યાગ કરે તે ૧૦. નમસ્કાર મંત્રનું સ્મરણ કરે તે. • દસ પ્રકારના સત્ય વચનો-૧ જનપદ સત્ય જે દેશમાં જે વસ્તુ જે નામથી બોલાતી હોય તે, ૨ સંમત સત્ય જેમ કે કાદવથી દેડકા સેવાલ કમલ પ્રમુખ થાય છે, પરંતુ કમલને પંક કહે છે, ૩ સ્થાપના સત્ય જે પ્રતિમાં જેની હોય તે નામથી બોલાવે. ૪ નામસત્ય જેમ કુલવર્ધન નામ છે, પણ જન્મ્યો ત્યારથી જ કુળનો નાશ થતો હોય, તોપણ નામસત્ય છે, ૫ રૂપસત્ય ગુણોથી ભ્રષ્ટ હોય, તો પણ સાધુના વેષવાળાને સાધુ કહેવો તે રૂપસત્ય ગણાય, ૬ પ્રતિતસત્ય તે મધ્યમાની અપેક્ષાયે અનામિકા આંગલીને નાની કહેવી, ૭ વ્યવહારસત્ય જેમ પર્વત બળે છે, રસ્તો ચાલે છે, ૮ ભાવસત્ય જેમ પોપટમાં પાંચ રંગ છે, તો પણ લીલારંગનો કહેવાય છે, ૯ ઉપયોગસત્ય જેમ દંડના યોગથી દંડી કહેવો, ૧૦ ઉપમાસત્ય જેમ મુખ ચંદ્રમાં સમાન છે. • દસ પ્રકારના અસત્ય વચનો ઃ ૧ ક્રોધથી, ૨ માનથી, ૩ માયાથી, ૪ લોભથી, ૫ રાગથી, ૬ શ્વેષથી, ૭ હાસ્યથી, ૮ ભયથી, ૯ વિકથાથી, ૧૦ જીવહિંસા થાય તેવા વચનો બોલવાથી • દસ પ્રકારના મિશ્ર વચનો : ૧ ઉત્પન્નમિશ્ર તે જેમ ખબર વિના કહેવું કે આજે આ ગામમાં દસ બાળકો જન્મ્યા છે, ર વિગત મિશ્ર તે જેમ ખબર વિના કહેવું કે આજે આ ગામમાં દસ બાળકો મરણ પામ્યા છે, ૩ ઉત્પન્ન વિગત મિશ્ર તે જેમ ખબર વિના કહેવું કે આ ગામમાં દસ માણસ જન્મ્યા છે, ને દસ માણસ મરણ પામ્યા For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ છે, ૪ જીવમિશ્ર તે જીવ અજીવની રાશીને કહેવું કે આ જીવ છે, ૫ અજીવમિશ્ર તે અન્નના ઢગલાને કહેવું કે આ અજીવ છે, ૬ જીવાજીવ મિશ્ર જીવ અજીવ બનેના માટે મિશ્ર ભાષા બોલવી તે, ૭ અનંત મિશ્ર મૂલ આદિ અવયવોમાં કેટલીક જગ્યાયે અનંત જીવ છે, અને કોઈક જગ્યાયે, પ્રત્યેક જીવ છે, તેને પ્રત્યેક વનસ્પતિ કહેવી તે, ૮ પ્રત્યેક મિશ્ર-પ્રત્યેક જીવોને અનંતકાય કહેવા તે, ૯ અદ્ધા મિશ્ર તે બે ઘડી તાપ ચડયા પછી કહેવું કે, દિવસ ઉગ્યો છે, ૧૦ અદ્ધા મિશ્ર તે એક ઘડી રાત્રિ ગઈ હોય તોપણ કહેવું કે, દિવસનો ઉદય છે. અચાર પ્રકાર વીરના ૧૧ ગણધરો : ૧ ઇંદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ, ૩ વાયુભૂતિ ૪ વ્યક્ત, ૫ સુધર્મા, ૬ મડિત, ૭ મૌર્યપુત્ર, ૮ અકંપિત, ૯ અચલભ્રાતા, ૧૦ મેતાર્ય, ૧૧ પ્રભાસ. • પરસમયે રૂદ્ર : ૧ ભેદ્યરૂદ્ર, ૨ અછઘરૂદ્ર ૩ અમર રૂદ્ર, ૪ અકબરૂદ્ર ૫ અવિનાશરૂદ્ર ૬ ત્રિપાથરૂદ્ર ૭ સદ્યરૂદ્ર, ૮ વામરૂદ્ર, ૯ અથોરરૂદ્ર ૧૦ તત્પરૂબરૂદ્ર, ૧૧ ઇશાનરૂદ્ર. રૂદ્રાણી : ૧ શ્રીકાંતા, ૨ ઉપશમશ્રી, ૩ પદ્મલતા, ૪ ગંગા, ૫ તાસસુરા, ૬ સુજસશ્રી, ૭ વર્ણશ્રી ૮ રંભા, ૯ પદ્મા, ૧૦ ગચરી, ૧૧ ગંગા. જિનમતે ૧૧ રૂદ્રો ૧ ભીમ ઋષભતીર્થે, ર જિતશત્રુ અજિતનાથતીર્થે, ૩ ઉદ્યોત સુવિધીતીર્થ, ૪ શામલ શીતલ તીર્થે, ૫ સુપ્રતિષ્ઠ શ્રેયાંસતીર્થે, ૬ અચલો વાસુપૂજયતીર્થે, ૭ પુંડરીક વિમલતીર્થે, ૮ અજિતઘર-અનંતતીર્થે, ૯ અજિતનાથ-ધર્મતીર્થ, ૧૦ - ૯૧ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પેઢાલ શાંતિનાથતીર્થે, ૧૧ સુવતવીરીતીર્થે. તે ૧૧ની ગતિ : ૧ સાતમી નરકે, ર સાતમી નરકે, ૩ છઠી નરકે, ૪ છઠી નરકે, ૫ છઠી નરકે, ૬ છઠી નરકે, ૭ છઠી નરકે ૮ પાંચમી નરકે, ૯ ચોથી નરકે, ૧૦ ચોથી નરકે ૧૧ ત્રીજી નરકે. ૧૧ દુર્લભ : ૧ માનવભવ, ૨ આર્યક્ષેત્ર, ૩ ઉત્તમજાતિ. ૪ ઉત્તમકુલ, ૫ રૂપ, ૬ આરોગ્ય ૭ દીર્ઘઆયુષ્ય ૮ નિર્મલ બુદ્ધિ, ૯ સમણુગહ (સિદ્ધાંત શ્રવણ અવધારણા) ૧૦ શ્રદ્ધા, ૧૧ સંયમ. જાણવા લાયક : ૧ ધર્મનું જાણપણું હોય તો જીવદયા પાળે, ૨ જ્ઞાનીપણું હોય તો થોડું બોલે, ૩ બુદ્ધિવંત હોય તો સભા જીતે, ૪ સાધુની સંગતિ હોય તો સંતોષી થાય, ૫ વૈરાગ્ય હોય તો પાંચે ઇંદ્રિયોને દમે, ૬ સુત્રા સિદ્ધાંત સાંભળે તો ધર્મને વિષે ચડતા પરિણામ થાય, ૭ જીવ દયા પાળે તો નિર્ભય થાય, ૮ મોહ મત્સર ત્યાગ કરે તો દેવતાને પૂજનીક થાય, ૯ ન્યાય માર્ગમાં ચાલે તો યશ માન ઉપાર્જન કરે, ૧૦ સર્વ જીવને ખમાવે તો ભવિષ્યમાં સુખ શાંતિ ભોગવે, ૧૧ તીર્થંકરની ભક્તિ પૂજા કરે, આજ્ઞાપાળે, તેના માર્ગમાં ચાલે. તેના વચનો ન ઉત્થાપે તો મોક્ષ મેળવે. • જાણવા લાયક : ૧ વિધિવાદ-તે વીતરાગે કહ્યા પ્રમાણેજ કરવું તે, ૨ ચરિતાનુવાદ તે નામ લઈને કહેવું કે અમુકે આમ કહેલું છે તે, ૩ સ્થિતવાદ તે જગતમાં જે પદાર્થો રહેલા હોય તેમ કહેવા તે, ૪ હેયવાદ તે ત્યાગ કરવા લાયક હોય તે, પ શેયવાદ તે જે જાણવા લાયક હોય તે, ૬ ઉપાદેયવાદ તે જે આદરવા લાયક હોય તે, ૭ ધર્મપક્ષ તે સમ્યગ દ્રષ્ટિ સાધુ તથા શ્રાવકનો માર્ગ તે, ૮ અધર્મપક્ષ તે મિથ્યાત્વીપણું ધર્મિપણું છાંડે તે, ૯ મિશ્રપક્ષ તે ચારિત્ર આશ્રિ વિરતિ અવિરતિનો માર્ગ આદરે તે, ૧૦ વ્યવહાર પક્ષ તે બાહ્ય ૯૨. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ લોકના માર્ગને દેખે પણ કુમાર્ગનો ત્યાગ કરે, ૧૧ નિશ્ચયવાદ તે કેવલીયે કહેલો. • ધર્મરૂપી કલ્પ વૃક્ષના - ૧ સમકિતરૂપી મૂળ, ૨ ધીરજ રૂપી કંદ, ૩ વિનયરૂપી વેદિકા ચોકી, ૪ યશરૂપી બીજ, ૫ પાંચ મહાવ્રતરૂપી સંઘ, ૬ ભાવનારૂપી ડાળીયો, ૭ જ્ઞાન ધ્યાનરૂપી છાલ, ૮ અનેક ગુણરૂપી કુંપળા, ૯ શીયલરૂપી કુલ, ૧૦ ઉપયોગરૂપી સુગંધ ૧૧ મોક્ષરૂપી ફળ. • જ્ઞાન વધે: ૧ ઉદ્યમ કરે તો, ર નિદ્રા ત્યાગ કરે તો, ૩ અલ્પ આહાર કરે તો, ૪ થોડુ બોલે તો, ૫ પંડિતનો સંગ કરે તો, ૬ વિનય કરે તો, ૭ કપટરહિત તપ કરે તો, ૮ સંસારને અસાર જાણે તો, ૯ ભણેલાની પુછ પરછ ગણત્રી કરે તો, ૧૦ જ્ઞાનીના પાસે ભણે તો, ૧૧ ઇંદ્રિયોના વિષયને ત્યાગે તો. | બાર પ્રકાર શ્રાવકના ૧૨ વ્રતો : ૧ પૂલ પ્રાણાતિપાત વિરમણ, ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ, ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ ૪ સ્વદારા સંતોષ પરસ્ત્રીઆદિક ત્યાગ, ૫ પરિગ્રહ પ્રમાણ, ૬ દિવ્રત, ૭ ભોગોપભોગ, ૮ અનર્થદંડ પરિહાર, ૯ સામાયિક, ૧૦ દેસાવકાશિક, ૧૧ પૌષધ, ૧૨ અતિથિસંવિભાગ. • અવિરતિ : ૧ પૃથ્વી, ૨ અપ, ૩ તેલ, ૪ વાઉ, ૫ વનસ્પતિ ૬ ત્રસ, ૭ એકેંદ્રિ, ૮ બેઇંદ્રિય, ૯ ઇંદ્રિ, ૧૦ ચૌરિદ્રિ, ૧૧ પચંદ્રિ, ૧૨ મન. • ઉપયોગ ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન : પર્યવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન, ૬ મતિ અજ્ઞાન, ૭ શ્રુત અજ્ઞાન, ૮ ૯૩ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વિભંગ અજ્ઞાન, ૯ ચક્ષુ દર્શન, ૧૦ અચક્ષુ દર્શન ૧૧ અવધિ દર્શન, ૧૨ કેવળ દર્શન. • જિન મતે ૧૨ ચક્રવર્તીયો : ૧ ભરત, ૨ સગર, ૩ મધવા ૪ સનસ્કુમાર, ૫ શાંતિ, ૬ કુંથ, ૭ અર, ૮ સુભૂમ, ૯ પમ, ૧૦ હરિણ, ૧૧ વિજય, ૧૨ બ્રહ્મદત્ત. ચક્રી ઉત્પન્નતીર્થ સમય : ૧ ભરત ઋષભતીર્થે, ૨ સગર અજિતતીર્થે, ૩ મધવા ધર્મ શાંતિ મળે, ૪ સનકુમાર, ૫ શાંતિ, ૬ કુંથુ, ૭ અર, એ ત્રણે તિર્થંકર ચક્રી, ૮ સુભૂમ અર મલ્લિતીર્થે, ૯ પદ્મ મુનિસુવ્રત તીર્થે, ૧૦ હરિપેણ નમિતીર્થે, ૧૧ વિજય નેમિનેમિતિર્થે, ૧૨ બ્રહ્મદત્ત, નેમ પાર્શ્વ મધ્યતીર્થે. ચક્રવર્તિની ગતિ : ૧૨ બ્રહ્મદત્ત તથા ૮ સુભૂમ સાતમી નરકે; ૩ મધવા, ૪ સનકુમાર ત્રીજે સનસ્કુમાર દેવલોકે બાકીના આઠ ૧૨-૫-૬-૭ ૯-૧૦-૧૧ મોક્ષે ગયા છે. ૧૨ ભેદ તપના ૧ અનશન, ૨ ઉનોદરી, ૩ વૃત્તિસંક્ષેપ, ૪ રસ ત્યાગ. ૫ કાય કલેશ, ૬ સંલીનતા, એ ૬ બાહ્ય ભેદ, ૭ પ્રાયશ્ચિત, ૮ વિનય ૯ વૈયાવચ્ચ, ૧૦ સઝાય, ૧૧ ધ્યાન, ૧૨ કાયોત્સર્ગ, એ ૬ અત્યંતર તપના ભેદ. ઉપાંગ : ૧ ઉવવાઈ, ૨ રાયપસણી, ૩ જીવાભિગમ, ૪ પન્નવણા, ૫ ચંદપન્નતિ, ૬ સૂરપન્નતિ, ૭ જંબુદ્વિપપન્નતિ ૮ નિર્યાવલીકા, ૯ કલ્પાવતંસિકા, ૧૦ પુષ્ક્રિયા, ૧૧ પુષ્કચૂલિયા, ૧૨ વિષ્ણુદશા. • ભાવના : ૧ અનિત્ય ભાવના, ૨ અશરણ, ૩ ભવસ્વરૂપ, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આશ્રવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લોકસ્વરૂપ, ૧૧ બોધિ દુર્લભતા, ૧૨ ધર્મભાવના. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • સરસ્વતીના નામ : ૧ ભારતી, ૨ સરસ્વતી, ૩ શારદા, ૪ હંસગામિની, ૫ વિશ્વવિખ્યાતા, ૬ વાઘેશ્વરી, ૭ કુમારી, ૮ બ્રહ્મચારિણી, ૯ પંડિત માતા, ૧૦ બ્રહ્મપુત્રી, ૧૧ બ્રહ્માણી, ૧૨ વરદા. • પરસમયે, ૧૨ તિલકઃ ૧ લલાટે કેશવ, ૨ ઉદરે નારાયણ, ૩ હૃદયે માધવ, ૪કંઠરૂપે ગોવિંદ, ૫ દક્ષિણ ઉદરે વિષ્ણુ, ૬ જમણી બાહુ વિષે મધુસૂદન, ૭ કંઠદેશે ત્રિવિકૃમ, ૮ વામ કુક્ષિને વિષે વામન, ૯ વાગે બાહુશ્રીધર, ૧૦ કંધરે ઋષિકેશ, ૧૧ ઉદરે પદ્મનાભ, ૧૨ કંઠે દામોદર. • વાંજિત્રાના નામઃ ૧ તંત્રી, ૨ મૃદંગ, ૩ મર્દલ, ૪ જલ્લભરી, ૫ કંસાલ, ૬ કીહલા, ૭ હુડુક્કી, ૮ તિષિલી, ૯ વંશ, ૧૦ શંખ, ૧૧ પણવો, ૧૨ ભેરી. • બાર પ્રકારના ઉપયોગ-પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શન બાર પ્રકારે સાંભોગિક એક માંડળી : ૧ વસ્ત્રાદિક લે દે, ૨ સૂત્ર સિદ્ધાંત ભણે ભણાવે, ૩ આહાર પાણી લે દે, ૪ અરસપરસ નમસ્કાર કરે, ૫ શિષ્યાદિક આપે, ૬ નિમંત્રણા કરે, ૭ અરસપરસ ઉભા થાય, ૮ અરસપરસ ગુણગ્રામ કરે, ૯ અરસપરસ વૈયાવચ્ચ કરે, ૧૦ ભેગા સાથે બેસે, ૧૧ એકઆસને બેસે, ૧૨ અરસપરસ કથા વાર્તા કહે. • બાર પ્રકારે ખરાબ મન : ૧ પાપ કર્મમાં મન જોડે, ર અશુભ ક્રિયામાં મન જોડે, ૩ કઠોર કામમાં મન જોડે, ૪ ખરાબ કામમાં મન જોડે, ૫ કલેશવાળા કામમાં મન જોડે, ૬ નિંદ્ય કામમાં મન જોડે, ૭ આશ્રવના કામમાં મન જોડે, ૮ છેદનના કામમાં મન જોડે, ૯ ભેદનના કામમાં મન જોડે, ૧૦ ઉદ્વેગ કરનાર કામમાં મન જોડે, ૯૫. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ નંબર ૭ 6 = દ m ૦ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૧ પરને સંતાપ કરનાર કામમાં મન જોડે, ૧૨ સર્વજીવના ઘાતના કામમાં મન જોડે. બાર ચક્રવર્તીયોના દેહમાન તથા આયુષ્યો. નામ દેહમાન ધનુષ્ય પ્રમાણ આયુષ્ય ૧ ભરત પ૦૦ ૮૪ લાખ પૂર્વ. સગર ૪પ૦ ૭૨ લાખ પૂર્વ. મઘવા ૪૦ ૫ લાખ વર્ષ. સનકુમાર ૩લા ૩ લાખ વર્ષ શાન્તિ ૮ લાખ વર્ષ કુંથુ ૩૫ ૯૫ હજાર વર્ષ. અર ૩૦ ૮૪ હજાર વર્ષ સુભૂમ ૬૦ હજાર વર્ષ મહાપા ૨૦ ૩૦ હજાર વર્ષ. ૧૦ હરિપેણ ૧૦ હજાર વર્ષ ૧૧ જય ૩ હજાર વર્ષ ૧૨ બ્રહ્મદત્ત ૭૦૦ સો વર્ષ • બાર પ્રકારના વ્યવહાર વચનો : ૧ આમંત્રણ કરવું તે હે ભગવન! ૨ આજ્ઞાપના-તે આમ કરો, આ વસ્તુ લાવો, ૩ યાચના તે આ વસ્તુ આપશો ? ૪ પૃચ્છના તે આ ગામ જવાનો રસ્તો કયો છે ? ૫ પ્રજ્ઞાપના તે ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે ૬ પ્રત્યાખ્યાની તે આમ કરવું અને કહ્યું નહિ, ૭ ઇચ્છાનુંલોમ તે યથાસુખ, ૮ અનભિગ્રહિત તે તે વાતની મને ખબર નથી, ૯ અભિગ્રહિત તે તે વાતની મને ખબર છે, ૧૦ સંશય તે તેનું સ્વરૂપ એમ કહેવાય? ૦ ૧ ૧૫ ૯૬. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૧ સ્પષ્ટ તે પ્રગટ અર્થ કહેવો, ૧૨ અસ્પષ્ટ અપ્રગટ અર્થ કહેવો. • આચારાંગાદિક જૈન શાસ્ત્રોને વિષે ૧૨ કુળની ગોચરી કહેલી છે : ૧ ઉચ્ચકુલાણિવા, આરક્ષક એટલે કોટવાળ કુળ, ૨ ભોગ કુલાણિવા, રાજાઓને પૂજનીક, ૩ રાઈન્ન કુલાણિવા, મિત્ર સ્થાને સ્થાપન કરેલા, ૪ ક્ષત્રિય કુલાણિવા, ગ્રાસવાલા, ૫ ઇખાગ કુલાણિવા, ઋષભદેવ વંશિય, ૬ હરિવંશ કુલાણિવા, હરિવંશ ક્ષેત્રો યુગલિયાનો વંશ, ૭ એસીય કુલાણિવા, રાજા સેનાપતિ શેઠ નંદ જેવા ગોવાળ, પણ સુતિકાદિક કર્મ કરવાવાળા નહિ, ૮ વેસીય કુલારિવા, વૈશ્ય વર્ણકકુલ, ૯ ગંડાગ કુલાણિવા, ગંડાકના પિતા જે પ્રમોદ ઘોષક, ૧૦ કોદાગ કુલાણિવા, વાઈકી સુતાર, ૧૧ ગામરક્ષક કુલાણિવા, ૧૨ વોકસાલિય કુલાણિવા, તંતુવાય, જે રેશમી પટકુલાદિ કરે તે પટવા સળગી પ્રમુખ. તેર પ્રકાર | • સાધુને ચોમાસુ કરવા લાયક ૧૩ ક્ષેત્રગુણો : ૧ કાદવરહિત ભૂમિ, ૨ સમૂચ્છિમ જીવની ઉત્પત્તિ અલ્પ હોય, ૩ થંડિલ બાહિરલી ભૂમિ પ્રાસુક-ઉપદ્રવ રહિત, ૩ ઉપાશ્રય સ્ત્રી, પશુ, પંડક રહિત, પ ગોરસ તક્રાદિક વિશેષ, ૬ જૈન મંદિર યુક્ત શ્રાવક શ્રાવિકા ઘણા હોય કે જ્યાં સાધુનો કોઈ પરાભવ ન કરી શકે, ૭ વૈદ્યાદિક ઘણા હોય, ૮ ઔષધ પ્રાસુક મલે, ૯ ગૃહસ્થના ઘર ધનધાન્ય કુટુંબાદિકથી ભરપૂર ભરેલા હોય ૧૦ રાજા ધર્મિષ્ઠ સાધુ ભક્ત હોય, ૧૧ પાખંડી અન્યલિંગી સાધુને તિરસ્કાર કરી ન શકે, ૧૨ ભિક્ષા સુલભ, ૧૩ સજઝાય ધ્યાન નિરંતર થાય. • ૧૩ કાઠીયા: ૧ આલસ્ય, ૨ મોહ, ૩ અવજ્ઞા, ૪ સ્તબ્ધ, ૯૭ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૫ ક્રોધ, ૬ પ્રમાદ, ૭ કૃપણ, ૮ ભય, ૯ શોક, ૧૦ અજ્ઞાન, ૧૧ વ્યાક્ષેપ, ૧૨ કુતૂહલ, ૧૩ રમણ. • ક્રિયા : ૧ અથક્રિયા, ર અનર્થી ક્રિયા, ૩ હિંસાત્યક્રિયા, ૪ અકસ્માતક્રિયા, ૫ દ્રષ્ટિવિપર્યાસક્રિયા, ૬ મૃષાવાદરૂપમૃષાક્રિયા, ૭ અદત્તાદાનક્રિયા, ૮ અધ્યાત્મક્રિયા, ૯ જાત્યાદિ પરિહલનમાનક્રિયા, ૧૦ અમિત્રક્રિયા, ૧૧ સ્વમાયાક્રિયા, ૧૨ લોભક્રિયા, ૧૩ ઇર્યાપથિકીક્રિયા. • ૧૩ સમાચારી સમાન છે : ૧ તપગચ્છ, ૨ સાંડેરાગચ્છ, ૩ ચઉદશીયાગચ્છ, ૪ કમળકલસાગચ્છ, ૫ ચંદ્રગચ્છ, ૬ કોટીગચ્છ, ૭ કતાકપરાગચ્છ, ૮ કોરિટગચ્છ, ૯ મલ્લધારિગચ્છ, ૧૦ ચિત્રોડાગચ્છ, ૧૧ કકસૂરિયાગચ્છ, ૧૨ વડગચ્છ, ૧૩ ઓસવાલગચ્છ. • જાણવા લાયક: ૧ જનમની રૂચી મરણની ચિંતા, ૨ સંયોગની રૂચી વિયોગની ચિંતા, ૩ શાતાની રૂચી અશાતાની ચિંતા, ૪ સંપત્તિની રૂચી, આપત્તિની ચિંતા, પ હર્ષની રૂચી શોકની ચિંતા, ૬ શીયલની રૂચી કુસીલની ચિંતા, ૭ જ્ઞાનની રૂચી અજ્ઞાનની ચિંતા, ૮ સમ્યકત્વની રૂચી, મિથ્યાત્વની ચિંતા ૯ સંયમની રૂચી અસંયમની ચિંતા, ૧૦ તપસ્યાની રૂચી ક્રોધની ચિંતા, ૧૧ વિવેકની રૂચી અભિમાનની ચિંતા ૧૨ સ્નેહની રૂચી માયાની ચિંતા ૧૩ સંતોષની રૂચી, લોભની ચિંતા. નિર્ભાગીને : ૧ દેવની પૂજાભક્તિ નહિ, ૨ સાધુની વૈયાવચ્ચ નહિ, ૩ ધર્મમાં શ્રદ્ધા નહિ, ૪ વિદ્યામાં બુદ્ધિ નહિ, ૫ લક્ષ્મીમાં ધનવંત નહિ, ૬ દાનમાંદાતાર નહિ, ૭ જાતિમાં નિર્મળ નહિ, ૮ શુરવીર નહિ, ૯ રૂપવંત નહિ, ૧૦ પંડિત નહિ, ૧૧ બહુશ્રુતિ નહિ, M૯૮૦ ૯૮ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૨ તપસ્વિ નહી, ૧૩ સમ્યકવસહિત નહીં. • ૧૩ પ્રકારના પુરૂષોઃ ૧ બ્રહ્મ પુરૂષ વૈશ્યા સ્ત્રી, અંબુખા ૨ વૈશ્ય પુરૂષ, ક્ષત્રિયા સ્ત્રી, માગધ, ૩ વૈશ્ય પુરૂષ, બ્રાહ્મ સ્ત્રી, વૈદેહ, ૪ શુદ્ર પુરૂષ, નિષાદ સ્ત્રી, કુકકુરક, ૫ ક્ષત્રિય પુરૂષ, શુદ્ર સ્ત્રી, ઉગ્ર, ૬ ક્ષત્રિય પુરૂષ, બ્રહ્મ સ્ત્રી, સૂત, ૭ ઉગ્ર પુરૂષ ક્ષત્તા સ્ત્રી, શ્વપાક, ૮ બ્રાહ્મણ પુરૂષ શુદ્ધિ સ્ત્રીનિષાદ, ૯ શુદ્ર પુરૂષ ક્ષત્રિય સ્ત્રી, ક્ષત, ૧૦ વિદેહ પુરૂષ ક્ષત્તા સ્ત્રી, વૈણવ, ૧૧ શુદ્ર પુરૂષ વૈશ્યા સ્ત્રી, અયોગવમ્, ૧૨ શુદ્ર પુરૂષ બ્રાહ્મ સ્ત્રી, ચાંડાલ, ૧૩ નિષાદ પુરૂષ, અંબઝી સ્ત્રી, વાશુદ્રા સ્ત્રી, બુક્કસ. ચૌદ પ્રકાર.] • સ્વપ્નો : ૧ ગજ, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ શ્રીદેવી, ૫ પુષ્પમાળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજા, ૯ કુંભ, ૧૦ પદ્મ સરોવર, ૧૧ સાગર, ૧૨ વિમાન, ૧૩ રત્નરાશિ, ૧૪ અગ્નિશિખા. • જીવને અંતરંગ ૧૪ ગાંઠ : ૧ મિથ્યાત્વ, ર સ્ત્રીવેદ, ૩ પુરૂષવેદ, ૪ નપુંસકવેદ, ૫ હાસ્ય, ૬ રતિ, ૭ અરતિ, ૮ ભય, ૯ શોક, ૧૦ જુગુપ્સા, ૧૧ ક્રોધ, ૧૨ માન, ૧૩ માયા, ૧૪ લોભ. • ગૃહસ્થના ૧૪ નિયમ : ૧ સચિત્ત, ૨ દબૂ, ૩ વિગઈ, ૪ વાહણ, ૫ તંબોલ, ૬ વF, ૭ કુસુમ, ૮ વાહન, ૯ સયણ, ૧૦ વિલવણ, ૧૧ ખંભ, ૧૨ દિસિ, ૧૩ ન્હાણ, ૧૪ ભત્ત. • ચક્રવર્તીના ૧૪ રત્નો: ૧ ચર્મ, ૨ મણિ, ૩ કાંકણી, ૪ છત્ર, પ દંડ, ૬ અસિ, ૭ ચક્ર, ૮ ગજ, ૯ અશ્વ, ૧૦ સ્ત્રી, ૧૧ સેનાપતિ, ૧૨ ગાથાપતિ, ૧૩ પુરોહિત, ૧૪ વાર્ધકી ચૌદ રત્નની ઉત્પત્તિના સ્થાનો ઃ ૧ ચક્ર ખડગ છત્ર દંડ EE ભાગ-૩ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ આયુધશાળામાં ઉત્પન્ન થાય, ચર્મ મણિ કાંકણી ચક્રિના ભંડારમાં નિધાન સેનાપતિ ગાથાપતિ પુરોહિત અને વાર્ધકી નિજ રુપમાં નગરે સ્ત્રી રત્ન રાજકુલે, હસ્તિ અશ્વ વૈતાઢય તલે, તેમા ૭ પંચેન્દ્રિય, ૭ એકેંદ્રિય. • શિવમતે, ૧૪ રત્ન : ૧ લખી, ૨ હય, ૩ ગય, ૪ ઘમુદ, ૫ સુરા, ૬ સસ્ત, ૭ શંખ, ૮ ગાય, ૯ વિસ, ૧૦ અમિય ૧૧ ધનંતરિ, ૧૨ દેવાંગણા, ૧૩ સિરિવચ્છ, ૧૪ પારિજે. • લૌકિક, ૧૪ રત્નો : ૧ ક્ષેત્ર, ર વસ્તુ, ૩ ધન, ૪ ધાન્ય, પ સંચય, ૬ મિત્ર, ૭ જ્ઞાતિ, ૮ સંજોગ, ૯ જાણ, ૧૦ સયણ, ૧૧ આસણ, ૧૨ દાસ, ૧૩ દાસ, ૧૪ કૃષ્ણ. • ૧૪ વિદ્યા : ૧ શિક્ષા, ૨ કલ્પ, ૩ વ્યાકરણ, ૪ છંદ, ૫ જ્યોતિષ, ૬ નિરૂક્તિ, ૭ ઋવેદ, ૮ સામવેદ, ૯ અર્થ વેદ, ૧૦ મીમાંસક, ૧૧ આન્વિષિક, ૧૨ તર્કવિદ્યા, ૧૩ ધર્મશાસ્ત્ર, ૧૪ પુરાણ. • જિનમતે ભોજ રાજાની ૧૪ વિદ્યા : ૧ પ્રથમ વિદ્યા ચતુર્વેદ ષણ્ અંગજ્ઞાતા, ૨ દ્વિતીય વિદ્યા ષડ્રદર્શન શસ્ત્રજ્ઞાતા, ૩ તૃતીયા ભૂલોકાદિક આકાશ મેઘ જ્ઞાન જ્ઞાતા, ૪ ચતુર્થી ચતુર્લક્ષ જ્યોતિષફળગ્રંથ ગણિત ચૂડામણિજ્ઞાતા, ૫ પંચમી ગીતાંગવાદિત્ર બેલાખ, ૨૪ હજાર યોગ રત્નાવલી જ્ઞાતા, ૬ છઠી બત્રિશ દંડાયુદ્ધ પરિચય જ્ઞાતા ૭ સાતમી કામશાસ્ત્ર કંદર્પ દીપ્તન, ૮૪ આસનગુણ વિભેદ જ્ઞાતા, ૮ અષ્ટ મહાસિદ્ધિ દિવ્ય ઔષધરસ રસાંગટિકા સિદ્ધજ્ઞાતા, ૯ નવમી ૭ હજાર ગારૂડમંત્રજ્ઞાતા, ૧૧ ભયંકર જોહન મોહન વશીકરણ ઉચ્ચાટન અગ્નિસ્થંભ અજાયબંધ અણીબંધ આ કાશઉત્પતન અદ્રશીકરણજ્ઞાતા, ૧૨ બારમી ૭૨ કળાજ્ઞાતા, ૧૩ મી (૧૦૦) For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ઔષધપચન તૈલાદિરસ રસાંગ-વૈદ્યકકલા જ્ઞાતા, ૧૪ ચૌદમી દયા, ધર્મ,ગુણ, પાત્ર-અપાત્ર વિચારજ્ઞાતા. * ૧૪ રાજ પ્રમાણ- એક દેવ સૌધર્મ દેવલોકથી ક્રીડાયે કરી હજારભાર લોઢાનો ગોળો એક સર્વ બળથકી ભૂમિ ઉપર મૂકે તે ૬ માસે ૬ દિવસે ૬ પ્રહરે ૬ મુહુર્ત ૬ ઘડીયે ૬ પળે પૃથ્વી ઉપર આવે ત્યારે ૧ રાજ થાયતેવા ૧૪ રાજ જાણવા. • ચૌદરાજ મર્યાદા ૭ રાજ સાત નરકના ૮ સૌધર્મ ૯ માહેંદ્ર ૧૦ લાતકે ૧૧ સહસ્ત્રારે ૧૨ અય્યતે ૧૩ નવગ્રેવેયકે ૧૪ ચરમવિમાન સિદ્ધશિલા. • ૧૪ ગુણઠાણા : ૧ મિથ્યાદ્રષ્ટિ, ૨ સાસ્વાદન, ૩ મિશ્ર ૪ અવિરતિ સમ્યકદ્રષ્ટિ ૫ દેશવિરતિ, ૬ સર્વવિરતિ, (પ્રમત સંયત,) ૭ અપ્રમત્તસંયમ, અપૂર્વકરણ, ૯ અનિવૃત્તિ, ૧૦ સૂક્ષ્મસંપરાય, ૧૧ ઉપશાંતમોહ, ૧ર ક્ષીણમોહ, ૧૩ સયોગીકેવલી, ૧૪ અયોગીકેવલી. • શ્રાવકો ૧૪ સમાન : ૧ મૃત ૨, ચલણી, ૩ મહિષ, ૪ હંશ, ૫ શુક સ્વભાવી, ૬ માર્જર, ૭ કંક, ૮ મશક ૯ અજ, ૧૦ જલોકા તુલ્ય, ૧૧ શચિદ્રકુંભ, ૧૨ પશુ ૧૩ સર્પ, ૧૪ શિલોપમાયુક્ત. ૧ મૃત સુકુમાલત્વાન્ સુખે કરી ભેદભાવ લાયક, ૨ ચાલણી સારનો ત્યાગ કરી અસારને ગ્રહણ કરે તેવા, ૩ મહિષ થોડું પાણિ પીવે કલુષિત ઘણું કરે તેવા, ૪ હંસ દુધ પાણીને જુદા પાડે તેવા, ૫ શુક-કષાયી ભક્ષણ કરે મિષ્ટને ત્યાગ કરે તેવા, ૬ માર્જર-ભૂમિ ઉપર નાખી દુધ પીવે તેવા, ૭ કંક-કાંકસી કેશના પેઠે વિવરણ કરવાવાળા તેવા ૮ મશક ચટકદાતા ચટકો ભરે તેવા, ૯ અજ તટસ્થજળપાથી બોકડા જેવા તેવા, ૧૦ જળોકા પેઠે રૂધિર પાન ૧૦૧ ~ ૧૦૧ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કરેતેવા, ૧૧ સછિદ્ર ઘડો, થોડુ જલ ત્યાગ કરે તેવા, ૧૨ પશુ વિવેક વિકલ તેવા, ૧૩ સર્પ-દુધ પાન વિષ કરે તેવા, ૧૪ શિલા-પાણીમાં રહેલ શિલા ઉપર બેસે પાણીલેપ ન થાય તેવા. તેજ પ્રકારે ૧૪ ૧ સલછણ, ૨ કુડગ, ૩ ચાલણી, ૪ પરિપૂણગપ, ૫ હંસ, ૬ મહિષ, ૭ મેષ, ૮ મશક, જલોક, ૧૨ બિરાલી, ૧૧ જાહગ, ૧૨ ગો, ૧૩ ભેરી, ૧૪ આભિરી. • મનુષ્યના ચૌદ ગુણો : ૧ આત્મકલ્યાણ કરવાનો અર્થી, ૨ કોમળ હૃદયનો, ૩ દેવ ગુરૂ ધર્મનો પ્રેમી, ૪ ગુણગ્રાહી, ૫ ઇંદ્રિયોને દમનાર, ૬ સત્યવાદિ હોય, ૭ અસત્યનો નિંદક, ૮ નિષ્કપટી હોય, ૯ નીતિવંત હોય, ૧૦ વિવેકવંત હોય, ૧૧ બુદ્ધિવંત હોય, ૧૨ સ્થિર ચિત્તવાળો હોય, ૧૩ સત્ય ધર્મનો ઈચ્છક હોય, ૧૪ હિમ્મતનો બહાદુર હોય. જંબુદ્વિપમાં ૧૪ મોટી નદીયો ઃ ૧ ગંગા, ૨ સિંધુ, ૩ રોહિતા, ૪ રોહિતાંસા,૫ હરિકાંતા, ૬ હરિસલિલા, ૭ સીતા, ૮ સીતાદા, ૯ નરકાંતા, ૧૦ નારીકાંતા, ૧૧ સોવનકુલા, ૧૨ રૂપકુલા, ૧૩ રક્તા, ૧૪ રક્તવતી. એ સર્વને ૧૪ લાખ પ૬ હજાર નદીયોનો પરિવાર છે. • અવિનીત : ૧ નિરંતર ક્રોધ કરે તે, ૨ વારંવાર ક્રોધ કરે છે, ૩ મિત્રની સાથે મિત્રતા તોડે તે, ૪ સૂત્ર ભણીને મદ કરે છે, ૫ પોતાના અવગુણ પારકાને માથે નાખે તે, ૬ મિત્ર ઉપર ક્રોધ કરે તે, ૭ મિત્રની પાછળ નિંદા કરે તે ૮ નિશ્ચયભાષા બોલે તે, ૯ દ્રોહ કરનાર હોય તે, ૧૦ અહંકારી હોય તે, ૧૧ કોઈના ભેગો નહિ ભળે તે, ૧૨ અપ્રીતિ કરનાર હોય તે, ૧૩ લોભી હોય તે, ૧૪ વિષયનો લાલચુ હોય તે. ૧૦૨) * ૧૦૨ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • ચૌદ પ્રકારે શાતા વેદનીય બાંધે : ૧ તીર્થકરનો પૂજનીક હોય તો, ૨ સાધુને માનનાર હોય તો, ૩ સત્યપાત્રને હર્ષથી દાન આપનાર હોય તો ૪ સૂત્ર સિદ્ધાંત સાંભળનાર હોય તો, ૫ ધર્મોપદેશ આપનાર હોય તો, ૬ વ્રત પચ્ચખાણ શુદ્ધ પાળનાર હોય તો, ૭ પાંચે ઇંદ્રિયોને વશ કરનાર હોય તો શીયલ પાલનાર હોય તો, ૧૧ જ્ઞાની હોય તો, ૧૨ અનુકંપાવાળો હોયતો, ૧૩ ક્ષમાશીલ હોય તો. • ઉત્તમ પુરૂષના ચૌદ લક્ષણો ઃ ૧ સુબુદ્ધિવંત, ૨ સુશીલવંત, ૩ સંતોષી, ૪ સત્સંગી, ૫ સત્યવચની, ૬ સુસજ્જન, ૭ સપુરૂષ, ૮ સંમેલક, ૯ સુલક્ષણી, ૧૦ સુલજ, ૧૧ સુકુલીન, ૧૨ ગુણવંત, ૧૩ ગુણજ્ઞ, ૧૪ ગંભીર. • જ્ઞાનના ચૌદ અતિચાર : ૧ જંવાઈદ્ધ સૂત્ર અર્થ આઘાપાછા ભણ્યા, ર વચ્ચેામેલીયં ઉપયોગ રહિતપણે ભણ્યા, ૩ હિણમ્બર હીન અક્ષર ભણ્યા, ૪ અચ્ચકખર અધિક અક્ષર ભણ્યા, ૫ પયહિણ પદ ઓછા ભણ્યા, ૬ વિનય હિણે વિનયરહિતપણે ભણ્યા, ૭ જોગહિણે યોગ સ્થિર કર્યા વિના ભણ્યા, ૮ ઘોસહીણું શુદ્ધ ઉચ્ચાર વિના ભણ્યા, ૯ સુટડુદિનં સારૂ જ્ઞાન અવિનીત આપ્યું, ૧૦ દુઠું પડિછિયં અવનીતપણે જ્ઞાન લીધું, ૧૧ અકાલે કઓ સજ્જાઓ અકાલે સજાય ધ્યાન કર્યું, ૧૨ કાલે ન કઓ સજ્જાઓ કાળે સજજાય ધ્યાન ન કર્યું, ૧૩ અસજ્જાયે સજ્જાયં અસક્કાય માં ભણ્યા, ૧૪ સજ્જાયે ન સર્જાયું - સજજાયમાં ભણ્યા નહિ. • વકતાના ચૌદ ગુણો : ૧ પ્રશ્નવ્યાકરણને વિષે કહેલો સોળ બોલનો જાણકાર હોય, ૨ શાસ્ત્રના વિચારો જાણનાર, ૩ વાણીમાં મિઠાશવાળો, ૪ સત્ય બોલનાર, પ સાંભળનારના સંશય દૂર કરનાર, ૧૦૩ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૬ અનેક શાસ્ત્રના વિચારો જાણનાર, ૩ વાણીમાં મિઠાશવાળો, ૪ સત્ય બોલનાર, ૫ સાંભળનારના સંશય દૂર કરનાર, ૬ અનેક શાસ્ત્રોનો જાણકા૨, ૭ અર્થનો વિસ્તાર કરનાર તેમજ સંકોચ કરી જાણનાર, ૮ વ્યાકરણ રહિત હોય પણ અપશબ્દ નહિ બોલનાર, ૯ વચનથી સભાને રિજવનાર, ૧૦ બુદ્ધિથી નવીન તર્કો કરનાર હોય, ૧૧ ઉપયોગયુક્ત હોય, ૧૨ અભિમાન રહિત હોય, ૧૩ ધર્મવંત હોય, ૧૪ સંતોષવંત હોય. શ્રોતાના ચૌદ ગુણો : ૧ ભક્તિવંત હોય, ૨ મીઠાબોલા, ૩ ગર્વરહિત, ૪ બુદ્ધિવંત, ૫ સાંભળવા ઉપર રૂચીવાળા, ૬ એકાગ્રચિત્તે સાંભળના૨, ૭ જેવા અક્ષરમાં સાંભળે તેવા અક્ષરમાં બોલે, ૮ પ્રશ્ન કરનાર, ૯ ઘણા શાસ્ર સાંભળવાથી તેના રહસ્ય જાણનાર, ૧૦ ધર્મના કાર્યમાં આળસ નહિ કરના૨, ૧૧ ધર્મ સાંભળતા નિદ્રા નહિ કરનાર, ૧૨ દાતારપણાના ગુણવાળો હોય, ૧૩ જેના પાસે ધર્મ સાંભળે તેના પછવાડે ગુણ ગાનાર, ૧૪ કોઈની નિંદા નહિ કરનાર તેમજ કોઈના જોડે વાદવિવાદ કરનાર ન હોય. ચૌદ પ્રકારે દેવગતિમાં ઉપજે : ૧ અસંયત ભવ્યજધન્યથી ભુવનપતિમાં અને ઉત્કૃષ્ટથી ઉપરલી નવપ્રૈવેયકમાં ઉપજે, ૨ અવિરાધક સાધુ - જઘન્યથી પ્રથમ દેવલોકે, ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધવિમાને (પાંચ અનુત્તરે) ઉપજે, ૩ વિરાધક સાધુ જઘન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી પહેલે દેવલોકે, ઉત્કૃષ્ટથી બારમે દેવલાકે ઉપજે, ૫ વિરાધક શ્રાવક-જન્યથી ભુવન પતિમાં, ઉત્કૃષ્ટતાથી જયોતિષિમાં ઉપજે, ૬ બાલ તપસ્વી જઘન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી જ્યોતિષિમાં ઉપજે, ૭ કુતુહલીયો સાધુ જઘન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી પહેલે દેવલોકે ઉપજે, ૮ ત્રિદંડી પરિવ્રાજક ૧૦૪ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ જઘન્યથી ભુવનપતિમાં, ઉત્કૃષ્ટથી પાંચમે દેવલોકે ઉપજે, ૯ અભિયોગી સાધુ જઘન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી બારમેં દેવલોકે ઉપજે. ૧૦ આજીવિકા મતિ ગોશાળા જઘન્યથી સૌધર્મે ઉત્કૃષ્ટથી બારમેં દેવલોકે ઉપજે. ૧૧ સ્વલિંગ સાધુ દર્શનથી વિનષ્ટ થયેલા જઘન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી ઉપરલી ગ્રેવેયકમાં, ૧૨ નિન્તવજમાલિજઘન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી છઠે દેવલોકે કિક્વિષિ દેવપણે, ૧૩ અસંન્નિ તિર્યંચ જન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી વાણવ્યંતરમાં ઉપજે, ૧૪ સંજ્ઞીતિર્યંચ, જઘન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી આઠમાં સહસ્ત્રાર દેવલોકમાં ઉપજે. સંમૂચ્છિમ જીવને ઉત્પન્ન થવાના ૧૪ સ્થાનો ઃ ૧ પુરીષ (વિષ્ટામાં) ૨ મુત્રમાં, ૩ મોઢાના થુંકમાં, ૪ નાકના મેલમાં, ૫ પિત્તમાં ૬ વીર્યમાં, ૭ વીર્યરૂધિરના સંગમાં, ૮ વમનમાં, ૯ રાધ (પરૂમાં). ૧૦ વીર્યપુદ્ગલ-અલગ નીકળે તેમાં, ૧૧ જીવ રહિત કલેવરમાં, ૧૨ સ્ત્રી પુરૂષના સમાગમમાં, ૧૩ નગરની મોરી (ખાળમાં), ૧૪ સર્વ અશુચિ સ્થાનમાં. ૧૦૫ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પંદર પ્રકાર • બંધનઃ ૧ ઉદારિક ઉદારિક બંધન, ૨ ઉદારિક તેજસ સંબંધન, ૩ ઉદારિક કાર્પણ બંધન, ૪ વૈકિય વૈક્રિય બંધન, ૫ વૈક્રિય તેજસબંધન, ૬ વૈક્રિય કાર્પણ બંધન, ૭ આહારક આહારક બંધન, ૮ આહારક તેજસ બંધન, ૯ આહારક કાર્પણ બંધન, ૧૦ ઉદારિક તેજસ કાર્મણ બંધન, ૧૧ વૈક્રિય તેજસ કાર્પણ બંધન, ૧૨ આહારક તેજસ કાર્પણ બંધન ૧૩ કાર્પણ કાર્પણ બંધન, ૧૪ તેજસ તેજસ બંધન, ૧૫ કાર્પણ તેજસ બંધન. • ૧૫ યોગો: ૧ સત્ય મનોયોગ, ૨ અસત્ય મનોયોગ, ૩ ઉભય મનોયોગ, ૪ અનુભય મનોયોગ, ૫ સત્ય વચન યોગ, ૬ અસત્ય વચન યોગ, ૭ ઉભય વચન યોગ, ૮ અનુભય વચન યોગ, ૯ ઉદારિક કાયયોગ, ૧૦ ઉદારિક મિશ્રકાયયોગ, ૧૧ આહારક કાયયોગ, ૧૨ આહારક મિશકાયયોગ, ૧૩ વૈકિય કાયયોગ, ૧૪ વૈક્રિય મિશ્રકાયયોગ, ૧૫ કાર્પણ કાયયોગ. • ૧૫ કર્મભૂમિ - ૫ ભરત, ૫ ઐરાવત, ૫ મહાવિદેહ ૧૫ ભેદે વૈયાવચ્ચ : ૧ અત્યંત બાલ, ૨ દુર્બલ, ૩ ગ્લાન, ૪ વૃદ્ધ, પક્ષપક, ૬ પ્રવર્તક, ૭ આચાર્ય, ૮ ઉપાધ્યાય, ૯ શિષ્ય, ૧૦ સાધર્મિ, ૧૧ તપસ્વી, ૧૨ કુલ, ૧૩ ગણ, ૧૪ સંઘ, ૧૫ ચૈત્યાર્થે. • સિદ્ધના ૧૫ ભેદ : ૧ જિનસિદ્ધ અરિહંતદેવ, ર અજિનસિદ્ધ પુંડરીક ગણધરાદિક, ૩ તીર્થસિદ્ધ ગણધરા, ૪ અતીર્થસિદ્ધ મારૂદેવા, ૫ ગૃહલિગોસિદ્ધ ભરત, ૬ અન્ય લિંગસિદ્ધ વલ્કલચિરિ, ૭ સાધુલિંગે સિદ્ધ સ્વલિંગ સિદ્ધ, ૮ સિલિગેસિદ્ધ ચંદના પ્રમુખ, ૯ નરલિગે સિદ્ધ (૧૦૬ ~ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ગોયમાદિ, ૧૦ નપુંસકલિંગે સિદ્ધ ગાંગેયપ્રમુખા, ૧૧ પ્રત્યેક સ્વયંબુદ્ધ કરકુંડુ આદિ, ૧૨ સ્વયંબુદ્ધ કપિલાદિ, ૧૩ ગુરૂબોધિત ગુરૂથી બોધ પામેલ, ૧૪ એક સમયે એક સિધ્યા, ૧૫ એક સમયે અનેક સિધ્યા. ૧૫ પરમાધામિ દેવો : ૧ અંબ, ૨ અંબરિષ, ૩ શામ, ૪ શબલ, ૫ રૌદ્ર, ૬ ઉપરૌદ્ર, ૭ કાલ, ૮ મહાકાલ, ૯ અસિપત્ર, ૧૦ ધનુ, ૧૧ કુંભી, ૧૨ વાલુક, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, ૧૫ મહાઘોષ. પંદર કર્માદાન : ૧ ઇંગાલકર્મ, લુહાર કુંભાર વિગેરેનું ભઠ્ઠીકામ, ૨ વનકર્મ, વન કપાવવું વિગેરે, ૩ શકટકર્મ, ગાડીગાડા બનાવી વેચવા તે, ૪ ભાટકકર્મ, ગાડીગાડા વિગેરે ભાડે આપવા તે, ૫ ફોટિકકર્મ, ખાણ પૃથ્વી વિગેરે ખોદાવવા તે. ૬ દંતવાણિજ્ય, હાથીદાંત કસ્તુરી વિગેરેનો વેપાર, ૭ લાખવાણિજ્ય, લાખ ગળી વિગેરેનો વ્યાપાર, ૮ ૨સવાણિજ્ય, મદ્ય મધ વિગેરેનો વ્યાપાર ૯, વિષવાણિજ્ય, સોમલ વિગેરેનો વ્યાપા૨, ૧૦ કેશવાણિજ્ય, પશુઓના વાળનો વ્યાપાર, ૧૧ યંત્રપીલનકર્મ, ધાણી વિગેરે યંત્રનો વ્યાપાર, ૧૨ નિર્વાંછનકર્મ, પ્રાણિયોના અંગ છેદવા, જેમકે ગોધલા વિગેરે કરવાનો વ્યાપાર, ૧૩ દવગ્ધિદાવણિયા, અગ્નિ સળગાવી દાહ મેલવો, ૧૪ સરઃશોષણકર્મ, નદીતળાવ વિગેરેને સોષણ કરવાનો વ્યાપા૨, ૧૫ અસતી પોષણીયા મનુષ્યો તથા હિંસક પશુઓનો વ્યાપાર, સ્ત્રીયો તથા કુતરા વિગેરેનો વ્યાપાર, પંદર પ્રકારે વિનયવંત : ૧ લઘુતાવાળો, ૨ ચપળતા રહિત, ૩ માયા કપટ રહિત, ૪ કુતુહલ રહિત, ૫ કઠણ વચન રહિત, ૬ દેવગુરૂની નિંદા રહિત, ૭ જ્ઞાનમદ રહિત, ૮ મિત્રતા રહિત, ૯ ૧૦૭ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મિત્ર પ્રત્યે ક્રોધ રહિત, ૧૦ મમત્વ રહિત ૧૧ લજ્જાવંત, ૧૨ ગુખેંદ્રિય, ૧૩ વિનયવંત, ૧૪ દેવગુરૂ ભક્ત, ૧૫ સજ્જન સોળ પ્રાર. )) સમુદ્ર વિજયના ૧૬ પુત્રો : ૧ મહાનેમિ, ૨ સર્વનેમિ, ૩ દ્રઢનેમિ, ૪ સુનેમિ, ૫ અરહા અરિષ્ટનેમિ, ૬ રથનેમિ, ૭ જયસેન, ૮ મહાસેન, ૯ તેજસેન, ૧૦ જયમેઘ, ૧૧ ચિત્રક, ૧૨ ગોયમ, ૧૩ ફલ્યુ, ૧૪ વિક્ષો, ૧૫ મહારથ, ૧૬ શુભનંદી. • ૧૬ મહારોગો : ૧ કાશ, ૨ શ્વાસ, ૩ જવર, ૪ ભગંદર, ૫ દાહ, ૬ કુક્ષિશૂળ, ૭ હરસ, ૮ અજીર્ણ, ૯ દ્રષ્ટિ, ૧૦ પૃષ્ટિભૂલ, ૧૧ અરોચક, ૧૨ કંડુ, ૧૩ જલોદરા, ૧૪ શીર્ષવેદના, ૧૫ કર્ણવેદના, ૧૬ કુષ્ટ ઇત્યાદિ. • ૧૬ ભેદો વ્યંતરોનાઃ ૧ પિશાચ, ૨ ભૂત, ૩ જક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ ડિંપુરૂષ, ૭ મહોરગ, ૮ આઠગંધર્વા, ૯ અણપની, ૧૦ પણપની, ૧૧ ઈસીવાદિ, ૧૨ ભૂતવાદિ, ૧૩ કંદી, ૧૪ મહાકંદી, ૧૫ કોફંડી, ૧૬ પદગ. • ૧૬ દેવીયો : ૧ રોહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વજશૃંખલા, ૪ વજંકુશા, ૫ ચકેશ્વરી, ૬ નરદત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગૌરી, ૧૦ ગંધારી, ૧૧ મહાજવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરોટયા, ૧૪ અછુતા, ૧૪ માનસી, ૧૬ મહામાનસી. • ૧૬ શૃંગારા : ૧ કુરમુંડન, ૨ સ્નાન, ૩ ચારૂચીવર, ૪ તિલક, ૫ શરીરે સુગંધિ પદાર્થલેપ, ૬ કાને કુંડલ, ૭ મુદ્રિકા, ૮ મુકુટ, ૯ પગેમોજડીયો, ૧૦ હાથમાં ખડગ, ૧૧ પટંબર, ૧૨ કમ્મરમાં છૂરી, ૧૩ વિદ્યાવિનોદીમુખ, ૧૪ તાંબૂલ, ૧૫ શીલવંત ૧૦૮ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મતી, ૧૬ ચતુરતા ઇત્યાદિ એ પુરૂષના. • ૧૬ શૃંગારો સ્ત્રીના : ૧ મજ્જન, ૨ ચીવર, ૩ અંજન, ૪ તિલક, ૫ સેંથો, ૬ ચંદનાખોલ, ૭ કાંકણ, ૮ કુંડલ, ૯ કંચુઓ, ૧૦ ટંકાવલી, ૧૧ તંબોલ, ૧૨ કટીમેખલા, ૧૩ નુપૂર, ૧૪ ચતુરતા, ૧૫ હૃદયમાં મોતિનો હાર, ૧૬ નાકમાં મોતી હીરો ચૂની. ૧૬ સ્વપ્નો ચંદ્રગુપ્ત દેખેલા ઃ ૧ કલ્પવૃક્ષ શાખાભાંગી રાજાઓ દિક્ષા નહિ લેશે, ૨ ચંદ્રચલણી સમાન-જિનમતે છિદ્રો ઘણા મતમતાંતરો નીકળશે, ૩ ભૂત નાટક-લોકો કુગુરૂની સેવા કરશે, ૪ બારફણો સર્પદેખ્યો - ૧૨ વર્ષનો દુકાળ પડશે, પ દેવવિમાન પાછુ ફર્યું - ચારણશ્રમણ લબ્ધિ નોનાશ, ૬ ઉકરડે કમલની ઉત્પત્તિ-નીચ જાતિમાં ધર્મ રહેશે, ૭ ખદ્યોત જ્યોતિ દેખી-જિન પ્રભાવ થોડો રહેશે, ૮ સુકુ સરોવર દક્ષિણ દિશામાં પાણી જે દિશામાં જિન કલ્યાણક તે સ્થાને ધર્મ, વિચ્છેદ ૯ સોનાની થાળીમાં વેળુ-ઉત્તમ લક્ષ્મી નીચ ઘરે જશે, ૧૦ હાથી ઉપર વાંદરો ચડયો નીચ લોકોને ઉત્તમ લોકો પ્રણામ કરશે, ૧૧ સમુદ્ર મર્યાદા મૂકી રાજાઓ અધર્મિયો થશે, ૧૨ કાળા હાથીયો પરસ્પર જુજે સાધુઓ અરસપરસ કલેશ કરશે, ૧૩ રથે વાછરડા જોડેલા-લઘુ ચારિત્ર લેશે, ૧૪ રત્ન કામલ દેખી-સંયમ નિર્મલ નહિ, ૧૫ રાજપુત્ર બળદે ચડયો -રાજાઓ મિથ્યાત્વીયો થશે, ૧૬ સૂર્ય અકાલે અસ્ત થયો-કેવળજ્ઞાન ગયું. • ૧૬ સંજ્ઞા : ૧ આહાર, ૨ ભય, ૩ પરિગ્રહ, ૪ ક્રોધ, ૫ માન, ૬ માયા, ૭ લોભ, ૮ મૈથુન, ૯ લોક, ૧૦ ઓઘ ૧૧ હાસ્ય, ૧૨ રતિ, ૧૩ અરતિ, ૧૪ ભય, ૧૫ શોક, ૧૬ અધર્મ. • ૧૬ દૂષણો, સ્ત્રીના : ૧ પિંગાક્ષી, ૨ કૂપગળા, ૩ ખરપુરૂષ ૧૦૯ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ રક્તા, ૪ સ્કૂલચંઘા, પ ઉર્વેકેશી, ૬ રૂક્ષાક્ષી, ૭ વક્રનાશા, ૮ નાનાદાંત, ૯ કાળા હોઠ, ૧૦ કાળુતાળવું ૧૧ કાળી જીભ, ૧૨ શુષ્ક અંગ, ૧૩ સંગનમ્રા, ૧૪ સૂક્ષ્મકુચયુગા, ૧૫ વામના ૧૫ અતિદીર્ધા એ લક્ષણવાળી કન્યા વર્જવી. • ૧૬ પ્રકારના સંસ્કારો : ૧ ગર્ભાધાન, ૨ પુંસવન, ૩ જન્મ ૪ ચંદ્રાર્થદર્શન, ૫ ક્ષીરાસન, ૬ ષષ્ટિ પૂજન, ૭ શૂચિ કરણ ૮ નામ કરણ, ૯ અન્ન પ્રાશન, ૧૦ કર્ણવેદન, ૧૧ કેશવન, ૧૨ ઉપનયન, ૧૩ વિદ્યારંભ, ૧૪ વિવાહ, ૧૫ વ્રતારોપ, ૧૬ અંતકર્મ. ૧૬ પ્રકારે પરમાધામિયાએ કરેલી વેદના નરકને વિષે ૧ તપાવેલું સીસું પાય છે, ૨ તપાવેલી લોઢાની પુત્તલી સાથે આલિંગન કરાવે છે, ૩ છરાના સમાન તીક્ષ્ણ પાંદડાવાળા શાલ્મલીવૃક્ષના ઉપર ચડાવે છે, ૪ લોઢાના ઘણોથી કુટે છે, ૫ વાંસલાથી શરીરને છોલેછે, ૬ ચાંદા ઉપર ખાર છાંટે છે, ૭ ઉના તેલની કડાઈમાં તળે છે, ૮ ભાલાઓની અણી પર ચડાવે છે, ૯ ભઠ્ઠીમાં ભુંજે છે, ૧૦ ઘાણીમાં પીલે છે, ૧૧ કરવતથી વહેરે છે, ૧૨ સિંહના રૂપથી ચીરે છે, ૧૩ તપાવેલી વેળમાં લોટાવે છે, ૧૪ તરવારોના વનમાં પેસારે છે, ૧૫ વૈતરણીમાં બોળે છે, ૧૬ કુંભીપાકમાં પચાવે છે, એવી રીતે અનેક વેદનાથી નારકીના જીવો પાંચસો પાંચસો યોજન ઉંચા ઉછળી નીચે પડતા નારીના જીવોને પશુ પક્ષિ, વાઘ, વગેરે તોડીફોડી ખાય છે. • ૧૬ સાધારણ : ૧ કવચિત્કાપિત, ૨ સમ, ૩ આપતું, ૪ રૌદ્ર, ૫ સમન, ૬ પ્રસન્ન, ૭ મુખસ્થાન, ૮ સુવૃત્તિ, ૯ , ૧૦ મધ્ય, ૧૧ વિલંબિત, ૧૨ ગુરૂત્વ, ૧૩ પ્રાંજલિત્વ, ૧૪ સુપ્રમાણે, ૧૫ કરશુદ્ધ, ૧૬ નિર્દોષ. • ૧૬ની પાલના રાજા કરે : ૧ શવ્યાપાલક, ૨ વાઈલ રક્ષક, M૧૧૦ ૧૧૦ - For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૩ ગાત્રરક્ષક, ૪ સ્થાનરક્ષક, પ માતુ, ૬ માલી, ૭ મહિર્ષ, ૮ વાકી, ૯ સૂપકૃતુ, ૧૦ જયોતિવિત્તા, ૧૧ વૈદ્યક, ૧૨ તાંબૂલિક, ૧૩ વિલાસનીની વામો, ૧૪ શુકશક્ષિકા, ૧૫ છત્રાઢય, ૧૬ આચાર્યક. • સૂયગડાંગના સોળ અધ્યયન : ૧ સ્વસમય પરસમય અધ્યયન, ૨ વૈતાલિય અધ્યયન, ૩ ઉપસર્ગપરિજ્ઞા અધ્યયન, ૪ ઈસ્થિપરિજ્ઞા અધ્યયન, ૫ નર,વિભત્તિ અધ્યયન, ૬ વીરથુઈ અધ્યયન, ૭ કુશિલ પરિભાસિયા અધ્યયન, ૮ સકામઅકામવીર્ય અધ્યયન, ૯ ધર્મ અધ્યયન, ૧૦ સમાધિ અધ્યયન, ૧૧ મોક્ષમાર્ગ અધ્યયન, ૧૨ સમોસરણ અધ્યયન, ૧૩ જથાતથ અધ્યયન, ૧૪ ગ્રંથ અધ્યયન, ૧૫ જમતિ અધ્યયન, ૧૬ ગાહાઅધ્યયન • સોલ પ્રકારના સુખો: ૧ કાયાનિરોગી, ર ઘરમાં શોક નહિ, ૩ ગુણવંતનો સંગ, ૪ પોતાની સ્ત્રી કબજે, ૫ માથે દેવું નહિ, ૬ નિર્ભયસ્થાન, ૭ ગામ જવાનું નહિ, ૮ મીઠું પાણી, ૯ પુત્ર સુપુત્ર, ૧૦ ઘરે સંપત્તિ, ૧૧ વિશાળચિત્ત, ૧૨ ધર્મના સાથે મિત્ર-મિસાઈ, ૧૩ પંડિતપણું, ૧૪ પૌષધશાળામાં જવું તે, ૧૫ કેવળજ્ઞાન, ૧૬ મોક્ષસુખ. • શીયલના સોળ ગુણો : ૧ શુદ્ધશીયલ પાલે તો કલંક લાગે નહિ, ૨ શુદ્ધશીયળ પાળે તો સત્યધર્મ મેળવે, ૩ શુદ્ધ શીયલ પાળે તો લોકમાં યશ પામે, ૪ શુદ્ધશીલ પાળે તો દેવલોક જાય, ૫ શુદ્ધશીયળ પાળે તો દેવોને પૂજનીક થાય, ૬ શુદ્ધશીયળ પાળે તો રૂપસંપત્તિ પામે, ૭ શુધ્ધશીયળ પાળે તો સર્પફુલની માલા થાય, ૮ શુદ્ધશીળ પાળે તો અગ્નિ શિતલ પાણી થાય, ૯ શુદ્ધશીયળ પાળે તો વિષ અમૃત થાય, ૧૦ શુદ્ધ શીયળ પાળે તો સિંહ હરણ થાય, ૧૧૧ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૧ શુદ્ધશીયળ પાળે તો દુષ્ટ હાથી બકરી થાય, ૧૨ શુદ્ધશીયળ પાળે તો આપત્તિ સંપત્તિ થાય, ૧૩ શુદ્ધશીયળ પાળે તો સમુદ્ર ખાબોચીયું થાય, ૧૪ શુદ્ધશીયળ પાળે તો મોટો પર્વત કાંકરો થાય, ૧૫ શુદ્ધશીયળ પાળે તો તો કામણ ટુમણ લાગે નહિ, ૧૬ શુદ્ધશીયળ પાળે તો સંસારસાગર તરી જાય. • સોળ વિચારવા લાયક: ૧ પાંખ વિનાનો સુડો-મન, ૨ મરણ વિનાનો મુવો-નિંદા, ૩ હિંસા પાન વિનાનું વૃક્ષ, ૪ તૃષ્ણા-પાળ વિનાનું સરોવર, ૫ ક્રોધ-અગ્નિ વિનાનો અગ્નિ, ૬ પાપ-ખાર વિનાનો ક્ષાર, ૭ ધર્મપ્યાર વિનાનો પ્યારો, ૮ વાદલ-છાયા વિનાનું વૃક્ષ, ૯ વિદ્યા-દ્રવ્ય વિનાની માયા, ૧૦ રાગ-બંધન વિનાનું બંધન, ૧૧ નિંદા-દંડ વિનાનો દંડ, ૧૨ પરિગ્રહ-દુખ વિનાનું નરક, ૧૩ સંતોષ-વિના સુખનું સુખ ૧૪ સ્ત્રી-વિનાકેદખાને કેદખાનું, ૧૫ વિવેક-વિના માને માન, ૧૬ સાધુ-ધન વિનાનું દાન. • સોળ પ્રકારના દુઃખો: ૧ ઘરમાં ચણે કુવો, ર દીકરો જુગારી, ૩ ઘરઆગળ ઝાડ, ૪ પાડોશી ચાડીયો, ૫ વેઠયો ઘણી, ૬ નિરધન ધણી, ૭ કુળમાં કલેશ, ૮ કમાણી પરદેશ, ૯ ખરાબ બોલ, ૧૦ ઘણી દીકરીયો રાંડેલ, ૧૧ અન્યાયી રાજા, ૧૨ શરીરે નહિ સાજા, ૧૩ લંપટપણું, ૧૪ ઘરની સ્ત્રી દગાબાજ, ૧૫ માથે રણ, ૧૬ વસ્તાર ઘણો. (૧૧૨) ૧૧૨ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ T સત્તર પ્રશ્નર ૧૭ પ્રકારી પૂજા : ૧ નીર, ૨ ચંદન, ૩ ચૂર્ણ, ૪ વસ્ત્ર, ૫ પુષ્પ, ૬ માળા, ૭ વર્ણ, ૮ પુષ્પગેહ, ૯ કુસુમ, ૧૦ વિલેપન, ૧૧ આભરણ, ૧૨ મંગળ, ૧૩ ધૂપ, ૧૪ ધ્વજ, ૧૫ ગીતગાન, ૧૬ નાટય, ૧૭ વાજીંત્ર. ૧ સુરભી ગંધોદકે પ્રતિમાજીને સ્નાત્ર પ્રક્ષાલન કરે, ૨ ચંદન, કેસર મીલાવી પ્રતિમાજીને નવ અંગે તિલક કરે, ૩ ચૂર્ણ-સુગંધિ દ્રવ્ય તથા કુંકુમાદિકથી વાસક્ષેપ પૂજા કરે, ૪ પ્રતિમાજીને ઉત્તમોત્તમ વસ્ત્ર પહેરાવે, ૫ વિકસ્વર શુદ્ધ સુગંધિ પુષ્પ પ્રતિમાજીને ચડાવે, ૬ ઉત્તમ પ્રકારના પુષ્પોથી ગુંથેલી માળા પ્રતિમાજીને ચડાવે, ૭ પાંચ વર્ણવાળા ફુલની પ્રતિમાજીને આંગી રચે, ૯ ફુલગૃહની રચનાત્મક ૯ પાંચ પ્રકારના પુષ્પનો ઢગલો કરે, પ્રતિમાજી પાસે, ૧૦ કપૂર સેલ્હારસ, કૃષ્નાગુરૂ દ્રવ્યોથી પ્રતિમાને વિલેપન કરે, ૧૧ મુકુટ, કુંડળ, કંદોરો, કડા, કંઠી, બાજુબંધ, ચિન્હાદિક ધારણ કરે, (પહેરાવે), ૧૨ પાંચ વર્ણોવાળા અખંડિત અક્ષતવડે કરી અષ્ટમંગળ આલેખે, ૧૩ અગર કૃષ્નાગુરૂ, આદિ સુગંધવર ધૂપ ઉખેવે, ૧૪ ધ્વજાનું આરોપણ કરે ધ્વજા ચડાવે, ૧૫ ઉત્તરરાગવડે કરી પ્રતિમાજી આગળ આલાપ સહિત ગીતગાન કરે, ૧૬ પ્રતિમાજી પાસે નાના પ્રકારે નાટારંભ કરે, ૧૭ વિવિધ પ્રકારના શંખ પણવ ભેરી વાજીંત્રો વગાડે, • સંયમના ૧૭ ભેદો : ૫ આશ્રવવિરમણ, ૫ ઇંદ્રિયનિગ્રહ, ૪ કષાયજય, ૩ દંડ વિરતિ. • શાસ્ત્રો : ૧ બુદ્ધિશાસ્ત્ર, ૨ છંદશાસ્ત્ર, ૩ અલંકારશાસ્ત્ર, ૪ કાવ્ય, ૫ નાટક, ૬ વાદ. ૭ વિદ્યા, ૮ વાસ્તુ ૯ વિજ્ઞાન, ૧૦ કલા, ૧૧૩) For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૧ કૃતશાસ્ત્ર ૧૨ કલ્પ, ૧૩ શિક્ષા, ૧૪ લક્ષણ, ૧૫ પુરાણ, ૧૬ મંત્ર, ૧૭ સિદ્ધાંત. • ભાવ શ્રાવકના ૧૭ લક્ષણો: ૧ સ્ત્રીથી વૈરાગ્ય, ૨ ઇંદ્રિયોથી વૈરાગ્ય, ૩ ધનથી વૈરાગ્ય, ૪ સંસારથી વૈરાગ્ય, ૫ વિષયથી વૈરાગ્ય ૬ આરંભસ્વરૂપ જ્ઞાન, ૭ ઘરનો દુઃખરૂપ અનુભવ, ૮ ગાડરીયા પ્રવાહનો ત્યાગ, ૯ સમ્યફ દર્શન ધારણા, ૧૦ ધર્મમાં અગ્રેસરપણું આગમાનુસાર ધર્મમાં પ્રવર્તમાન, ૧૧ દાનાદિકમાં યથાશક્તિ પ્રવર્તના, ૧૨ વિધિમાર્ગમાં પ્રવર્તના, ૧૩ મધ્યસ્થ વૃત્તિ, ૧૪ અરકતદષ્ટિ, ૧૫ અસંબદ્ધ, ૧૬ પરહિતાર્થે અર્થ કામનો ત્યાગી, ૧૭ વેશ્યાવૃત્તિયે ઘરવાસ. • સત્તર પ્રકારે સંયમ : ૧ પૃથ્વીકાય સંયમ, ૨ અપકાય સંયમ, ૩ તેઉકાય સંયમ, ૪ વાઉકાય સંયમ, ૫ વનસ્પતિકાય સંયમ ૬ બેઇંદ્રિય સંયમ, ૭ તે ઇંદ્રિય સંયમ, ૮ ચૌરિંદ્રિય સંયમ, ૯ પચેંદ્રિય સંયમ, ૧૦ પ્રેક્ષયજોવું સંયમ, ૧૧ ઉપેક્ષય ઉપેક્ષા કરવી સંયમ, ૧ર પ્રમાર્જન સંયમ, ૧૩ અપહત્ય પરઠવવું સંયમ, ૧૪ મન સંયમ, ૧૫ વચનસંયમ, ૧૬ કાય સંયમ, ૧૭ ઉપકરણ સંયમ. • જ્ઞાનાવરણિય કર્મ બાંધવાના ૧૭ પ્રકાર : ૧ જ્ઞાનની આશાતના કરે, ૨ જ્ઞાની સાધુની આશાતના કરે, ૩ જ્ઞાન જ્ઞાનના ઉપકરણ પુસ્તક વિગેરેની આશાતના કરે, ૪ જ્ઞાન ભણેલાને ઓળવે, જેના પાસે ભણેલો હોય તેને ઉત્થાપે, ૫ જ્ઞાન તથા જ્ઞાનનો મૂળથી વિનાશ કરે, ૬ જ્ઞાનજ્ઞાની પ્રત્યે પ્રષિ મત્સર ધરે, ૭ જ્ઞાનીને ભણતાં ગણતાં અંતરાય કરે, તથા અન્નપાણીનો અંતરાય કરે, ૮ જ્ઞાન, તથા જ્ઞાનીને ઉત્થાપે, ૯ જ્ઞાન તથા જ્ઞાનીનો અવર્ણવાદ બોલે, ૧૦ આચાર્ય ઉપાધ્યાયનો અવર્ણવાદ બોલે, અવિનય કરે, ૧૧ અકાલે ૧૧૪ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સઝાયધ્યાનકરે, ૧૨ કાળે સઝાયધ્યાન ન કરે, ૧૩ જીવોની હિંસાકરે, ૧૪ જૂઠું બોલે, ૧૫ ચોરી કરે, ૧૬ કુશીલિયાપણું ધારણ કરે, ૧૭ રાત્રિભોજનાદિક કર્મ કરે. [( અઢાર પ્રાર.] • ૧૮ રાજ્ય ઉપંગો ઃ ૧ દ્વારપાલ, ર પુરોહિત, ૩ બલીપતિ, ૪ ભાંડાગારિક, ૫ વ્યવસાયિક, ૬ પ્રદષ્ટાવર, ૭ હસ્તરક્ષ, ૮ પ્રધાન, ૯ શિક્ષકો, ૧૦ સમીપથ્થો, ૧૧ નયકૃતુ, ૧૨ પુત્ર, ૧૩ દંડી, ૧૪ વિનયી, ૧૫ ગઢરક્ષક, ૧૭ ગૃહપતિ, ૧૭ પૃચ્છય, ૧૮ શૂર. • ૧૮ વર્ણ : ૧ કંદોઈ, ૨ કાઠી, ૩ કુંભાર, ૪ માલી, ૫ મર્દનીયા, ૬ સૂત્રધાર, ૭ મૈસાઈત, ૮ તંબોલી, ૯ સોનાર, ૧૦ ઘાંચી, ૧૧ છીપો, ૧૨ લુહાર, ૧૩ ચમાર, ૧૪ મોચી, ૧૫ સઇ, ૧૬ કલ્હાર, ૧૮ કૈવર્તક ૧૮ કુષ્ટ : ૧ દાદ, ૨ દભૂતહ, ૩ પામ, ૪ સેત,૫ પરગત, ૬ બહિરી, ૭ ભલિત, ૮ તિલિયા, ૯ ખજજી, ૧૦ સામ, ૧૧ વિમચી, ૧૨ ભંભર, ૧૩ કાટણ, ૧૪ મેઘનાદ, ૧૫ ગચર્મ, ૧૬ મંડલ, ૧૭ ઉંબર, ૧૮ ઉંબરી. • પૌષધના ૧૮ દોષો ટાળવા : ૧ પૌષધમાં વ્રત વિનાના બીજા શ્રાવકનું પાણી પીવું નહિ, ૨ પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો નહિ, ૩ અતરવારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી નહિ, ૪ પોસહમાં આગલે દિવસે દેહ નિમિત્તે શોભા કરવી નહિ, ૫ પોસહ નિમિત્તે વસ્ત્રો ધોવરાવવા નહિ, ૬ પોસહ નિમિત્તે આભૂષણ ઘડાવવા નહિ ને પોસહમાં આભૂષણ પેહરવા નહિ, ૭ પોસહ નિમિત્તે વસ્ત્રરંગાવવા નહિ, ૮ પોસહમાં શરીર ઉપરથી મેલ ૧૧૫ ભાગ-૩ ફર્મો-૯ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ઉતારવો નહિ, ૯ પોસહમાં અકાલે શયન કરવું નહિ. નિદ્રા લેવી નહિ, રાત્રિને વિષે બીજે પહોરે સંથારા પોરિસી ભણાવવી ને નિદ્રા કરવી, ૧૦ પોસહમાંહે સારી કે નઠારી સ્ટી સંબંધી કથા કરવી નહિ, ૧૧ પોસહમાંહે આહારને સારો નઠારો કહેવો નહિ, ૧૨ પોસહમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી નહિ, ૧૩ પોસહમાં દેશ કથા કરવી નહિ, ૧૪ પોસહમાં પૂંજયા પ્રમાયા વિના વડીનીતિ લઘુનીતિ પરઠવવી નહિ, ૧૫ પોસહમાંહે કોઈની નિંદા કરવી નહિ, ૧૬ પોસહમાં (વગર પોસાતી) માતા પિતા ભાઈ પુત્ર સ્ત્રી વિગેરે સબંધીયો સાથે વાર્તાકરવી નહિ, ૧૭ પોસહમાં ચોર સંબંધી વાત કરવી નહિ, ૧૮ પોસહમાંહે સ્ત્રીના અંગોપાંગો નિરખીને જોવા નહિ. એ અઢારે દોષ પોસહમાંહે અવશ્ય ત્યજવા લાયક છે. • ૧૮ વ્યાકરણ : ૧ ઈંદ્રપાણી, ૨ જૈનંદ્ર, ૩ શાકટાયન, ૪ વામન, પ ચાંદ્ર, ૬ સરસ્વતી કંઠાભરણ, ૭ બુદ્ધિસાગર, ૮ વિશ્રાંત વિદ્યાધર, ૯ ભીમસેન, ૧૦ કાલાપક, ૧૧ મુષ્ટિ વ્યાકરણ, ૧૨ શિવ, ૧૩ ગૌડ, ૧૪ નંદી, ૧૫ જયોત્વલ, ૧૬ સારસ્વત, ૧૭ સિદ્ધહૈમ, ૧૮ જયહેમ. • ૧૮ દૂષણ : ૧ અજ્ઞાન, ૨ ક્રોધ, ૩ મદ, ૪ માન, ૫ માયા, ૬ લોભ, ૭ રતિ, ૮ અરતિ, ૯ નિદ્રા, ૧૦ શોક, ૧૧ અલિક વચન, ૧૨ ચોરી, ૧૩ મત્સર, ૧૪ ભય, ૧૫ પ્રાણિવધ, ૧૬ પ્રેમ, ૧૭ ક્રિીડા પ્રસંગ, ૧૮ હાસ્ય. • ૧૮ પુરાણ : ૧ ભાગવત પુરાણ, ૨ ભવિષ્યોત્તર પુરાણ, ૩ મત્સ્ય પુરાણ, ૪ માર્કંડેય પુરાણ, ૫ વિષ્ણુ પુરાણ, ૬ વરાહ પુરાણ, ૭ વામન પુરાણ, ૮ બ્રહ્માંડ પુરાણ, ૯ બ્રહ્મવૈવર્ત પુરાણ, ૧૦ પદ્મ પુરાણ, ૧૧ શિવ પુરાણ, ૧૨ નારદ પુરાણ, ૧૩ સ્કંદ પુરાણ, ૧૪ M૧૧૬) For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અગ્નેય પુરાણ, ૧૫ કૂર્મ પુરાણ, ૧૬ ગરૂડ પુરાણ, ૧૮ માનવી સ્મૃતિ : ૧ માનવી સ્મૃતિ, ૨ આત્રેયી સ્મૃતિ, ૩ વૈશ્રવી, ૪ હારિતી, પ યાજ્ઞવલ્કી, ૬ અંગિરા, ૭ શનૈશ્વરી, ૮ યમી, ૯ આપસ્તંબી, ૧૦ સાંવર્તકી, ૧૧ કાત્યાયની, ૧૨ બૃહસ્પતિ, ૧૩ પારાશરી, ૧૪ શંખિલખિતા, ૧૫ દાક્ષી, ૧૬ ગૌતમી, ૧૭ શાંત તપી, ૧૮ વૈશિષ્ટી. ૧૮ દિક્ષા લાયક નહિ : ૧ બાલ-ચાર પાંચ વર્ષનો બાલક, ૨ વૃદ્ધ ચૌથી અવસ્થા વાળો, ૩ કલીબ કામાભિલાષી, ૪ જડ્ડો અતિ સ્થૂલ, ૫ વ્યાધિતો રોગાકાંત, ૬ ચૌર-રાજ્ય નિગ્રહ ભયથી પીડાવાળો, ૭ રાજાનો અપરાધી, ૮ ઉન્મત્ત ભૂત વાતાદિકથી વિકલ, ૯ અદર્શનો મિથ્યાભિલાષી, ૧૦ દાસ મૂલ્યક્રીત, ૧૧ દુષ્ટ દુષ્ટાત્મા, ૧૨ મૂઢ કૃત્યાકૃત્ય વિચાર રહિત, ૧૩ ઋણાર્ટ-સર્વ લોકોને દેવાવાળો, ૧૪ ભુંગીક નીચ જાતિ અગર બ્રહ્મહત્યાદિ નીચ કર્મ કરનાર, ૧૫ કારૂકઅંત્યજ અવિદગ્ધ દ્રવ્ય ગૃહણકરી માસ પર્યંત સેવા કરનાર, ૧૬ વ્રતક-વસ્ત્ર ભોજનાદિ મંત્યેન દાસાભાવ પામેલ, ૧૭ માતા પિતાયે રજા નહિ આપવાથી બલાત્કારે દિક્ષાલેવાને ઇચ્છનાર. ૧૮ અપંગ. ૧૮ ભાર વનસ્પતિ : ૪ ભાર અપુષ્પિતા, ૮ ભાર પુષ્પિતા, ૬ ભાર વેલડીયો ઇતિ. અબ્રહ્મચર્યના અઢાર ભેદ-ઔદારિક મૈથુન સેવન આશ્રીને ૧ મન, ૨ વચન, ૩ કાયા એ ત્રણે કરી સેવવું, સેવરાવવું, અને અનુમોદન ક૨વું, ૯ ભાંગા થાય છે, તેજ પ્રકારે વૈક્રિય મૈથુન સંબંધિ ૯ ભાંગા થવાથી અઢાર ભેદ થાય છે. ૧૧૭ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ - સાધુના અઢાર પ્રકારના આચાર : ૧ દયા, ૨ સત્ય ૩ અચૌર્ય, ૪ બ્રહ્મચર્ય, ૫ અપરિગ્રહ, ૬ પૃથ્વી દયા, ૭ અપકાય દયા, ૮ તેઉકાય દયા, ૯ વાઉકાય દયા, ૧૦ વનસ્પતિકાય દયા, ૧૧ ત્રસકાય દયા, ૧૨ રાત્રિભોજન ત્યાગ, ૧૩ અકલ્પનીય વસ્તુ ત્યાગ, ૧૪ ગૃહસ્થનું ભોજન ત્યાગ, ૧૫ ગૃહસ્થને ઘર વસવું ત્યાગ, ૧૬ પલંગ તળાઈ ત્યાગ, ૧૭ સ્નાન ત્યાગ, ૧૮ શરીર શોભા ત્યાગ. • ચલાયમાન ચિત્તને અઢાર પ્રકારે સાધુસ્થિર કરે : ૧ આજીવિકાનું કષ્ટ ઘણું, ૨ વિષયસુખ મધુબિંદુ સમાન છે, ૩ વિષય સેવનમાં રોગોની ઉત્પત્તી ઘણીજ છે, ૪ સાધુપણા સ્વલ્પજ દુઃખ છે ને સ્વલ્પ કાળ રહેનારૂ છું, પ સાધુપણું છોડે લોકમાં હાંસી થશે, ૬ વમન કરેલ વિષયને ફરીથી ગ્રહણ ન કરાય, ૭ કુગતિનો બંધ પડશે, ૮ ફરીથી સમ્યકત્વ શુદ્ધ ધર્મ હાથમાં નહિ આવે, ૯ રોગ આવવાથી કોઈ સાર નહિ કરે, ૧૦ ગૃહસ્થાવાસ ચિંતાથી ભરેલો છે. ૧૧ કષ્ટ રહિત દીક્ષા છે, ને સંસારવાસ કષ્ટ સહિત છે, ૧૨ સંસાર બંધન છે, દીક્ષા મોક્ષરૂપ છે, ૧૩ પાપી સંસાર છે, ચારિત્ર પાપ રહિત છે, ૧૪ કામ ભોગનું સુખ સામાન્ય સ્વલ્પજ છે, ૧૫ પુન્ય પાપનું ફળ પ્રત્યક્ષ છે, ૧૬ મનુષ્યોના આયુષ્ય પાણીના પરપોટા જેવા છે, ૧૭ સંસારમાં કેવળ પાપકર્મ ઘણાજ છે, ૧૮ તેથી અનંત સંસારવૃદ્ધિ પામશે, અનંતા દુઃખો ભોગવ્યા વિના છૂટકો નહિ થાય. • ૧૮ પ્રકારની લિપીયો : ૧ હંસલિપી, ૨ ભૂતલિપી, ૩ યક્ષલિપી, ૪ રાક્ષસલિપી, ૫ યાવનીલિપી, તુર્કીલિપી, ૭ કિરીલિપી, ૮ દ્રાવિડીલિપી, ૯ સેંઘવીલિપી, ૧૦ માલવીલિપી, ૧૧ નડીલિપી, ૧૨ નાગરીલિપી, ૧૩ લાટલિપી, ૧૪ ફારસીલિપી, ૧૫ અનિમિત્તિલિપી, ૧૬ ચાણાક્કીલિપી, ૧૭ મૂળદેવલિપી, ૧૮ ઉડીલિપી. (૧૧૮ ~ ૧૧૮ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • દેશ વિદેશના ભેદથી બીજી અનેક લિપીયો કહેલી છે ? ૧ લાટી, ર ચૌડી, ૩ ડાહલી, ૪ કાનડી, ૫ ગૌર્જરી, ૬ સોરઠી, ૭ મરાઠી, ૮ કોંકણી, ૯ ખરસાણી, ૧૦ માગધી, ૧૧ સિહલી, ૧૨ હાડી, ૧૩ કીરી, ૧૪ હમીરી, ૧૫ પરતિરિ, ૧૬ મસી, ૧૭ માલવી, ૧૮ મહાયોધિ. • અઢાર પ્રકારના કરો (દાણો) : ૧ દાણ, ૨ પુછી, ૩ હલ, ૪મભ, ૫ ભાગ, ૬ ભેટ, ૭ તલાક્ષ, ૮ વર્યાપન, ૯ મલવરક, ૧૦ વલ, ૧૧ લંબા, ૧૨ ચારિકા, ૧૩ ગઢ, ૧૪ વાડી, ૧૫ છત્ર, ૧૬ આલહણ, ૧૭ ઘોટક, ૧૮ કુમારાદિ સુખભક્ષિકા. • આવશ્યક સૂત્રે પણ : ૧ ગો, ૨ મહિસુ, ૩ ઉઠ, ૪ સૂર્ણ, પ છગલીણે, ૬ તત્તોપંત, ૭ પલાલ, ૮ ભૂસ, ૯ કઠંગાર, ૧૦ સીઉં, ૧૧ બર, ૧૨ જંઘાએ, ૧૩ બલિ, ૧૪ ભદ્ર કરે, ૧૫ ઘએ, ૧૬ ચમે, ૧૭ ચુલ્લગકરે, ૧૮ ભણિએ. • અઢાર હજાર શીલાંગરથ-દશવિધ યતિધર્મ, પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તે ઇંદ્રિય, ચૌરિદ્રિય, પંચેંદ્રિય, અજીવ, એ દસને દસે ગુણવાથી, ૧૦૦ થાય, ૧૦૦ ને પાંચ ઇંદ્રિયોથે ગુણવાથી ૫૦૦ થાય, ૫૦૦ ને ચાર સંજ્ઞાથે ગુણવાથી ૨૦૦૦ થાય, ૨૦૦૦ ને મન વચન કાયાયે ગુણવાથી ૬૦૦૦ થાય, ૬૦૦૦ને કરવું કરાવવું અનુમોદન કરવું એ ત્રણે ગુણવાથી ૧૮૦૦૦ થાય. M૧૧૯ ૧૧૯ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ઓિગણીશ પ્રકાર • કાઉસ્સગ્નના ૧૯ દોષ : ૧ ઘોટકદોષ ઘોડાની પેઠે એક પગે ઉભો રહે, ૨ લતાદોષ બળદની પેઠે શરીર ફેરવે, ૩ થંભદોષ થાંભલા ભીંતનો કાઉસ્સગ્નમાં ટેકો દે, ૪ માલદોષભીંતને માથે લગાડી ઉભો રહે, ૫ ઉધીદોષ - અંગુઠા ઉપર બીજો પગ રાખે, ૬ નિગડદોષ પગ પહોળા રાખે, ૭ શબરીદોષ સ્ત્રીના પેઠે ગુહસ્થાન ઉપર હાથ રાખે, ૮ ખલીણ દોષ ઘોડાની લગામના પેઠે ચરવળો રાખે, ૯ વધુદોષ નવી વહુના પેઠે નીચું મોઢું રાખે, ૧૦ લંબુતરદોષ નાભિ ઉપર ને ઢીંચણની નીચે વસ્ત્ર રાખે, ૧૧ સ્તનદોષ સ્ત્રીના પેઠે માથુ હલાવે, ૧૭ મૂકદોષ મુંગાની પેઠે હું હું કર્યા કરે, ૧૮ મદિરાદોષ દારૂડીયાની પેઠે બડબડાટ કરે, ૧૯ પૃષ્પદોષ વાંદરાના પેઠે મોઢું હલાવી જયાં ત્યાં દેખ્યા કરે. • જ્ઞાતાસૂત્રના ઓગણીશ અધ્યયનો : ૧ મૃગાપુત્ર અધ્યયન, ર ધન્ના સાર્થવાહ અધ્યયન, ૩ મોરલીના ઇંડાનું અધ્યયન, ૪ કાચબાનું અધ્યયન, થાવસ્ત્રાપુત્રનું અધ્યયન, ૬ તુંબડીનું અધ્યયન, ૭ રોહિણીનું અધ્યયન, ૮ મલ્લિનાથનું અધ્યયન, ૯ જિનઋષિ જિનપાલનું અધ્યયન, ૧૦ ચંદ્રમાનુ અધ્યયન, ૧૧ દવદંતઋષિનું અધ્યયન, ૧૨ સુબુદ્ધિ પ્રધાનનું અધ્યયન, ૧૩ નંદ મણિકારનું અધ્યયન, ૧૪ તેતલી પુત્રનું અધ્યયન, ૧૫ નંદીવન ફળનું અધ્યયન, ૧૬ દ્રૌપદીનું અધ્યયન, ૧૭ કાલીદીપક ઘોડાનું અધ્યયન, ૧૮ સુસુમા મા દારિકાનું અધ્યયન, ૧૯ પુંડરીકનું અધ્યયન. ૧૨૦) ૧ર0 For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વીશ પ્રકાર • રક્ત સ્ત્રીના ૨૦ ગુણો : ૧ અર્થ પૈસાને વિષે નિરપેક્ષી, ૨. દર્શને પ્રસન્ના, ૩ દર્શને રાજી, ૪ નહિ બોલાવે ખેદ કરે, ૫ સખીજન પાસે ગુણગાનારી, ૬ દોષો ને ઢાંકનારી, ૭ સન્મુખ રહેનારી, ૮ પાછળ સુનારી, ૯ પ્રથમ ઉઠનારી, ૧૦ મિત્રોને પૂજનારી, ૧૧ શત્રુ ઉપર દ્વેષ કરનારી, ૧૨ પરદેશ ભર્તાર જાય તો દુમનવાલી, ૧૩ પ્રથમ મુખ ધારણ કરનારી, ૧૪ પ્રથમ આલિગન કરનારી, ૧૫ પ્રથમ ચુંબનકરનારી, ૧૬ સમાન સુખ દુઃખ જોનારી, ૧૭ સ્નેહવાળી ૧૮ હિતાર્થે, ૧૯ સંભોગાર્થી, ૨૦ સુખ આપનારી. • વૃદ્ધ ચાણકયે ૨૦ ગુણો સિંહથી ૧, કુકુટથી ૪, વાયસથી ૫, થાનથી ૬, રાસભથી ૩, બગલાથી ૧, કુલ ૨૦. • ૨૦ વિહરમાન : ૧ સીમંધર, યુગમંધર, ૩ બાહુ, ૪ સુબાહુ, એ ચાર તીર્થંકર સુદર્શન મેરૂને ચારે પાસે છે, પ સુજાત, ૬ સ્વયંપ્રભ, ૭ ઋષભાનન, ૮ અનંતવીર્ય, એ ચાર તીર્થંકર પૂર્વ ઘાતકીખંડે વિજય મેરૂને ચારે પાસે છે, ૯ સુર, ૧૦ વિશાળ, ૧૧ વજધર, ૧૨ ચંદ્રાનન, ૧૩ શશી બાહુ, ૧૪ ભુજંગ, ૧૫ ઈશ્વર, ૧૫ નેમિ, ૧૭ વીરસેન, ૧૮ મહાભદ્ર, ૧૯ દેવજસા, ૨૦ અનંતવીર્ય. સૂરપ્રભાદિ-૪ ચાર તીર્થકર પશ્ચિમઘાતકી ખંડે અચલમેરૂને ચારે પાસે છે. એવું ૮ થી ૧૨. ચંદ્રબાહુ આદિ-૪ તીર્થકર, ર પૂર્વ પુષ્કરાર્ધ મંદિર મેરૂને ચારે પાસે છે, એનં. ૧૨ થી ૧૬. વીરસેનાદિ - ૪ તીર્થકર પશ્ચિમ પુષ્કરઈ વિદ્યુમ્માલી મેરૂને ચારે પાસે, છે, એવું ૧૬ થી ૨૦. M૧૨૧) For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • વશ વિહરમાનના વિજ્યો: ૧ પુષ્કલાવિજય. ર વપ્ર વિજય, ૩ વચ્છ વિજય, ૪ નલિનાવતી વિજય, ૫ પુષ્કલા, ૬ વપ્ર, ૭ વચ્છ, ૮ નલિનાવતિ, ૯ પુષ્કલા, ૧૦ વપ્ર, ૧૧ વચ્છ, ૧૨ નલિનાવતિ, ૧૩ પુષ્કલા, ૧૪ વપ્ર, ૧૫ વચ્છ, ૧૬ નલિનાવતિ, ૧૭ પુષ્કલા, ૧૮ વમ, ૧૯ વચ્છ, ૨૦ નલિનાવતિ. • ૨૦ વિહરમાનની નગરીયો : ૧ પુંડરિકિણી, ૨ વિજયા, ૩ સુસીમા, ૪ અયોધ્યા, પ પુંડરિકિણી, ૬ વિજયા, ૭ સુસીમા, ૮ અયોધ્યા, ૯ પુંડરિકિણી, ૧૦ વિજયા, ૧૧ સુસીમા, ૧૨ અયોધ્યા, ૧૩ પુંડરિકિણી, ૧૪ વિજયા, ૧૫ સુસીમા, ૧૬ અયોધ્યા, ૧૭ પુંડરિકિણી, ૧૮ વિજયા, ૧૯ સુસીમાં, ૨૦ અયોધ્યા • ૨૦ વિહરમાનના પિતા : ૧ શ્રેયાંસ, ૨ સુદ્રઢ, ૩ સુગ્રીવ, ૪ નિસઢ, ૫ દેવસેન, ૬ મિત્રભૂ , ૭ કિર્તિરાજ ૮ મેઘરાજ, ૯ વિજય, ૧૦ શ્રીનાગ, ૧૧ પહ્મરથ, ૧૨ વાલ્મિક, ૧૩ દેવનંદ, ૧૪ મહાબલ, ૧૫ ગજસેન, ૧૬ વરરાજ, ૧૭ ભૂમિપાલ, ૧૮ દેવરાજ, ૧૯ સર્વભૂતિ, ૨૦ રાજપાળ. • ૨૦ વિહરમાનની માતાઓ-૧ સત્યકી, ૨ સુતારા, ૩ વિજયા, ૪ભૂનંદા, ૫ સના, ૬ સુમંગલા, ૭ વીરસેના, ૮ મંગળા, ૯ વિજયા, ૧૦ ભદ્રા, ૧૧ સરસ્વતી, ૧૨ પદ્માવતી, ૧૩, રેણુકા, ૧૪ મહિમા, ૧૫ જશા, ૧૬ સેના, ૧૭ ભાનુમતી, ૧૮ ઉચા, ૧૯ ગંગા, ૨૦ કાનિનિકા. • ૨૦ વિહરમાનની સ્ત્રીઓ-૧ રૂકિમણી, ર, પ્રિયમંગલા, ૩ મોહીની, ૪ કિં.ષા, ૫ જયસેના, ૬, પ્રિયસેના, ૭ જયાવતી, વિજયાવતી, ૯ નંદિસેના, ૧૦ વિમલા, ૧૧ વિજયા, ૧૨ લીલાવતી, ૧૩ સુગંધા, ૧૪ ગંધસેના, ૧૫ ભદ્રાવતી, ૧૬ મોહીની, ૧૭ રાજસેના, ૧૮ સુરિકાંતા, ૧૯ પદ્માવતી, ૨૦ રત્નમાળા. ૧૨૨ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • ૨૦ વિહરમાનના લાંચ્છનો-૧ વૃષભ, ૨ હસ્તિ, ૩ હરિણ, ૪ મર્કટ, ૫ સૂર્ય, ૬ ચંદ્ર, ૭ સિંહ, ૮ હસ્તિ, ૯ ચંદ્ર, ૧૦ સૂર્ય, ૧૧ શંખ, ૧૨ વૃષભ, ૧૩ પદ્મ, ૧૪ પદ્મ, ૧૫ ચંદ્ર, ૧૬ સૂર્ય, ૧૭ વૃષભ, ૧૮ હસ્તિ, ૧૯ ચંદ્ર, ૨૦ સ્વસ્તિક. વિશે પ્રકારના દોષો-૧ દોડાદોડ ચાલે, ૨ ગુરૂને પૂછ્યા વિના ચાલે, ૩ ક્યાંઈક પંજે પગ ક્યાંક માંડે, ૪ મર્યાદાથી અધિક પાટપાટલા વાપરે, ૫ ગુરૂના સામો બોલે, ૬ બહુશ્રુતનો ઘાત ચિંત, ૭ મોટાની સામો બોલે, ૮ વારંવાર ક્રોધ કરે, ૯ ગુણવંતની પાછળ અવગુણ બોલે, ૧૦ નિશ્ચય વચન બોલે, ૧૧ કલેશ ઉત્પન્ન કરે, ૧૨ શાન્ત થયેલા કલેશને ફરી જગાવે, ૧૩ અકાળે સજઝાયધ્યાન કરે, ૧૪ સંચિત્ત રજ ઉપર પૂંજ્યા પ્રમાદર્યા વિના બેસે ઉઠે, ૧૫ પોહોર રાત્રિ ગયા પછી લાંબે સ્વરે બોલે, ૧૬ વારંવાર તીર્થોમાં કલેશ કરે ને સર્વ પ્રાણીયોનો ઘાત ચિંતવે, ૧૭ અસભ્ય બોલે, ૧૮ છકાયના જીવોને હણે, ૧૯ સવારનો આહાર સાંજ સુધી ખાય, ૨૦ દોષિત આહાર કરે. • વશ પ્રકારે દર્શનાવણિય કર્મ બાંધે-૧ ચક્ષુનું ખરાબ કરે, ૨ સમ્યકત્વ ધારી સાધુનું ખરાબ કરે, ૩ કાન આંખ નાક કાપે, ૪ પુસ્તકની આશાતના કરે, ૫ બીજા પાસે હું ભણ્યો છું, એમ કહે સાચાને ઓળવે, ૬ ચક્ષુનો મૂળથી નાશ કરે, ૭ બીજા સમકિતિ પ્રત્યે અપ્રિતિ રાખે, ૮ સાધુ સાધ્વીને આહાર પાણીઆદિકનો અંતરાય કરે, ભણતાં અંતરાય કરે. ૯ સમ્યકત્વધારીની આશાતના ઘણી કરે, ૧૦ સમ્યકત્વધારીના દુષણો કાઢે, ૧૧ કાન કાતરે, ૧૨ આંખો ફોડે, ૧૩ નાક કાપે, ૧૪ જીભ છેદે, ૧૫ જીવની હીંસા કરે ૧૬ અસત્ય બોલે, ૧૭ ચોરી કરે, ૧૮ કૂશીલ આચરે, ૧૯ પરિગ્રહનું પ્રમાણ નહિ કરે, ૨૦ રાત્રિભોજનનો ત્યાગ નહિ કરે. ૧૨૩ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ (એક્વીશ પ્રકાર, • ૨૧ પ્રકારી પૂજા-૧ નીર, ૨ ચંદન, ૩ ભૂષણ, ૪ પૂષ્પ, ૬ વાસ, ૭ ધૂપ, ૮ દીપક, ૯ ફૂલ, ૧૦ નૈવેદ્ય, ૧૧ તંદુલ, ૧૨ પત્ર, ૧૩ પુગી, ૧૪ વારિ, ૧૫ વસ્ત્ર, ૧૬ છત્ર, ૧૭ ચામર, ૧૮ વાજીંત્રી, ૧૯ નાટક, ૨૦ સ્તુતિ, ૨૧ કોષવૃદ્ધિ • શત્રુંજ્યના ૨૧ નામો : ૧ શત્રુંજય ર પુંડરિકગિરિ ૩ સિદ્ધક્ષેત્રી ૪ વિમલાચલ ૫ સુરગિરિ ૬ મહાગિરિ ૭ પુણ્યારાશિ ૮ શ્રીપદગિરિ ૯ ઇન્દ્રપ્રકાશ ૧૦ મહાતીર્થ ૧૨ દ્રઢગિરિ ૧૩ મુક્તિનિલયગિરિ ૧૪ પુષ્પદંતગિરિ ૧૫ મહાપદ્મગિરિ ૧૬ પૃથ્વીપીઠગિરિ ૧૭ સુભદ્રગિરિ ૧૮ કૈલાસગિરિ ૧૯ કદંબગિરિ ૨૦ ઉજજવલગિરિ ૨૧ સર્વકામદાયક ગિરિ (વિદ્યાપ્રાભૂત) • શ્રાવકના ૨૧ ગુણો : ૧ અશુદ્ર, ૨ રૂપવંત, ૩ પ્રકૃતિસૌમ્ય, ૪ લોકપ્રિય, ૫ અકુર, ૬ ભીરૂ, ૭ અશઠ, ૮ સુદાક્ષિણ્યવાનું, ૯ લજજાલુ, ૧૦ દયાલુ, ૧૧ મધ્યસ્થ સૌમ્યદ્રષ્ટિ, ૧૨ ગુણરાગી, ૧૩ સત્કથ, ૧૪ સુપયુક્ત, ૧૫ સુદીર્ઘદર્શી, ૧૬ વિશેષજ્ઞ, ૧૭ વૃદ્ધાનુગ, ૧૮ વિનીત, ૧૯ કૃતજ્ઞ, ૨૦ પરહિતાર્થકારી, ૨૧ લબ્ધલક્ષ. • વિરકત સ્ત્રીના ૨૧ ગુણો : ૧ વાંકુમુખ કરે, ૨ મોટું પ્રમાર્જ, ૩ બેસી રહે, ૪ પ્રથમ સૂવે, ૫ પાછળ ઉઠે, ૬ પરામુખે સુવે, ૭ વચન માને નહિ, ૮ મિત્રોના ઉપર દ્વેષ કરે, ૯ શત્રુના ઉપર રાગ કરે તેને પૂજે, ૧૦ કહેલું રૂચે નહિ, ૧૧ કાંઈ કહેવાથી ક્રોધ કરે, ૧૨ બાહારગામ જવાથી રાજી થાય, ૧૩ ધણીના દુષ્કૃતનું સ્મરણ કરે, ૧૪ સુકૃતને વિસારે, ૧૫ આપેલું માને નહિ. ૧૬ દોષોને પ્રગટ કરે, ૧૭ ગુણોને ઢાંકે, ૧૮ સામુન જુવે, ૧૯ દુઃખને વિષે ચોરચિત્ત ૧૨૪ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વાળી થાય, ૨૦ પ્રતિકુલ બોલે, ૨૧ સંભોગ વાંછે નહિ. એકવીશ મહાન દોષો : ૧ હસ્તકર્મ કરે, ૨ મૈથુન સેવે, ૩ રાત્રિભોજન કરે, ૪ આધાકર્મી આહાર લે, ૫ રાજપિંડ આહાર લે, ૬ બેતાલીશ દોષિત આહાર લે, ૭ વારંવાર પચ્ચખ્ખાણ ભાંગે, ૮ છ માસમાં બીજે જાય તો. ૯ એક માસમાં ત્રણ નદી ઉતરે તો, ૧૦ એક માસમાં ત્રણ માયા સ્થાન કરે તો, ૧૧ શય્યાતરનો આહાર લે તો, ૧૨ જાણી બુજી પ્રાણાતિપાત સેવે તો ૧૩ જાણી બુજી મૃષાવાદ બોલે તો, ૧૪ જાણી બુજી અદત્તાદાન લે તો, ૧૫ સચિત્ત ઉપર બેસે તો ૧૬ કાચી માટી ઉપર બેસીને હાલે ચાલે તો, ૧૭ ઇંડાળો જાળા સહિત પાટ પાટલા વાપરે તો, ૧૮ મૂળકંદ સ્કંધત્વચા શાખા પલ્લવ ફુલ ફળ બીજ હરીત્ વાપરે તો, ૧૯ એક વર્ષમાં દસ નદી ઉતરે તો, ૨૦ એક વર્ષમાં દસ દસ માયા સ્થાનક સેવે તો, ૨૧ સચિત્ત વસ્તુથી જેના હાથ, પગ ખરડાયેલા હોય તેના હાથથી આહારપાણી વિગેરે લે તો. શ્રાવકના એકવીશ ગુણો : ૧ નવતત્વનો જાણ, ૨ ધર્મ કરણિમાં તત્પર, ૩ ધર્મમાં નિશ્વલ, ૪ ધર્મમાં શંકારહિત, ૫ સૂત્રના અર્થનો નિર્ણયક૨ના૨, ૬ અસ્થિહાડપીંજીમાં ધર્મિષ્ઠ, ૭ આયુષ્ય અસ્થિર છે, ધર્મ સ્થિર છે એવી ચિંતવના કરનાર, ૮ સ્ફટિકરત્નના સમાન નિર્મલ કુડ કપટ વર્જિત, ૯ નિરંતર ઘરના બારણા ઉઘાડા રાખનાર, ૧૦ એક માસમાં પાંચ પૌષધ કરનાર, ૧૧ જ્યાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, ૧૨ લીધેલા વ્રતોને નિર્મલપણે પાળના૨, ૧૩ મુનિને શુદ્ધ વસ્તુ પાત્ર અન્નાદિકનું દાન આપનાર, ૧૪ ધર્મનો ઉપદેશ કરનાર, ૧૫ સદા ત્રણ મનોરથ ચિંતવના૨, ૧૬ નિરંતર પાંચે તીર્થના ગણગ્રામ કરનાર, ૧૭ નવા નવા સૂત્ર ૧૨૫ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સાંભળનાર, ૧૮ નવીન ધર્મ ઉપાર્જન કરનારને સહાયદેનાર, ૧૯ બને વખતના પડિક્કમણા કરનાર, ૨૦ સર્વ જીવના પર મૈત્રી ભાવના ધારણ કરનાર, ૨૧ શક્તિ અનુસાર તપસ્યા કરી, ભણવા ગણવામાં ઉદ્યમ કરનાર. • ૨૧ પ્રકારના કનીષ્ટ શ્રાવકો : ૧ ચાડીકરનાર, ૨ ચોરી કરનાર, ૩ છળ કરનાર, ૪ અધર્મ કરનાર, ૫ અધમપણું કરનાર, ૬ અવિનય કરનાર, ૭ અધિક બોલનાર, ૮ અનાચારી, ૯ અન્યાયી, ૧૦ અધીરો, ૧૧ અધૂરો, ૧૨ નિઃસ્નેહિ ૧૩ કુલક્ષણી, ૧૪ કુબોલો, ૧૫ કુપાત્ર, ૧૬ કુડાબોલો, ૧૭ કુશીલિયો, ૧૭ કુશાસન, ૧૯ કુલપંપણ, ૨૦ ભુંડો, ૨૧ ભૂત જેવો. બાવીશ પ્રાર.] ૨૨ દેશો : ૧ અંગ, ૨ નંગ, ૩ કલિંગ, ૪ ગૌડ, ૫ ચોડ, ૬ કર્ણાટ, ૭ લાટ, ૮ સૌરાષ્ટ્ર, ૯ કાશ્મીર, ૧૦ સૌવીર, ૧૧ આભીર, ૧૨ ચીણ, ૧૩ મહાચીણ, ૧૪ ગુર્જર, ૧૫ બંગાલ, ૧૬ શ્રીમાલ, ૧૭. નેપાલ, ૧૮ જહાલ, ૧૯ કૌશલ, ૨૦ માલવ, ૨૧ સિંહલ ૨૨ મરુસ્થલ, • ૨૨ અભક્ષ્ય : ૧ મદિરા ૨ માંસ ૩ મધ ૪ માખણ ૫ બરફ ૬ કરા ૭ ઝેર ૮ માટી ૯ બોળ અથાણુ ૧૦ રાત્રિભોજન ૧૧ દ્વિદલ ૧૨ ચલિતરસ ૧૩ બહુબીજ ૧૪ બેંગણ ૧૫ તુચ્છફળ ૧૬ અજાણ્યાફળ ૧૭ વડનાં ટેટા ૧૮ ઉંબરાના ટેટા ૧૯ કાળા ઉંબરા ૨૦ પીપળાના ટેટા ૨૧ પ્લેક્ષની ટેટી ૨૨ અનંતકાય • ૨૨ લક્ષણ : ૧ સ્વર્ગલક્ષણ, ૨ પાતાલ લક્ષણ, ૩ તનુલક્ષણ, ૪ વિદ્યા, ૫ વસ્તુ, ૬ વિનોદ, ૭ વાદ, ૮ કલા, ૯ ગીત, ૧૦ ૧૨૬ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વૈદ્ય, ૧૧ નૃત્ય, ૧૨ રૂપ, ૧૩ ધર્મ, ૧૪ અર્થ, ૧૫ કામ, ૧૬ મોક્ષ, ૧૭ દેશ, ૧૮ પાત્ર, ૧૯ જ્યોતિષ, ૨૦ પક્ષિ, ૨૧ સર્વલક્ષણ, ૨૨ વૃદ્ધિલક્ષણ. • ૨૨ પરિષહ : ૧ સુધા, ૨ તૃષા, ૩ શીત, ૪ ઉષ્ણ, ૫ ડાંસ, ૬ વસ્ત્ર, ૭ અરતિ, ૮ સ્ત્રી, ૯ ભિક્ષા (ગોચરી) ૧૦ શય્યા, ૧૧ આક્રોશ, ૧૨ વધ, ૧૩ યાચના, ૧૪ અલાભ, ૧૫ રોગ, ૧૬ તૃણસ્પર્શ, ૧૭ મળ, ૧૮ સત્કાર, ૧૯ પ્રજ્ઞા, ૨૦ અજ્ઞાન, ૨૧ સમ્યકત્વ ૨૨ નૈષેલિકી. • મહાન પુર્વે બાવીશ પદાર્થો મળે : ૧ સુઠામ, ૨ સુગામ, ૩ સુજાત, ૪ સુભ્રાત, ૫ સુતાત, ૬ ૭ સુવાત, ૮ સુકુલ, ૯ સુબળ, ૧૦ સુસ્ત્રી, ૧૧ સુપુત્ર, ૧૨ સુપાત્રો, ૧૩ સુક્ષેત્ર, ૧૪ સુદાન, ૧૫ સુમાન, ૧૬ સુરૂપ, ૧૭ સુવિદ્યા, ૧૮ સુદેવ ૧૯ સુગર, ૨૦ સુધર્મ, ૨૧ સુવેષ, ૨૨ સુદેશ. • બાવીશના સાથે વાદ કરવો નહિ : ૧ ધનવંત સાથે, ૨ બળવંત સાથે, ૩ બોહોળા કુટુંબી સાથે, ૪ તપસ્વી સાથે ૫ નીચના સાથે, ૬ અભિમાની સાથે, ૭ ગુરૂના સાથે, ૮ સ્થવિરના સાથે, ૯ ચોરના સાથે, ૧૦ જુગારીના સાથે, ૧૧ રોગીના સાથે, ૧૨ ક્રોધીના સાથે, ૧૩ અસત્યવાદીના સાથે, ૧૪ કુસંગતિ કરનાર સાથે, ૧૫ શીતલેશ્યાવાળા સાથે, ૧૬ તેજલેશ્યાવાળા સાથે, ૧૬ મુખમીઠાપેટના કપટી સાથે, ૧૭ રાજા સાથે, ૧૮ દાનેશ્વરી સાથે, ૧૯ જ્ઞાની સાથે, ૨૦ વેશ્યા સાથે. ૨૧ સ્ત્રીના સાથે, ૨૨ બાળકના સાથે. • બાવીશ પ્રકારના અનાચારિયો : ૧ રાત્રિએ પોતાના પાસે ઔષધ રાખે તે ગૃહસ્થ સમાન કહેવાય તે અનાચારી જાણવો ૨ ગૃહસ્થના પાસે જે કોઈ સાધુ શરીર ચંપાવે, તે સાધુ અનાચારી, ૩ જે કોઈ સાધુ ગૃહસ્થ પાસેથી ઓઢવા લે તે સાધુ અનાચારી સુયગડાંગ M૧૨૭) * ૧૨૭ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૯ મેં અધ્યયને, ૪ જે કોઈ સાધુ કાકડી, તરબુચ, ખડબુચ, બીજા ફળ વનસ્પતિ લે, છોલેલી વનસ્પતિ વિગેરે લે તે અનાચારી, પન્નવણા તથા દશાશ્રુતસ્કંધે, ૫ જે કોઈ સાધુસાધ્વી, સાથે વિહાર કરે તે આજ્ઞાબહાર ઠાણાંગસૂત્રે હું જે કોઈ સાધુસાધ્વીનો લાવેલો આહાર કરે, તે અનાચારી, આચારાંગ સૂત્રે, ૭ જે સાધુ ગોચરી જાય ત્યારે અગર બહાર જાય ત્યારે ભાર ઉપકરણ પીઠ પાટીયા, ગૃહસ્થોને ભલાવીને જાય તો આજ્ઞા બહાર દશવૈકાલિક ૭ મેં અધ્યયને, ૯ જે કોઈ સાધુ પુરૂષ વિના સ્ત્રીને બોધ આપે તે અનાચારી ભગવતી સૂત્રે, ૧૦ જે કોઈ સાધુ બે અઢી ગાઉ ઉપરાંત આહાર પાણી લઈ જાય તો અનાચારી, ભગવતી તથા ઉત્તરાધ્યયના સૂત્રો, ૧૧ જે કોઈ સાધુ પૈસો તથા ધાતુ રાખે તે અનાચારી પ્રશ્નવ્યાકરણમાં, ૧૨ જે કોઈ સાધુ લુગડા ધોવે ધોવરાવે સ્નાન કરે તે ચારિત્રથી દુરાચારી સુયગડાંગ અધ્યયન ૭, ૧૩ જે કોઈ સાધુ મોરપીછી રાખે તે અનાચારી, પ્રશ્નવ્યાકરણમાં ૧૪ ને કોઈ સાધુ માથુ ધોવે, તેલ સુગંધ અત્તર લગાવે તે અનાચારી, દશવૈકાલિક ૬ અધ્યયને, ૧૫ જે કોઈ સાધુ નિત્યપિંડ લે તે પાસન્ધો, આવશ્યક ચૂર્ણિમાં, ૧૫ શય્યાતરનો પિંડ જે સાધુ લે તે પાસન્ધો, આવશ્યક ચૂર્ણિમાં, ૧૭ જે કોઈ સાધુ એકલો વિહાર કરે તે પાસત્થો ઉપદેશમાળામાં, ૧૮ જે કોઈ સાધુ ચૌદ ઉપકરણથી અધિક રાખે તે પાસન્ધો, નિશિથ ચૂર્ણિમાં, ૧૯ જે કોઈ સાધુ પુસ્તક લખાવે તે પાસન્થો, પ્રવચન સારોદ્વારમાં, ૨૦ જે કોઈ સાધુ શેષ કાળમાં માસ ઉપરાંત રહે તે પાસત્યો, કર્ણિકા તથા આચારંગ સૂત્રમાં, ૨૧ જે સાધુ ચેલા ચેલી શ્રાવક શ્રાવિકા ઘણો પરિવાર રાખે તે પાસન્થો, ઉપદેશમાળામાં, ૨૨ જે કોઈ સાધુ પુસ્તક પાના પાત્રો ઉપકરણો ઘણા રાખે તે પાસન્થો, નિશિથચૂર્ણિમાં. ૧૨૮ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ત્રેવીશ પ્રકાર ૨૩ ઉર્ધ્વલોક -૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, પાંચ અનુત્તર વૈમાન ૧, સિદ્ધિક્ષેત્ર ૧. પાંચ ઇંદ્રિના ૨૩ વિષયો-સ્પર્શેદ્રિયના ૮-૧ હળવો, ૨ ભારે, ૩ ખરબચડો, ૪ સુંવાળો, ૫ ચીણો, ૬ લૂખો, ૭ ઉન્હો, ૮ ટાઢો, રસેંદ્રિયના ૫-૧ ખારો, ૨ ખાટો, ૩ તીખો, ૪ મીઠો, ૫ કસાયેલો, ધ્રાણેંદ્રિયના ૨-૧ સુરભિ ગંધ, ૨ દુરભિગંધ, ચક્ષુઇંદ્રિયના ૫-૧ રાતો. ૨ પીળો, ૩ નીલો, ૪ ધોળો, ૫ કાળો, શ્રોતેંદ્રિયના ૩૧ જીવશબ્દ, ૨ અજીવશબ્દ, ૩ મિશ્રશબ્દ, એવં ૨૩. ૨૩ પ્રકારની સ્ત્રીયો અયોગ્યા-ગમન કરવા લાયક નહિ-૧ ગુરૂની સ્ત્રી, ૨ સ્વામિની સ્ત્રી ૩ મિત્રની સ્ત્રી, ૪ શિષ્યની સ્ત્રી, ૫ સ્વજનવર્ગની સ્ત્રી ૬ પોતાની પુત્રી, ૭ માતૃજાતિની પુત્રી, ૮ સંબંધિની સ્ત્રી, ૯ કુમારી ૧૦ અન્યલિંગિની ૧૧ શરણાગતિ સ્ત્રી, ૧૨ વર્ણાધિક સ્ત્રી, ૧૩ પૂજયા સ્ત્રી ૧૪ સદોષા સ્ત્રી, ૧૫ બહુલોભી સ્ત્રી ૧૬ બહુગ્રામાંતર ફરનારી સ્ત્રી, ૧૭ અનિશ્રિત સ્ત્રી, ૧૮ સમાચારવાલી સ્ત્રી, ૧૯ રજસ્વલા ચંચલા સ્ત્રી, ૨૦ અશૌચી, સ્ત્રી, ૨૧ કૌતુકપ્રિયા સ્ત્રી અશૌચી, ૨૦ હીનવર્ણા સ્ત્રી, ૨૧ કૌતુકપ્રિયા સ્ત્રી, ૨૨ નિબદ્ધા સ્ત્રી ૨૩ અનીષ્ટા સ્ત્રી. ચોવીશ તીર્થંકરના ત્રેવીશ આંતરા : ૧ પહેલાને બીજા વચ્ચે, ૫૦ લાખ કોટી સાગરોપમનું આંતરૂ, ૨ બીજાને ત્રીજા તીર્થંકર વચ્ચે, ૩૦ લાખ કોટી સાગરોપમનું આંતરૂ ૩ ત્રીજાને ચોથા તીર્થંકર વચ્ચે, ૧૦ લાખ કોટી સાગરોપમનું આંતરૂ, ૪ ચોથાને પાંચમા તીર્થંકર વચ્ચે, ૯ લાખ કોટી સાગરોપમનું આંતરૂ, ૫ પાંચમા ને છઠા તીર્થંકર ૧૨૯ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વચ્ચે ૯૦ હજાર કોટીસાગરોપમનું આંતરૂ, ૬ છઠાને સાતમાં તીર્થંકર વચ્ચે ૯ હજાર કોટી સાગરોપમનું આંતરૂ, ૭ સાતમા ને આઠમા તીર્થંકર વચ્ચે ૯ સો કોટી સાગરોપમનું આંતરૂ ૮ આઠમા ને નવમા તીર્થંકર વચ્ચે ૯૦ કોટી સાગરોપમનું આંતરૂ, ૯ નવમા ને દસમાં તીર્થકર વચ્ચે ૯ કોટી સાગરોપમનું આંતરૂ, ૧૦ દસમા ને અગ્યારમાં તીર્થકર વચ્ચે ૧ કોટી સાગરોપમમાં ૬૬ લાખ ર૬ હજાર વર્ષ ઉણા આંતરૂ, ૧૧ અગ્યારમા ને બારમા તીર્થંકર વચ્ચે ૬૪ સાગરોપમનું આંતરૂ, ૧૨ બારમા ને તેરમા તીર્થંકર વચ્ચે, ૩૦ સાગરોપમનું આંતરૂ, ૧૩ તેરમા ને ચૌદમા તીર્થંકર વચ્ચે ૯ સાગરોપમનું આંતરૂ, ૧૪ ચૌદમા ને પંદરમા તીર્થંકર વચ્ચે, ૪ સાગરોપમનું આંતરૂ, ૧૫ પંદરમા ને સોલમાં તીર્થકર વચ્ચે પોણો પલ્યોપમન્યુન ૩ સાગરોપમનું આંતરૂ, ૧૬ સોળમા ને સત્તરમા તીર્થંકર વચ્ચે અડધા પલ્યોપમનું આંતરૂ ૧૭ સત્તરને અઢારમા તીર્થંકર વચ્ચે પલ્યોપમનો ચોથો ભાગ એક હજાર કોટી વર્ષ ન્યૂ, આંતરૂ, ૧૮ અઢારમા ને ઓગણીશમાં તીર્થકર વચ્ચે એક હજાર કોટી વર્ષનું આંતરૂ, ૧૯ ઓગણીશમા ને વીસમા તીર્થંકર વચ્ચે, પ૪ લાખ વર્ષનું આંતરૂ, ૨૦ વશમા ને એકવીસમાં તીર્થંકર વચ્ચે ૬ લાખ વર્ષનું આંતરૂ, ૨૧ એકવીશમા ને બાવીસમા તીર્થંકર વચ્ચે ૧૫ લાખ વર્ષનું આંતરૂ, ૨૨ બાવીશમા ને તેવીસમા તીર્થંકર વચ્ચે ૮૩ હજાર ૭૫૦ વર્ષનું આંતરું, ર૩ તેવીશમા ને ચોવીશમા તીર્થંકર વચ્ચે, ૨૫૦ વર્ષનું આંતરૂં. એક કોટી સાગરોપમમાં ૪૨૦૦૦ હજાર વર્ષ જૂન. • ભાવ પૂજા ત્રેવીસ પ્રકારે : ૧ કરૂણા ભાવ ને હવણ, ર જિનગણે તે જલ, ૩ યતના તે સ્નાન, ૪ અંગુચ્છો તે (નમૃતા) શરીર M૧૩૦) ૧૩૦ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ લુંછણું, ૫ ભક્તિ તે કેશર, ૬ શ્રદ્ધા તે વંદન, ૭ ધ્યાન તેરંગરોલ, ૮ તિલક તે શુદ્ધભાવ, ૯ સમાધિ તે પખાલ, ૧૦ ધર્મ તે અંગલુંછણા, ૧૧ સદ્ભાવ તે આભરણ, ૧૨ નવવિધ બ્રહ્મચર્ય તે નવ અંગપૂજા, ૧૩ વિશુદ્ધ પંચાચાર તે ફુલપગર, ૧૪ જ્ઞાન તે દીપક, ૧૫ નયોનું ચિંતવન તે ધૃતપૂર, ૧૬ તત્વ તે વિશાળ પાત્ર, ૧૭ સંવરભાવ તે ધૂપ, ૧૮ જોગ તે કૃષ્ણાગુરૂ, ૧૯ અનુભવ તે શુદ્ધ વાસક્ષેપ, ૨૦ અષ્ટમદ ત્યાગ, તે અષ્ટમંગળ ૨૧ સત્ય તે ઘંટ, ૨૨ સુધર્મ તે આરતી મંગળ દીવો, ૨૩ નિશલ્યપણું તે તિલક. દ્રવ્ય પૂજા તે ભાવ પૂજાના નિમિત્ત ભૂત છે, દ્રવ્ય પૂજા શિવાય ભાવ પૂજાની પ્રાપ્તિ થવી દુર્લભ છે, માટે પ્રથમ દ્રવ્ય પૂજાથી અને પછી ભાવ પૂજાથી પરમાત્માનું પૂજન કરનાર જીવ સ્વલ્પ સમયમાં મુક્તિને મેળવે છે. ચોવીશ પ્રાર ચોવીશ તીર્થંકર મહારાજનો ગર્ભકાળ : નામ માસ. દિ. નામ માસ દિ. ૧ આદિનાથજી ૯ ૪ ૧૩ વિમલનાથજી ૮ ૨૧ ૨ અજીતનાથજી, ૮ ૨૫ ૧૪ અનંતનાથજી ૯ ૬ ૩ સંભવનાથજી, ૯ ૬ ૧૫ ધર્મનાથજી, ૮ ૨૬ ૪ અભિનંદન સ્વામી ૮ ૨૮ ૧૬ શાન્તિનાથજી, ૯ ૬ ૫ સુમતિનાથજી, ૯ ૬ ૧૭ કુંથુનાથજી, ૯ ૫ ૬ પદ્મપ્રભુજી, ૯ ૬ ૧૮ અરનાથજી, ૯ ૭ સુપાર્શ્વનાથજી, ૯ ૧૯ ૧૯ મલ્લિનાથજી, ૯ ૭ ૮ ચંદ્રપ્રભુજી, ૯ ૭ ૨૦ મુનિસુવ્રતસ્વામી, ૯ ૯ સુવિધિનાથજી, ૮ ૨૬ ૨૧ નમિનાથજી, ૯ ૮ ૧૩૧ ૧૩૧ ભાગ-૩ ફમો-૧) For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૦ શીતલનાથજી, ૯ ૬ ૨૨ નેમનાથજી, ૯ ૮ ૧૧ શ્રેયાંસનાથજી, ૯ ૬ ૨૩ પાર્શ્વનાથજી, ૯ ૬ ૧૨ વાસુપૂજયજી ૮ ૨૦ ૨૪ મહાવીરસ્વામી, ૯ હી. • ચોવિશ તીર્થકરોના ભવો : ૧ આદિનાથજીના ૧૩ ભવો, ૨ શાન્તિનાથજીના ૨૨ ભવો, ૩ નમિનાથજીના ૯ ભવો, ૪ નેમરાજીમતિના ૯ ભવો, ૫ પાર્શ્વનાથજીના ૧૦ ભવો, ૬ મહાવીરસ્વામિના ૨૭ ભવો, ૭ બાકીના ૧૮ અઢાર તીર્થકરોના ૩૩ ભવો. • અતીત ચોવિશીઃ કેવલજ્ઞાની, ૨ નિર્વાણી, ૩ સાગરનાથ, ૪ મહાયશ, ૫ વિમલનાથ, ૬ સર્વાનુભૂતિ, ૭ શ્રીધરનાથ, ૮ શ્રીદત્તનાથ, ૯ શ્રીદામોદરનાથ, ૧૦ સુતેજોનાથ, ૧૧ શ્રી સ્વામીનાથ, ૧૨ મુનિસુવ્રતસ્વામી, ૧૩ સુમતિનાથ, ૧૪ શિવગતિનાથ, ૧૫ અસ્તાગનાથ, ૧૬ નેમીથરનાથ, ૧૭ અનિલનાથ, ૧૮ યશોધરનાથ, ૧૯ કૃતાર્થનાથ, ૨૦ સ્વામીનાથ, ૨૧ શુદ્ધમતિનાથ, ૨૨ શિવંકરનાથ, ૨૩ અંદનનાથ, ૨૪ સંપ્રતિનાથ. • અનાગત ચોવિસી : ૧ પદ્મનાભ, ૨ સુરદેવ, ૩ સુપાર્શ્વનાથ, ૪ સ્વયંપ્રભા, પ સર્વાનુભૂતિ, ૬ દેવશ્રુતનાથ, ૭ ઉદયનાથ, ૮ પેઢાલનાથ, ૯ પોકિલનાથ, ૧૦ શતકીર્તિ, ૧૧ સુવ્રતનાથ, ૧૨ અમમનાથ, ૧૩ નિષ્કષાયનાથ, ૧૪ નિપુલાકનાથ, ૧૫ નિર્મમનાથ, ૧૬ ચિત્રગુપ્ત, ૧૭ સમાધિનાથ, ૧૮ સંવરનાથ, ૧૯ યશોધરનાથ, ૨૦ વિજયનાથ, ૨૧ મલ્લનાથ, ૨૨ દેવનાથ, ૨૩ અનંતવીર્ય, ૨૪ ભદ્રકૃતનાથ. • વર્તમાન ચોવિશીના પિતાના નામો : ૧ નાભિરાજા, ૨ M૧૩૨) ૧૩૨ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ જિતશત્રુ, ૩ જિતારિ, ૪ સંવર, ૫ મેઘ, ૬ ઘર, ૭ પ્રતિષ્ઠ, ૮ મહાસેન, ૯ સુગ્રીવ, ૧૦ દ્રઢરથ, ૧૧ વિષ્ણુ, ૧૨ વસુપૂજય, ૧૩ કૃતવર્મા, ૧૪ સિંહસેન, ૧૫ ભાનુ, ૧૬ વિશ્વસેન, ૧૭ સુ૨, ૧૮ સુદર્શન, ૧૯ કુંભ, ૨૦ સુમિત્ર, ૨૧ વિજય, ૨૨ સમુદ્રવિજય, ૨૩ અશ્વસેન, ૨૪ સિદ્ધાર્થ. વર્તમાન ચોવિશીના માતાના નામો ઃ ૧ મરૂદેવી, ૨ વિજયા, ૩ સેના, ૪ સિદ્ધાર્થા, ૫ મંગલા, ૬ સુસીમા, ૭ પૃથ્વી ૮ લક્ષ્મણા, ૯ રામા, ૧૦ નંદા, ૧૧ વિષ્ણુ, ૧૨ જયા, ૧૩ શ્યામા, ૧૪ સુયશા, ૧૫ સુવ્રતા, ૧૬ અચિરા, ૧૭ શ્રી ૧૮ દેવી, ૧૯ પ્રભાવતી, ૨૦ પદ્મા, ૨૧ વપ્રા, ૨૨ શિવા, ૨૩ વામા, ૨૪ ત્રિશલા. ચોવિશ તીર્થંકરોના યક્ષો : ૧ ગોમુખ, ૨ મહાયક્ષ, ૩ ત્રિમુખ, ૪ યક્ષેશ, પ તુંબરૂ, ૬ કુસુમ, ૭ માતંગ, ૮ વિજય, ૯ અજિત, ૧૦ બ્રહ્મા, ૧૧ મનુજ, ૧૨ સુકુમાર,૧૩ પમુખ ૧૪ પાતાલ, ૧૫ કિન્નર, ૧૬ ગરૂડ, ૧૭ ગંધર્વ, ૧૮ પક્ષેદ્ર, ૧૯ કૂબેર, ૨૦ વરૂણ, ૨૧ ભુકુટી, ૨૨ ગોમેધ, ૨૩ પાર્શ્વ, ૨૪ માતંગ. વિશેષમા યક્ષેશઃ (ઇશ્વર), યક્ષેટ (મનુજ-ઇશ્વર-મનુજેશ્વર), પાર્થ (વામનઃ) ચોવિશ તીર્થંકરની શાસન દેવીઓ : ૧ ચક્રેશ્વરી (અપ્રતિચક્રા) ૨ અજિતા (અજિતબલા) ૩ દુરિતારિ, ૪ કાલી, ૫ મહાકાલી, ૬ અચ્યુતા, ૭ શાંતા, ૮ જવાળા, (ભકુટી) ૯ સુતારિકા (સુતારા), ૧૦ અશોકા, ૧૧ શ્રીવત્સા (માનવી), ૧૨ ચંડા (પ્રવરા), ૧૩ વિજયા, ૧૪ અંકુશા, ૧૫ કંદર્પ (પન્ના-પ્રજ્ઞપ્તિ) ૧૬ નિર્વાણી (નિર્વાણા), ૧૭ અચ્યુતા (બલા), ૧૮ ધારણી (ધરણપ્રિયા), ૧૯ વૈરોટયા, ૨૦ અછુપ્તા) (નરદત્તા-દત્તા), ૨૧ ગાંધારી, ૨૨ અંબા) ૧૩૩ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અંબિકા) ર૩ પદ્માવતી, ૨૪ સિદ્ધાયિકા. • ચોવિશ તીર્થકરના લાંછનો : ૧ વૃષભ ર ગજ, ૩ અશ્વ, ૪ પ્લવગ, ૫ ક્રોંચ, ૬ અન્જ, ૭ સ્વસ્તિક, ૮ શશી, ૯ મકર, ૧૦ શ્રીવત્સ, ૧૧ ખગી, ૧૨ મહિષ, ૧૩ શકર, ૧૪ શ્યન, ૧૫ વજ, ૧૬ મૃગ, ૧૭ છાગ, ૧૮ નંદાવર્ત, ૧૯ ઘટ, ૨૦ કુર્મ, ૨૧ નીલોત્પલ, ૨૨ શંખ, ર૩ ફણી, ૨૪ સિંહ. ચોવિસ તીર્થંકરના દેહમાન : ૧ ૫૦૦ ધ, ૨-૪૫ધ, ૩૪૦૦ ધ, ૪-૩૫૦ ધ, પ-૩૦૦ ધ, ૬-૨૫૦ ધ, ૭-૨૦૦ ધ, ૮૧૫૦ધ, ૯-૧૦૦ ધ, ૧૦-૯૦ ધ, ૧૧-૮૦ ધ, ૧૨-૭૦ ધ, ૧૩૬૦ ધ, ૧૪-૫૦ ધ, ૧૫-૪૫ ધ, ૧૬-૪૦ ધ, ૧૭-૩પ ધ, ૧૮૩૦ ધ, ૧૯-૨૫ ધ, ૨૦-૨૦ ધ, ૨૧-૧૫ ધ, ૨૨-૧૦ ધ, ૨૩૯ હાથ, ૨૪-૭ હાથ. ૨૪ તીર્થકરોમાં કેટલા ગાદિધરો હતા - ૧૨ વાસુપુજયજી, ૧૯ મલ્લિનાથજી, ૨૨ નેમનાથજી, ૨૩ પાર્શ્વનાથજી, ૨૪ મહાવીરસ્વામી. એ પાંચે રાજગાદી ગ્રહણ કરેલી નથી. બાકીના ૧૯ રાજ્યગાદીધર હતા. તિથ્થો ગાલિય પયગ્નો, ૨૩ તીર્થકરો પૂર્વે માંડલીક રાજા હતા ઋષભદેવ ચક્રવર્તી હતા. • ચારિત્ર પાળતા ૨૪ બોલ સદા પાળવા : ૧ પાંચ સમિતિ ત્રણ ગુતિ સદા પાલવી, ૨ દેવગુરૂની આશાતના ટાળવી, ૩ શીત ઉષ્ણતા સહેવી, ૪ એકાંતમાં રહેવું, ૫ ઉઘાડે પગે ચાલવું, લોચ કરાવવો, ૭ નિરંતર એક ભક્ત કરવું, ૮ ભૂમિશયન કરવું, ૯ આયંબિલનો તપ કરવો, ૧૦ યોગોદ્ધહન તપ કરવો, ૧૧ બાવીશ પરિસહ સહેવા, ૧૨ રાત્રિએ ચતુર્વિધ આહાર ત્યાગ કરવો, ૧૩ પ્રમાદનો પરિહાર કરવો, ૧૪ અપ્રતિબદ્ધ વિહાર કરવો, ૧૫ પરઘર M૧૩૪) ૧૩૪ ~ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ આહાર પાણી પ્રાસુક વોહારવા જવું, ૧૬ અસંમંજસ વાણી બોલવી નહિ, ૧૭ લોકોના વચનો સહન કરવા, ૧૮ એક ઠેકાણે રહેવું નહિ, ૧૯ ક્ષમાધારણ કરવી, ૨૦ બેવાર પડિલેહણ કરવી, ૧ ગુરૂના વચન સહન કરવા, ૨૨ નિરંત્તર સિદ્ધાંત ભણવા, ૨૩ ગુરૂકુલ વાસે વસવું, ૨૪ પંચમહાવ્રત પાલવા. ચોવિશ પ્રકારના શૌર્ય-૧ શાસ્ત્ર શૌર્ય, ૨ પ્રતાપ શૌર્ય, સ્થાન શૌર્ય, ૪ ઉદ્યમ, ૫ ઉદાત્ત શૌર્ય, ૬ તેજ શૌર્ય, ૭ સંગ્રામ શૌર્ય, ૮ પ્રતિપત્ર શૌર્ય, ૬ તેજ શૌર્ય, ૭ સંગ્રામ શૌર્ય, ૮ પ્રતિપત્ન શૌર્ય, ૯ કુલ શૌર્ય, ૧૦ વિવેક શૌર્ય, ૧૧ ઉદ્ભવ શૌર્ય, ૧૨ વિદ્યા શૌર્ય, ૧૩ સૌભાગ્ય શૌર્ય, ૧૪ કિર્તિ શૌર્ય, ૧૫ વાસ શૌર્ય, ૧૬ દાન શૌર્ય, ૧૭ વાદ શૌર્ય, ૧૮ તપ શૌર્ય, ૧૯ બુદ્ધિ શૌર્ય, ૨૦ વાક શૌર્ય, ૨૧ મૌન શૌર્ય, ૨૨ સત્ય શૌર્ય, ૨૩ જ્ઞાન શૌર્ય, ૨૪ મંત્ર શૌર્ય. અસતી સ્ત્રીના ૨૪ લક્ષણો : ૧ બારણામાં બેસનારી, ૨ પુંશ્ચલી, ૩ સંગિની, ૪ ગોષ્ટજા, ૫ રાજમાર્ગ આશ્રિતા, ૬ પતિāષિણી, ૭ પતિકલહકારિણી, ૮ મૃતવંધ્યા, ૯ જનસંકુલ સ્થાયિની, ૧૦ વિનોદ કારિણી, ૧૧ બહુ દેવતાર્ગિની, ૧૨ ભોગાર્થિની, ૧૩ અતિમાનિની. ૧૪ ત્યકતલજજા, ૧૫ પરપ્રીતિરતા, ૧૬ વૃદ્ધ છતા ચંચલા, ૧૭ રાત્રિએ ભ્રમણશીલા, ૧૮ ખોટો તપ કરવાવાળી ૧૯ પાખંડી લજ્જા કરવાવાળી, ૨૦ નિયંત્તર હાસ્ય કરવાવાળી, ૨૧ પ્રોષિતભર્તૃકા ૨૨ બહુ ભાષિણી, ૨૩ લોભાન્વિતા, ૨૪ ક્રીડા નષ્ટચર્યા. ચોવિશ દંડક : ૧ સાત નારકીનો, ૧૦ દસ ભુવનપતિના ૫ સ્થાવરના પાંચ, ૩ વિકલેન્દ્રિયના ત્રણ, ૧ તિર્યંચપંચેન્દ્રિયનો, ૧ ૧૩૫ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મનુષ્યનો, ૧ વાણવ્યંતરનો ૧ જ્યોતિષિનો, ૧ વૈમાનિકનો. • ચોવિસ પ્રકાર જાણવા લાયક : ૧ ભણવાગણવામાં આળસ કરે તો જ્ઞાનની હાનિ, (બહુસૂત્રી અધ્યયનની સાક્ષી ) ૨ સાધુ સાધ્વીના દર્શન ન કરે તો સમ્યકત્વની હાનિ, (સોમિલ બ્રાહ્મણની સાક્ષિ) ૩ કાલે પડિક્કમણું ન કરે તો વ્રત પ્રત્યાખ્યાનની હાનિ, (ઉત્તરાધ્યાન સૂરાની સાક્ષી, ૨૯ મેં અધ્યયન) ૪ સાધુસાધ્વી અન્યોઅન્ય વૈયાવચ્ચ ન કરે તો, તીર્થની હાનિ (ઠાણાંગસૂત્રની સાક્ષી) ૫ સારા આચાર તથા તપસ્યા કરવાનો ચોર હોય તો, દેવાદિકની ઉંચી પદવીની હાનિ (ભગવતી પાંચમા અધ્યયને બીજે ઉદેશે) ૬ કાઠિન્યપણું તથા કાલુષ્યપણું રાખે, તો શીતલતાની હાનિ, (સમવાયાંગ સૂત્રની સાક્ષી) ૭ જયણારહિત ચાલે તો જીવદયાની હાનિ, ઉત્તરાધ્યન ૨૪ અધ્યયની સાક્ષી) ૮ તન, ધન, યોવન, રૂપાદિકનો મદ કરે તો સારા કર્મની હાનિ, (પન્નવણા સૂત્રની સાક્ષી, ૯ મોટાનો વિનય ન કરે તો તીર્થંકરની આજ્ઞાની હાનિ, (વ્યવહારસૂત્રની સાક્ષી ) ૧૦ કૂડકપટ માયા પ્રપંચ કરે તો યશકીર્તિની હાનિ, (આચારાંગસૂત્રની સાક્ષી,) ૧૧ પાછલી રાત્રિએ ધર્મજાગરણ ન કરે તો ધર્મધ્યાનની હાનિ, (નિશિથ સૂત્રની સાક્ષી, ૧૨ કલેશ ક્રોધાદિક કષાય કરે તો સ્નેહ ભાવની હાનિ, ચેડા કોણિકની પેઠે. (ભગવતીસૂત્રી સાક્ષી ) ૧૩ શોક, સંતાપ, ચિંતા, ઉચાટ, સંકલ્પ, વિકલ્પ, માયા યુક્ત મન કરે તો બુદ્ધિની હાનિ, (ભગુ પુરોહિતની સાક્ષી, ૧૪ સ્ત્રીનો મોહી-ઇચ્છુક ને ગાનતાનનો રસીયો હોય, તેને બ્રહ્મચર્યનો તોટો (ઉત્તરાધ્યાયનસૂત્રની સાક્ષી,) ૧૫ સાધુ સાધ્વી શ્રાવક-શ્રાવિકા, અરસપરસ પ્રેમ ન રાખે તો જૈન ધર્મમાં હાનિ, શંખ પુષ્કલના પેઠે (ભગવતી સાક્ષી) ૧૬ સુપાત્રને M૧૩૬ ૧૩૬ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ઉત્સાહથી દાન ન આપે તો પુન્યપ્રકૃતિની હાનિ, (કપિલાદાસીની સાક્ષી), ૧૭ ગ્રામાનુગ્રામ સાધુ વિહાર કરે નહિ તો ધર્મકથાની હાનિ, (સેલકરાજર્ષિની સાક્ષી) ૧૮ ઇંદ્રિયોને જીતે નહિ, જ્ઞાન ભણે નહિ, ધર્મ કરે નહિ. તેને જૈન શાસનમાં ઉન્નતિની હાનિ, (સમાચારીની સાક્ષી,) ૧૯ વ્રત પ્રત્યાખ્યાનમાં દોષો લગાવે, આલોચના ન લે, નિંદે નહિ, તપસ્યા ન કરે, પ્રાયશ્ચિત ન લે, તેના મોક્ષના સુખની હાનિ, (પાર્શ્વનાથજીની રપ૬ સાધ્વીની સાક્ષી) ૨૦ અરિહંતના અરિહંત ભાષિત ધર્મના, અરિહંતની મૂર્તિના પાંચ તીર્થાદિકના અવર્ણવાદ બોલે તેને સત્ય ધર્મની પ્રાપ્તિની હાનિ (ઠાણાંગસૂત્રની સાક્ષી,) ૨૧ સદ્ગુરૂનું વચન માને નહિ તો ઉંચી ગતિની હાનિ, (બ્રહ્મદત્ત ચક્રવર્તિની સાક્ષી) ૨૨ દેવ ગુરૂની આજ્ઞા ઉલ્લંઘન કરે તો તેને આરાધકપણાની હાનિ, (સુકુમાલિકા સ્કંદક વિગેરે સાક્ષી,) ૨૩ ભગવાનના વચનો ઉત્થાપે અન્ય વચન કહે તો સમ્યકત્વ સદ્ગતિની હાનિ (જમાલીની સાક્ષી ) ૨૪ તીર્થંકર મહારાજની પ્રતિમા, તેના વચન, તેનો માર્ગ, તેનું તીર્થ વિગેરે ઉત્થાપન કરે તો અનંતકાળ સુધી સુખની હાનિ, (અનેક સૂત્ર સિદ્ધાંતો સાક્ષી) ૧૩૭) 139 For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય. વિચારમાળા ભાગ-૩ પચીશ પ્રાર • રપ ક્રિયા : ૧ શરીરે કરી જે વ્યાપારરૂપ ક્રિયા કરીએ તે કાયિકક્રિયા, ૨ ઉખલ મૂશલ ઘંટી પ્રમુખ અધિકરણ મેળવી મૂકીયે તે અધિકરણ ક્રિયા, ૩ જીવ અજીવ ઉપર જે પ્રદ્વેષ કરીયે તે પ્રાષિકી ક્રિયા, ૪ સ્વજીવ પરજીવ ઉપર જે તાપ કરીયે તે પારિતાપિની ક્રિયા, ૫ કૃષિકર્માદિક જે માહા આરંભ કરીયે તે આરંભિકી ક્રિયા, ૬ કણાદિકનો જે સંગ્રહ પરિગ્રહ કરીયે તે પારિગ્રાણિકી ક્રિયા, ૭ માયા કપટ પ્રપંચ કરી પરવચનથી જે જીવિયે તે માયાપ્રત્યિકીકિયા, ૮ સિદ્ધાંતના વચનને પોતાની બુદ્ધિથી જે વધારે ઓછા કરીયે તે મિથ્યાદર્શન પ્રત્યિકી ક્રિયા, ૯ જીવ અજીવ સંબંધિ જે નિવૃત્તિ પ્રત્યાખ્યાન ન કરીયે તે પ્રત્યાખ્યાનિકી ક્રિયા, ૧૦ જે ગવાદિક દેખી પ્રશંસા કરીયે અથવા જોવા જઇયે તે દ્રષ્ટિકી ક્રિયા, ૧૧ હાથથી જીવ અજીવ ફરસી રાગદ્વેષ કરીયે તે પૃષ્ટિકી ક્રિયા, ૧૨ જીવ અજીવ આશ્રિ કર્મ બાંધિયે તે પ્રાતિતીકી ક્રિયા, ૧૩ આપણી વસ્તુ દેખી કોઈ લોક વખાણે હર્ષ કરે અથવા ઘી તેલ પાણી પ્રમુખ ભાજનમાં જીવ પડે તે સામંતોપનિપાતિકી ક્રિયા, ૧૪ રાજાદિકને આદેશ યંત્ર શાસ્ત્રને આકર્ષણે કરી નીપજે તે નૈશસ્ત્રકી ક્રિયા, ૧૫ થાન સિચાણા મૂકી સસલાદિકને મારીયે અગર અજીવ શસ્ત્રાદિકે મારીયે તે સ્વહસ્તકી ક્રિયા, ૧૬ સ્વેચ્છાએ જીવ અજીવને આદેશ કરવાથી અગર જીવ અજીવ હણાવીયે તે આજ્ઞાપનિકી ક્રિયા, ૧૭ દુષ્ટ બુદ્ધિથી શસ્ત્રવડે કરી જીવ અજીવને વિદારણ કરીયે કરાવીયે તે વિદારિણીકી ક્રિયા, ૧૮ અનાભોગે શૂન્ય ચિત્તે અણશોધ્યે અણjજે કોઈ વસ્તુ લેતા મૂકતા પાપ લાગે તે અનાભોગિકી ક્રિયા, ૧૯ જે ઈહલોક ૧૩૮ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પરલોક વિરૂદ્ધ કર્મ કરીયે તે અણવતંખ પ્રત્યયિકીકીયા, ૨૦ અન્ય કુંભારલુવાર વણકર પાસે કરાવીયે તે અન્યાયપ્રયોગીકી ક્રિયા, ૨૧ આઠ કર્મને મેળવે કરી જે ક્રિયા નીપજે તે સામુદાયિકી ક્રિયા, ૨૨ માયા લોભ આશ્રિને કરે તે પ્રેમિકી ક્રિયા, ર૩ ક્રોધ માન દ્વેષે કરી જે કરે તે દ્રષિકી ક્રિયા, ૨૪ માર્ગે જતા આવતાં જે લાગે તે ઇર્યાવહિક ક્રિયા, ૨ મન વચન કાયાના વિરૂપ વ્યાપાર કરી લાગે તે પ્રયોગિકી ક્રિયા. • પાંચ મહાવ્રતની ૨૫ ભાવના : ૧ પ્રાણાતિપાતિની ૫ ભાવના ૧ ઈર્યાસમિતિ, ૨ ભાષા સમિતિ, ૩ એષણા સમિતિ, ૪ આદાનભંડમતસમિતિ, ૫ ઉચ્ચારપાસવણ સમિતિ, ૨ મૃષાવાદની ૫ ભાવના : ૧ વિચારીને બોલવું, ૨ ક્રોધ, ૩ લોભ, ૪ ભય ૫ હાસ્ય ન કરવું. ૩ અદત્તાદાનની આજ્ઞા માગે, ૩ પીઠ પાટ ફલક માટે વૃક્ષ ન છેદે, ૪ સાહારણ પિંડ અદત્ત ન લાગે તેમ કરે, ૫ સાધર્મિનો વિનયકરે, ૪ મૈથુનની ૫ ભાવના : ૧ સ્ત્રી પશુ પંડક રહિત-સ્થાનક સેવે, ૨ સ્ત્રીયોમાં કથા ન કરે ૩ સ્ત્રીના, અંગોપાંગ ન જોવે, ૪ પૂર્વના કામ ભોગને ન ચિંતવે, ૫ પુષ્ટઆહાર ન લ્ય, ૫ પરિગ્રહની પ ભાવના, ૫ - ઇંદ્રિયો વશ કરે : ૧ ભલુ સુણી રાગ ન કરે, બુરૂ સુણી દ્વેષ ન કરે, ૨ ચક્ષુવશ, ૩ પ્રાણવશ, ૪ જીભવશ, પ સ્પર્શવશ, ઇતિ ૨૫. પરમાત્માના ૨૫ નામ ૧ અર્ધન, ૨ જિન, ૩ પારંગત, ૪ ત્રિકાલવિત્, ૫ ક્ષીણાષ્ટકર્મા, ૬ પરમેષ્ટી, ૭ અધીશ્વર, ૮ શંભુ, ૯ સ્વયંભૂ, ૧૦ ભગવાન, ૧૧ જગભુ, ૧૨ તીર્થકર, ૧૩ દેવાધિદેવ ૧૪ જિનેશ્વરે, ૧૫ સ્યાદ્વાદિ ૧૬ અભપદ, ૧૭ સાવ (સાર્વીય) ૧૮ સર્વજ્ઞ ૧૯ સર્વદર્શી ૨૦ કેવલી, ૨૧ દેવાધિદેવ, ૨૨ M૧૩૯ ~ ~ ૧૩૯ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ બોધિદ, ૨૩ પુરૂષોત્તમ, ૨૪ વીતરાગ, ૨૫ આપ્ત. • પચીશ પ્રકારના સ્થાનો : ૧ પ્રાસાદ, વિહાર, ૩ હર્પ, ૪ હસ્તિશાલા, ૫ અશ્વશાલા, ૬ કોષ્ટાગાર, ૭ ભૂમિગૃહ, ૮ ધર્મશાલા, ૯ દાનશાલા, ૧૦ સભાશાલા, ૧૧ આયુધ શાળા, ૧૨ સ્નાનગૃહ, ૧૩ અલંકાર સભા, ૧૪ નાયકગ્રહ, ૧૫ શન્કાર, ૧૬ પાણીશાળા, ૧૭ ક્રીડાગ્રહ, ૧૮ ભોજનશાળા, ૧૯ શાન્તિગ્રહ, ૨૦ અપવરકચંદ્ર, ર૧ સૂતિકાગ્રહ, રર ગૌશાલા, ૨૩ પાકશાલા, ૨૪ પાઠશાળા, ૨૫ મઠશાળા. છિવ્વીશ પ્રકાર.] • ૨૬ પ્રકારની ગાથાજાતિ : ૧ લક્ષ્મી, ૨ કીર્તિ, ૩ કાંતિ, ૪ ગંગા, ૫ ગોરી, ૬ તરંગિણી, ૭ તારા, ૮ સિદ્ધિ, ૯ શ્રદ્ધિ, ૧૦ બુદ્ધિ, ૧૧ ગંધર્વી ૧૨ કિન્નરી, ૧૩ જયોત્સના ૧૪ માલા, ૧૫ બાલા, ૧૬ હંસી, ૧૭ વીણા, ૧૮ વાણી, ૧૯ કુરંગિણી, ૨૦ શોણિ, ૨૧ લીલા, ૨૨ લલિતા ૨૩ રંભા, ૨૪ બંભાણી, ૨૫ ભાર્ગવી ૨૬ મેઘા. • ૨૬. જાણવા લાયક : ૧ ઘણા જીવોની ઉત્પત્તિ શાથી થાય ઉત્તર પૂર્વે ઘણા મત્સાદિકના આહારાદિકને કરવાથી, ર જીવને જ્ઞાન ઉદય શાથી નહિ આવે ? ઉત્તર-પૂર્વે પોતે ભણ્યો નહિ, બીજાને ભણવાનો અંતરાય કરવાથી, ૩ જીવ કાળો કુબડો દેખાવમાં કેમ હોય ? ઉત્તર-પૂર્વભવને વિષે રૂપનો મદ કરવાથી, ૪ આ જીવને અપયશ કેમ ઉત્પન્ન થાય ? ઉત્તર સાસુ સસરાદિક અનેક લોકોના અવર્ણવાદ બોલી તેને સંતાપ વાથી, ૫ જીવને જુઠા કલંકો શાથી આવે ? ઉત્તરપૂર્વભવે વારંવાર કલેશ કરવાથી, તથા બીજાને જૂઠા કલંક આપવાથી, M૧૪૦૦ ૧૪૦ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૬ આ જીવનું બોલેલું વચન કોઈને કેમ ગમે નહિ? ઉત્તર પૂર્વે પોતાનું વચન સ્થાપન કરવાથી, અને સામાનું વચન ઉત્થાપન કરવાથી, ૭ આ જીવને કીર્તિની પ્રશંસા કેમ મળે નહિ? ઉત્તર-પૂર્વે જાતિનો અહંકાર કરવાથી, ૮ જીવને બહુ ક્રોધ શા કારણથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર-પૂર્વે બહુજ લોભ કરેલો છે તે કારણથી, ૯ આ જીવને સંસારનું પરિભ્રમણ કેમ મટયું નહિ ? ઉત્તર દેવગુરૂ ધર્મની પૂજા પ્રશંસાની ઘણી વિરાધના કરી તેથી, ૧૦ જીવને દેશ પરદેશ જાતા લાભ કેમ મળતો નથી? ઉત્તર-પૂર્વે પોતે દાન કરેલ નથી, ને દેતાને વારેલ છે, અંતરાય બાંધવાથી, ૧૧ આ જીવ પાંચ ઇંદ્રિયોથી હીન કેમ થયો ? ઉત્તર-પૂર્વભવે ગાજર મૂળાકાંદા શકરીયા વેંગણ આદિ અનંતકાય અભક્ષ્ય વસ્તુનો આહાર કરવાથી, ૧૨ જીવ પુરૂષ થઈને સ્ત્રીના જેવા આચરણવાળો કેમ થાય છે ? ઉત્તર-પૂર્વે ઘણીજ માયા કરી કપટ કેળવવાથી, ૧૩ જીવ પંચેદ્રિયનો વિયોગી કેમ થાય છે ? ઉત્તર પૂર્વભવે ઘણી વનસ્પતિનું છેદન ભેદન કરવાથી, ૧૪ આ જીવને ઘણી નિદ્રા આવે તેનું શું કારણ? ઉત્તર-પાપ કર્મના ઉદયથી, ઘણા પ્રકારના દારૂ આદિકનો તથા ભાંગ વિગેરેનો નસો કરવાથી, ૧૫ આ જીવનું શરીર સારૂ નહિ રહે તેનું શું કારણ ? ઉત્તર-પૂર્વે ઘણા જીવોનો સંહાર કરેલો છે તેથી, ૧૬ જીવ લુલો પાંગળો મુંગો ઠુંઠો કેમ થાય ? ઉત્તર-પૂર્વભવે જીવોને બહુજ કુટયા પીટયા હોય તેથી, ૧૭ જીવને રોષ ઘણો આવે છે તેનું શું કારણ? ઉત્તર-પૂર્વભવે કાચા કુંપલાને ઘણા પ્રકારે તોડવા ફોડવાથી, ૧૮ જીવને તપસ્યા ઉદય નહિ આવે તેનું શું કારણ? ઉત્તર-પૂર્વભવે પોતે તપસ્યા કરી નહિ, અને બીજાને કરવા નહિ દીધી તે અંતરાયથી, ૧૯ જીવને પુત્ર સ્ત્રી ધન કાંઇપણ મળતા નથી, ને મળે તો ગમતા નથી તેનું શું કારણ ૧૪૧ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ? ઉત્તર-પૂર્વભવે દાન શીયલ તપ ભાવના ચાર પ્રકારનો ધર્મ નહિ પાળવાથી ૨૦ જીવને શિક્ષા સારી ન લાગે તેનું શું કારણ ? ઉત્તરપૂર્વભવે આર્તધ્યાન રૌદ્રધ્યાનકરવાથી, ર૧ જીવને યુવાન અવસ્થામાં દયાના પરિણામ નહિ થાય, તેનું શું કારણ ? ઉત્તર-ઘણા પ્રકારના મેલા મંત્રતંત્રાદિક પૂર્વ ભવ કરવાથી, ૨૨ યુવાન અવસ્થામાં વિધવાપણું પ્રાપ્ત થાય તેનું શું કારણ? ઉત્તરપૂર્વભવે શીયલને ખંડન કરવાથી તથા ઘણા વૃક્ષોને જડ મૂળમાંથી ઉખેડી નાખવાથી, ૨૩ જીવને ઘર કુટુંબનું સુખ નહિ તેનું શું કારણ? ઉત્તર-પશુપક્ષિયોના બાળબચ્ચાને દુધ પાન સ્તન્યપાન કરવા નહિ આપેલ, અંતરાય બાંધેલ તેથી, ૨૪ જીવકાણો કેમ થયો ? ઉત્તર-પૂર્વ-ભવે ઘણા ફળ ફુલોને વીંધવાથી રપ જીવ આંધળો કેમ થયો ? ઉત્તર-પૂર્વભવે દેખતા છતાં પણ ધાન્યમાં જીવોને પીલી નાખ્યા તેથી, ૨૬ જીવ દુઃખીયો અપુત્રિયો કેમ થયો ? ઉત્તર-પૂર્વભવે બહુજ ખરાબ થઈ અણદીઠી અણસાંભલી લોકોની જુઠી વાતો કરી સાંભળીને. ૧૪૨ ૧૪૨ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સત્તાવીશ પ્રકાર. નક્ષત્રો ૨૭-૧ અશ્વિની, ૨ ભરણી, ૩ કૃત્તિકા, ૪ રોહિણી, ૫ મૃગશીર્ષ, ૬ આદ્રા, ૭ પુનર્વસુ, ૮ પુષ્ય, ૯ અશ્લેષા ૧૦ મઘા, ૧૧ પૂર્વાફાલ્ગુની, ૧૨ ઉત્તરાફાલ્ગુની, ૧૩ હસ્ત, ૧૪ ચિત્રા, ૧૫ સ્વાતિ, ૧૬ વિશાખા, ૧૭ અનુરાધા, ૧૮ જયેષ્ટા, ૧૯ મૂળ, ૨૦ પૂર્વાષાઢા, ૨૧ ઉત્તરાષાઢા, ૨૨ શ્રવણ (અભિજિત), ૨૩ ધનિષ્ટા ૨૪ શતતારા ૨૫ પૂર્વાભાદ્રપદ ૨૬ ઉત્તરા ભાદ્રપદ, ૨૭ રેવતી. યોગો ૨૭-૧-વિકુંભ, ૨ પ્રીતિયોગ, ૩ આયુષ્યમાન, ૪ સૌભાગ્ય (સૌમ્ય), ૫ શોભન, ૬ અતિગંડ, ૭ સુકર્મા, ૮ ધૃતિ, ૯ શૂળ, ૧૦ ગંડ, ૧૧ વૃદ્ધિ, ૧૨ ધ્રુવ, ૧૩ વ્યાઘાત, ૧૪ હર્ષણ, ૧૫ વજ, ૧૬ સિદ્ધિ, ૧૭ વ્યતિયાત, ૧૮ વરીયાન્, ૧૯ પરીઘ, ૨૦ શિવ, ૨૧ સિદ્ધ, ૨૨ સાધ્વ, ૨૩ શુભ, ૨૪ શુકલ, ૨૫ બ્રહ્મા, ૨૬ ઐદ્ર, ૨૭ વધૃતિ. સાધુના ૨૭ ગુણો : ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, પ પરિગ્રહ, ૬ રાત્રિભોજન એ છને ત્યાગ કરવા રૂપ ૬ વ્રત, ૭ પૃથ્વી, ૮ અપ, ૯ તેઉ, ૧૦ વાઉ, ૧૧ વનસ્પતિ, ૧૨ ત્રસકાય એ છ કાયની રક્ષા કરવા રૂપ ૬ વ્રત, ૧૩ સ્પર્શેદ્રિય, ૧૪ ૨સેંદ્રિય, ૧૫ ઘ્રાણેંદ્રિય, ૧૬ ચક્ષુઇંદ્રિય, ૧૭ શ્રોતેંદ્રિય, ૧૮ લોભ એ છનો નિગ્રહ કરવો, ૧૯ ક્ષમા, ૨૦ ભાવના શુદ્ધિ, ૨૧ પડિલેહણ કરવામાં શુદ્ધિ, ૨૨ સંયમયોગ યુક્ત રહેવું, ૨૩ અકુશળ મન, ૨૪ અકુશળ વચન ૨૫ અકુશલ કાયાનો સંરોધ કરવો, ૨૬ શીતાદિક પીડાને સહન કરવી, ૨૭ મરણાંત ઉપસર્ગ સહન કરવી. ઇતિ ૨૭ ગુણો. ૧૪૩ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • ૨૭ વકારથી શોભિત નગર : ૧ વાપી, ૨ વપ્ર, ૩ વિહાર, ૪ વર્ણ, ૫ વનિતા, ૬ વાગ્ની, ૭ વન, ૮ વાટિકા, ૯ વૈદ્ય, ૧૦ બ્રહ્મણ, ૧૧ વેશ્મ, ૧૨ વાદિ, ૧૩ વિબુધા, ૧૪ વેશ્યા, ૧૫ વણિફ, ૧૬ વાહિની, ૧૭ વિદ્યા, ૧૮ વીર, ૧૯ વિવેક, ૨૦ વિત્ત, ૨૧ વિનય, ૨૨ વાચંયમ, ૨૩ વલ્લિકા, ૨૪ વસ્ત્ર, ૨૫ વારણ, ર૬ વાજિ ૨૭ વેસર અિઠ્ઠાવીશ પ્રકાર.) મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ : ૧ અનંતાનુબંધિ ક્રોધ, ર અનંતાનુબંધિમાન, ૩ અનંતાનુબંધિમાયા, ૪ અનંતાનુબંધિ લોભ, પ અપ્રત્યાખ્યાની ક્રોધ, ૬ અપ્રત્યાખ્યાની માન, ૭ અપ્રત્યાખ્યાની માયા, ૮ અપ્રત્યાખ્યાની લોભ, ૯ પ્રત્યાખ્યાની ક્રોધ, ૧૦ પ્રત્યાખ્યાની માન, ૧૧ પ્રત્યાખ્યાની માયા, ૧૨ પ્રત્યાખ્યાની લોભ, ૧૩,૧૪,૧૫,૧૬ સંજવલન ક્રોધ, માન માયા લોભ, ૧૭ હાસ્ય, ૧૮ રતિ, ૧૯ અરતિ, ૨૦ ભય, ૨૧ શોક, ૨૨ જુગુપ્સા, ૨૩ સ્ત્રીવેદ, ૨૪ પુરૂષવેદ, ૨૫ નપુંસકવેદ, ૨૬ સમ્યકત્વમોહનીય, ૨૭ મિશ્રમોહનીય, ૨૮ મિથ્યાત્વમોહનીય (૨૮). ૨૮ અંતરદ્ધિપ-હિમવંત પર્વતને ૪ દાઢા છે એક એક દાઢે ૭૭ ક્ષેત્રો છે -૧ એગોરખ, ૨ આભીષિક, ૩ વૈભાષિગ, ૪ લાંગુલીક, ૫ આદર્શમુખ, ૬ ખંડમુખ, ૭ ગોમુખ, ૮ હયકર્ણ, ૯ ગજકર્ણ, ૧૦ શુકલકર્ણ, ૧૧ ગોકર્ણ, ૧૨ અશ્વમુખ, ૧૩ હસ્તિમુખ, ૧૪ સિંહમુખ, ૧૫ વ્યાવ્ર મુખ, ૧૬ અશ્વકર્ણ, ૧૭ હયકર્ણ ૧૮ આકર્ષ ૧૯ પ્રાવર્ણ, ૨૦ ઉલ્કામુખ, ૨૧ મેઘમુખ, ૨૨ વિપુમુખ, ૨૩ વિદ્યુદંત, ૨૪ ધનદંત, ૨૫ લષ્ટદંત, ૨૬ ગૂઢદંત, ૨૭ શુદ્ધદંત, ૨૮. (૧૪૪) ૧૪૪ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૨૮ લબ્ધિ : ૧ શરીર સ્પર્શે રોગ જાય તે આમોસહી, ૨ વિષ્ટા થકી સર્વ રોગ જાય ઔષધ સદેશ તે વિષ્પોસહી, ૩ શ્લેષ્મથકી સર્વ રોગ મટે તે ખેલોસહી, ૪ શરીરના મલ થકી સર્વ રોગ જાય તે જલ્લો સહી, ૫ સર્વ શરીર અંગ અવયવ મહૌષધ સરખા તે સર્વોષધિ, ૬ એક અવયવે સર્વ ઇંદ્રિયો દેખે તે સંભિન્નશ્રોત, ૭ બાદરજીવરૂપ પદાર્થ દેખે તે અવધિજ્ઞાની, ૮ ગર્ભજ પંચેંદ્રિયના મનોગત ભાવ જાણે તેના બે ભેદ : ૧ ઋજુમતિ, ૨ વિપુલમતિ, અઢીદ્વિપમાં સામાન્ય મનોગત ભાવ જાણે જે ઘડો ચિંતવ્યો તે ઋજુમતિ ૯ અઢીદ્વિપમાં વિશેષ મનોગત ભાવ જાણે જે ઘડો ચિંતવ્યો પાટલીપુરનો, સોનાનો અમુક ટાઇમે ઘડેલો વિગેરે વિપુલમતિ, ૧૦ આકાશગામિની શક્તિ તે ચારણલબ્ધિ, ૧૧ સાપ આપે તો તેમજ થાય તે આશિવિષ, ૧૨ ચક્રવર્તિના ક્ષીરભોજનના જેવો સ્વાદ આપે સરસ રસવતી કરે તેમ કેવલી સર્વ કહે તે કેવલજ્ઞાની, ૧૩ ગણધરના રૂપ કરે, તે ગણધર પદ ૧૪ પૂર્વધરના રૂપ કરે, તે પૂર્વધર ૧૫ અરિહંતના રૂપ સંપદા કરે તે અરિહંતપદ ૧૬ ચક્રવર્તિની ઋદ્ધિ કરે તે ચક્રવર્તીપદ ૧૭ વાસુદેવની ઋદ્ધિ કરે તે વાસુદેવપદ ૧૮ બળદેવની ઋદ્ધિ કરે તે બળદેવપદ ૧૯ પેટમાં જીવ વિનાશ ન પામે તે કોષ્ટબુદ્ધિ ૨૦ એક પદ ભયે ઘણું શ્રુત આવડે તે પદાનુસાર, ૨૧ એક પદ સાંભળવાથી ઘણો અર્થ જાણે તે બીજબુદ્ધિ ૨૨ પોતાને આહારે એક લાખ માણસ જમાડે પ્રથમ પોતે ન જમે તે અક્ષણમહાનસી, ર૩ સંદેહ ઉપજે નવું શરીર કરી ભગવાનને પુછે તે આહારક, ૨૪ શીતલ કરે તે શીતલેશ્યા, ૨૫ નાના મોટા રૂપ કરે તે વૈક્રિય, ૨૬ બાલે તે તેજલેશ્યા, ૨૭ ચક્રવર્તીના સૈન્યને ચૂરે તે પુલાક, ૨૮ અમૃતાશિવ. M૧૪૫) , ૧૪૫ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અઠયાવીશ પ્રકારની ઉપમા ઃ ૧ સૂર્યની ઉપમા, ૨ અગ્નિની ઉપમા, ૩ સમુદ્રની ઉપમા, ૪ દેવતાઓમાં ઇદ્ર મોટો, ૫ પર્વતોમાં મેરૂપર્વત મોટો, ૬ લંબાઈમાં નિષધર્પવત મોટો, ૭ ગોળ પર્વતમાં રૂચકપર્વત મોટો, ૮ વૃક્ષમાં કલ્પવૃક્ષ માહાન, ૯ વનમાં નંદનવન, ૧૦ શબ્દમાં મેઘશબ્દ, ૧૧ ગ્રહ નક્ષત્રોમાં ચંદ્ર, ૧૨ સુગંધમાં બાવનાચંદન. ૧૩ સમુદ્રમાં સ્વયંભૂરમણ, ૧૪ નાગકુમા૨માં ધરણેંદ્ર, ૧૫ રસમાં શેલડીનો રસ, ૧૬ હસ્તિમાં ઐરાવત, ૧૭ સિંહમાં કેસરિસિંહ, ૧૮ નદીમાં ગંગા, ૧૯ પંખીમાં ગરૂડ ૨૦ યુદ્ધમાં વાસુદેવ, ૨૧ ફુલોમાં કમળ, ૨૨ દાનમાં અભયદાન. ૨૩ રાજામાં ચક્રવર્તી, ૨૪ ભાષામાં સત્યભાષા પાપ રહિત, ૨૫ તપસ્યામાં શીયલ તપસ્યા, ૨૬ દેવની સ્થિતિમાં સર્વાર્થસિદ્ધ ૨૭ સભામાં સુધર્મા, ૨૮ ધર્મમાં મુક્તિ મોટી, તેમ ભગવંત તમામમાં મોટા છે. ઓગણત્રીશ પ્રકાર. ૨૯ ભેદ પાપ શ્રુતના : ૧ નિમિત્તશાસ્ત્રદિવ્ય, ૨ સ્વર, ૩ અંતરિક્ષ, ૪ ભૌમ, ૫ અંગ, ૬ વ્યંજન, ૭ ઉત્પાત, ૮ લક્ષણ, એ આઠને સૂત્ર વૃત્તિ વાર્તિકથી ત્રણ ગણા કરવાથી, ૨૪ ભેદ થાય, ૨૫ ગાંધર્વ, ૨૬ નાટય, ૨૭ વાસ્તુ, વિદ્યા, ૨૮ આયુર્વેદ, ૨૯ ધનુર્વેદ. ૨૯ દ્વારો ૧ નામ ૨ લેશ્યા, ૩ શરી૨, ૪ અવગાહના, ૫ સંઘયણ, ૬ સંજ્ઞા, ૭ સંઠાણ, ૮ કષાય, ૯ ઈંદ્રિય ૧૦ સમુદ્દાત, ૧૧ દ્રષ્ટિ, ૧૨ દર્શન, ૧૩ જ્ઞાન, ૧૪ યોગ, ૧૫ ઉપયોગ, ૧૬ જીવને ઉપજવાના કાલ સંખ્યાનું દ્વા૨, ૧૮ આયુદ્વા૨, ૧૯ પર્યાપ્તદ્વા૨, ૨૦ આહારદ્વાર, ૨૧ ગતાગતિદ્વાર, ૨૨ વેદદ્વા૨, ૨૩ ભુવનદ્વાર, ૧૪૬ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૨૪ પ્રાણદ્વાર, ૨૫ સંપદાદ્વાર, ૨૬ ધર્મદ્વાર, ૨૭ યોનિદ્વાર, ૨૮ કુલકોટીદ્વાર, ૨૯ અલ્પબહુત્વદ્વાર. ઓગણત્રીશ પ્રકારના મૂર્ખાઓ : ૧ ભુખ લાગ્યા વિના ખાય તે મૂર્ખ, ૨ અજીર્ણ છતાં ખાય તે મૂર્ખ, ૩ ઘણી નિદ્રા કરે તે મૂર્ખ, ૪ ઘણું ચાલે તે મૂર્ખ, ૫ ઘણીવાર સુધી પગ ઉપર ભારદઇને બેસે તે મૂર્ખ, ૬ વડીનીતિ લઘુનીતિની ટેવ છોડે તે મૂર્ખ, ૭ નીચના મસ્તક ઉપર પગ મૂકીને સુવે તે મૂર્ખ, ૮ આખી રાત્રી સ્ત્રીના સાથે વિષય સેવન કરે તે મૂર્ખ, ૯ સોળ વર્ષની ઉમ્મર થયા વિના મૈથુન સેવે તે મૂર્ખ, ૧૦ વૃદ્ધા અવસ્થામાં પાણિગ્રહણ કરે પરણે તે મૂર્ખ, ૧૧ ચિંતા દૂર થયા પછી વિવાદ કરે તે મૂર્ખ, ૧૨ હજામત કરાવતાં વાત કરે તે મૂર્ખ, ૧૩ અજાણ્યા માણસના સાથે રસ્તામાં ચાલે તે મૂર્ખ, ૧૪ પચ્ચખ્ખાણ લઇને યાદ કરે નહિ તે મૂર્ખ, ૧૫ ધનવંત તથા પંડિતના જોડે લડાઇ કરે તે મૂર્ખ,૧૬ તપસ્વીના સાથે વાદ કરે તે મૂર્ખ, ૧૭ પરના પાસે રૂપ બલ-ધન-ઐશ્વર્ય વિદ્યા દેખીને હર્ષ કરે તેમજ ઇર્ષ્યા કરે તે મૂર્ખ, ૧૮ વૈદ્યને મળીને રોગનું નિદાન કર્યા છતાં ઔષધ ન ખાય તે મૂર્ખ, ૧૯ પંડિત જ્ઞાની મળ્યા છતાં પણ મનનો સંશય ન ટાળે તે મૂર્ખ, ૨૦ પાણી પીતાં હસે તે મૂર્ખ, ૨૧ દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થયા છતાં મોટી મોટી ઇચ્છાઓ ધનવાન થવાની રાખે તે મૂર્ખ,૨૨ ૫રના લોકો સાથે પ્રીતિ કરે તે મુર્ખ, ૨૩ ઉધાર પૈસા આપીને પાછા ન માગે તે મૂર્ખ,૨૪ માથે દેવું કરીને ધર્મ કરણિકરે તે મૂર્ખ, ૨૫ દેવ ગુરૂ માતા પિતાની ભક્તિ નહિ કરે તે મૂર્ખ,૨૬ સજ્જનનો સંગ પ્રાપ્ત થયા છતાં ગુણોને ઉપાર્જન નહિ કરે તે મૂર્ખ, ૨૭ સુપાત્રનો યોગ પ્રાપ્ત થયા છતાં દાન આપે નહિ તે મૂર્ખ, ૨૮ પોતાના ગુણો પોતેજ બીજાના પાસે ગાય તે મૂર્ખ, ૨૯ ભાગ-૩ ફો-૧૧ ૧૪૭ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સ્વજન વર્ગના સાથે ઝેર વેર કરી અન્ય લોકો સાથે પ્રીતિ બાંધે તે મૂર્ખ. ત્રીશ પ્રકાર. ) • ૩૦ અકર્મભૂમિ-૧ હેમવંત, ૨ હરિવર્ષ ૩ રમ્યક, ૪ ઐરણ્યવંત પાંચ પાંચ ભેદ એ ચારના, ૨૦ થયા, ૫ દેવકુરૂ, ૫ ઉત્તર કુરૂ ૩૦. • ત્રીશ પ્રકારે મહામોહનીય કર્મ બાંધે: ૧ ત્રસ જીવોને પાણીમાં ડુબાડીને મારે તે મોહનીય કર્મ બાંધે, ૨ મોડે ડુચો દઈને તેમજ ગળુ દબાવીને મારે તે મહામોહનીય કર્મ બાંધે, ૩ અગ્નિ સળગાવી, ધૂમાડામાં ગુંગળાવીને મારે તે મહામોહનીય કર્મ બાધ, ૪ માથે ઘા મારીને મારે તે મહામોહનીય કર્મ બાંધે, ૫ લીલું ચામડું માથે વીંટીને તથા તાપમાં બેસારીને મારે તે મહામોહનીય કર્મ બાંધે, ૬ મૂંગા બેહેરા તથા ગાંડાને મારીને હસે તે મહામોહનીય કર્મ બાંધે, ૭ અનાચારનું સેવન કરી તેને ગોપવે તે મહામોહનીય કર્મ બાંધે, ૮ પોતાનું કરેલું પાપ બીજાના ઉપર નાખે તે મહામોહનીય કર્મ બાંધે, ૯ ભરસભામાં મિશ્રભાષા બોલે તે મહામોહનીય કર્મ બાંધે, ૧૦ આવતી લક્ષ્મીનો રોધ કરે, રાજાનું ખરાબ ચિંતવન કરે, રાજાની રાણીને સેવન કરે તે મહામોહનીય કર્મ બાંધે, ૧૧ બાળબ્રહ્મચારી ન હોય ને બાળબ્રહ્મચારી પોતાને કહેવરાવે તે મહામોહનીય કર્મ બાંધે, ૧૨ બ્રહ્મચારી ન હોય અને બ્રહ્મચારી કહેવરાવે તો મહામોહનીય કર્મ બાંધે, ૧૩ શેઠની નોકરી કરતાં શેઠનો પૈસો ખાય, શેઠનું બુરું ચિંતવે શેઠની સ્ત્રીનું સેવન કરે તે મહામોહનીય કર્મને બાંધે, ૧૪ જેને મોટો કરી સ્થાપેલ છે તેનું બુરૂ બોલે તે મહામોહનીય M૧૪૮૦ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કર્મ બાંધે, ૧૫ રાજા પ્રધાનને, શેઠ નોકરને, સ્ત્રી ભર્તારને મારે તેમજ સર્પિણી પોતાનાજ ઇંડાને ખાય તે મહામોહનીય કર્મ બાંધે ૧૬ પૃથ્વીના ધણી રાજાનું મરણ ઇચ્છે તે મહામોહનીય કર્મ બાંધે, ૧૭ સાધુ સાધ્વી તથા દેશના રાજાનું મરણ ઇચ્છે તે મહામોહનીય કર્મ બાંધે, ૧૮ ધર્મિષ્ઠ પુરૂને ધર્મ કરતાં અંતરાય નાખે તે મહામોહનીય કર્મ બાંધે, ૧૯ તીર્થકરને માને પૂજે વંદે સ્તવે નહિ, પરંતુ ઉલટા તેના અવર્ણવાદ બોલવાથી મહા મોહનીય કર્મબાંધે, ૨૦ ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલે, તે મહામોહનીય કર્મ બાંધે, ૨૧ આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ બોલે તે મહામોહનીય કર્મ બાધે, ૨૨ આચાર્ય ઉપાધ્યાયના સમાન આસને બેસે તે મહામોહનીય કર્મ બાંધે, ર૩ બહુશ્રુત નહિ છતાં પોતાને બહુશ્રુત કહાવે તે મોહનીય કર્મ બાંધે, ૨૪ તપસ્વી નહિ છતાં પોતાને તપસ્વી કહેવરાવે તે મહામોહનીય કર્મ બાંધે, ૨૫ રોગી ગ્લાનની વૈયાવચ્ચ ન કરે તે મહામોહનીય કર્મ બાંધે, ૨૬ પોતાના સમુદાયમાં ભેદ પડાવે તે મહામોહનીય કર્મ બાંધે, ૨૭ હિંસા કરનારા શાસ્ત્રોને સ્થાપે તે મહામોહનીય કર્મ બાંધે, ૨૮ દેવ મનુષ્યના અછતા ભોગોની વાંચ્છા કરે તે મહામોહનીય કર્મ બાંધે, ૨૯ બ્રહ્મચર્ય પાલીને, તપને તપીને, પાપ કર્મને આલોચી નિંદીને જે દેવપણે ઉત્પન્ન થયા હોય તેની નિંદા કરે તો મહામોહનીય કર્મ બાંધે, ૩૦ દેવ પોતાના પાસે આવે નહિ છતાં માન મેળવવા લોકોના પાસે કહે કે દેવતા મહારા પાસે આવે છે તે મહામોહનીય કર્મ બાંધે. • દૂષમકાળમાં ત્રીશ દૂષણો ઃ ૧ નગર ગામડા જેવા હોય છે, ૨ ગામડા મસાણ જેવા હોય છે, ૩ કુટુંબો દાસી જેવા હોય છે, ૪ રાજા યમરાજ જેવા હોય છે, ૫ પ્રધાનો લાંચીયા હોય છે, ૬ M૧૪૯) , For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સુખી લોક નિર્લજ હોય છે, ૭ કેટલીક કુલની સ્ત્રીનાં આચરણ વેશ્યા જેવાં હોય છે, ૮ પુત્રો સ્વચ્છંદે ચાલનારા હોય છે, ૯ શિષ્યો ગુરૂના શત્રુઓ હોય છે, ૧૦ દુર્જનો ઘણી લક્ષ્મીવાળા અનેસુખીયા હોય છે, ૧૧ સજ્જનો અલ્પ દ્રવ્યવાળા અને દુઃખી હોય છે, ૧૨ દેશોમાં પરચક્રનો ભય ઘણોજ હોય છે. ૧૩ પૃથ્વી દુષ્કાલાદિકથી પીડા કરનારી હોય છે, ૧૪ બ્રાહ્મણો પૈસાના લોભીયા ઘણા હોય છે, ૧૫ સાધુ મહાત્મા ગુરૂકુલ વાસના ત્યાગ કરનારા હોય છે, ૧૬ મહાન ધર્મમાં કષાય કલેશ કરનારા ઘણા હોય છે, ૧૭ સમ્યગદ્રષ્ટિ મનુષ્યો ને દેવો થોડા હોય છે, ૧૮ મિથ્યા દ્રષ્ટિ મનુષ્યો ને દેવો ઘણા હોય છે, ૧૯ મનુષ્યને દેવનું દુર્લભ હોય છે, ૨૦ વિદ્યા મંત્ર તંત્રનો પ્રભાવ સ્વલ્પ હોય છે, ૨૧ દંહીમાં રસકસ ઓછો હોય છે, ૨૨ મનુષ્યોને બળ ધન આયુષ્ય ઓછું હોય છે, ૨૩ માસકલ્પ કરી રહેવા લાયક ક્ષેત્રો થોડા હોય છે, ૨૪ સાધુપ્રતિમા શ્રાવકપ્રતિમા વિચ્છેદ હોય છે, ૨૫ આચાર્યે શિષ્યોને જ્ઞાન આપનારા થોડાજ હોય છે, ૨૬ શિષ્યો પણ ગુરૂને અશાન્તિ અને કલેશ કરાવનારા હોય છે, ૨૭ શ્રમણસાધુ થોડા અને મુંડસાધુ વેખધારી ઘણા હોય છે, ૨૮ પોત પોતાના ગચ્છની જુદી સમાચા૨ી કરનારા હોય છે, ૨૯ મ્લેચ્છ રાજાનું જો૨ સખત અને ઘણા રાજાઓ હોય છે, ૩૦ આર્ય રાજાનુ જોર સ્વલ્પ અને થોડા રાજાઓ હોય છે. સાધુની ત્રીશ ઉપમા ઃ ૧ કાંસાના ભાજનની, ૨ શંખની ૩, કાચબાની, ૪ સુવર્ણની, ૫ કમળના પત્રની, ૬ ચંદ્રમાની ૭ સૂર્યની, ૮ પૃથ્વીની, ૯ મેરૂપર્વતની ૧૦ સ્વયંભૂરમણ સમુદ્રની, ૧૧ અગ્નિની, ૧૨ ચંદનની, ૧૩ દ્રહના પાણીની ૧૪ વૃષભની, ૧૫ હસ્તિની, ૧૬ શરદઋતુના પાણીની, ૧૭ સિંહની, ૧૮ ગેંડાની, ૧૯ ૧૫૦ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ભારંડપંખીની ૨૦ જીવની ૨૧ પક્ષીની, ૨૨ આકાશની, ૨૩ સર્પની, ૨૪ ચકોરપક્ષિની, ૨૫ વાયુની, ૨૬ વૃક્ષ ભમરાની, ૨૮ હરણની, ૨૯ પારેવાની. ત્રીશ પ્રકારે જીવ મહા ઉત્તમ : ૧ તપસ્યા કરીને નિયાણું ન કરે, તામલી તાપસના પેઠે, ર નિર્મલ સમ્યકત્વ પાળે, શ્રેણિકના પેઠે, ૩ મન વચન કાયાના યોગો સારા રાખે, ગજસુકુમાળના પેઠે, ૪ છતી શક્તિયે ક્ષમા કરે, પ્રદેશ રાજાના પેઠે, ૫ પાંચ મહાવ્રત નિર્મળ પાળે, ગૌતમસ્વામીના પેઠે, ૬ કાયરપણું ત્યાગ કરી સૂરવીર થાય, સેલકમુનિના પેઠે, ૭ પાંચ ઇંદ્રિયોને વશ કરે, હરિકેશી મુનિના પેઠે, ૮ માયા કપટ ત્યાગ કરે, મલ્લિનાથજીના પેઠે, ૯ સત્ય ધર્મની આસ્થા રાખે, વરૂણ નટવાની પેઠે, ૧૦ ચર્ચા કરી શુદ્ધ શ્રદ્ધા ધારણ કરે, ગૌતમ કેશી ગણધર પેઠે, ૧૧ જીવને દુ:ખી દેખી કરૂણા કરે, પૂર્વભવે મેઘરથ રાજા અને મેઘકુમારનો જીવ હાથીના પેઠે, ૧૨ સત્ય વચનની આસ્થા રાખો, આનંદ કામ દેવના પેઠે, ૧૩ અદત્તાદાન ત્યાગ પર અડગ શ્રદ્ધા રાખે, અંબડના સાતસો શિષ્યોના પેઠે, ૧૪ શુદ્ધ અને શીયલ પાળે, સુદર્શનશેઠના પેઠે, ૧૫ મમતા છોડી સમતા ધારણ કરે, બ્રાહ્મણ કપિલકેવલિના પેઠે, ૧૬ સુપાત્રે દાન આપે, રેવતી શ્રાવિકાના પેઠે, ૧૭ ચલાયમાન ચિત્તવાળાને સ્થિર કરે, રાજીમતીના પેઠે (સ્થનેમિને) ૧૮ ઉત્કૃષ્ટ તપકરે, ધન્ના અણગારના પેઠે, ૧૯ ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરે પંથક સાધુના પેઠે (સેલક શિષ્ય), ૨૦ ઉત્કૃષ્ટ ભાવના ભાવે, ભરત ચક્રવર્તિના પેઠે, ૨૧ ઉત્કૃષ્ટ ક્ષમા કરે, અર્જુન માળીના પેઠે, ૨૨ ઉત્કૃષ્ટ કષ્ટ સહન કરે, ચિલાતીપુત્ર, દ્રઢપ્રહારીના પેઠે ૨૩ ઉત્કૃષ્ટ દુઃખ સહન કરે, અરણિક મુનિના પેઠે, ૨૪ શ્રી ચતુર્વિધ સંઘને શાંતિ કરે ત્રીજા દેવલોકના ઈંદ્ર પેઠે ૧૫૧ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સંભવનાથના ત્રીજા ભવના પેઠે, ૨૫ ઉત્કૃષ્ટ વિનય કરે, બાહુબલીના પેઠે, ર૬ ઉત્કૃષ્ટ સંયમની દલાલી કરે, કૃષ્ણમહારાજના પેઠે, ૨૭ ઉત્કૃષ્ટ અભિગ્રહ કરે, ઢંઢણ ઋષિના પેઠે ૨૮ શત્રુ મિત્ર સરિખા ગણે ઉદાયીરાજાના પેઠે, ૨૯ ઉત્કૃષ્ટ દયા પાળે ધર્મરૂચી અણગારના પેઠે, ૩૦ કષ્ટ આવ્યાથી દ્રઢતાથી શિયલ પાલે, ચંદનબાલા તથા તેની માતાજીની પેઠે • ત્રીશ પ્રકારે સામાન્ય કર્મ બંધન પ્રશ્નોત્તર : ૧ પ્ર. નિર્ધન શાથી થાય? ઉત્તર-પારકાનું દ્રવ્ય હરણ કરવાથી, ર પ્ર.-દરિદ્ર શાથી થાય ? ઉત્તર દાન દેતાં અંતરાય કરવાથી ૩ પ્ર.-દાન આપે પણ ફળ શાથી ભોગવે નહિ ? ઉત્તર ધન આપી પશ્ચાતાપ કરવાથી, ૪ મનુષ્યો અપુત્રિયા સાથી હોય? ઉત્તર-વૃક્ષોના ફળ ફુલ ખાઈને છાયા સેવીને તેને થડ મૂળમાંથી કપાવે તે કારણથી, ૫ પ્ર.-સ્ત્રી વંધ્યાશાથી હોય? ઉત્તર-ગર્ભપાત કરવા ઓષધ આપે ગર્ભપાત કરે ગર્ભવતી સ્ત્રી પશુઓના વધ કરવાથી, ૬ પ્ર. મૃત્વત્સા શાથી હોય ? ઉત્તર૦વેંગણ કંદમૂળના ભડથા કરીને ખાય, કુકડા આદિના ઇંડા બચ્ચા ખાવાથી, ૭ પ્ર.અધુરો ગર્ભશાથીગળી જાય? ઉત્તર-પથરા મારી મારીને વૃક્ષના કાચા ફળ ફુલ તોડવાથી તથા પંખીના માળા-બચ્ચાંને તોડી પાડી પકડી ઉતારવાથી, ૮ પ્ર. જીવ ગર્ભમાંજ મરે યોનિદ્વારમાં મરે શાથી ? ઉત્તર-મહાઆરંભ જીવહિંસા કરવાથી, મોટું જુઠું બોલવાથી તથા સાધુને અસૂજતો આહાર દેવાથી. ૯ પ્ર.-કાણા શાથી હોય? ઉત્તર લીલી વનસપતિને ચુંટવાથી ફળફૂળ વીંધવાથી તેનું ચૂર્ણ કરવાથી, ૧૦ પ્ર. મુંગા ગંગા શાથી થાય? ઉત્તર દેવ ગુરૂધર્મના છિદ્રો દેખવાથી તેમજ તેમની નિંદા કરવાથી મોટું મરડવાથી, ૧૧ પ્ર. બહેરા શાથી થાય ? ઉત્તર-પરાઈ વાત લેવાને છાના માના M૧૫ર) ૧૫૨ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સંતાઇને વાત જાણવાનો સ્વભાવ હોવાથી ૧૨ પ્ર. રોગી શાથી થાય ? ઉત્તર-પાંચ ઉદુંબરોના ફળોના ભક્ષણ કરવાથી તથા ઉંદર ઘો વિગેરેને પાંજરામાં નાખી પકડી વેચવાથી ૧૩ પ્ર. બહુ જાડું શરીર શાથી થાય ? ઉત્તર શાહુકાર થઇ ચોરી કરે અને શાહુકારની લક્ષ્મીની ચોરી કરાવે, ૧૪ પ્ર. આંધળા શાથી હોય ? ઉત્તર-માખીયોને મારી મધ કાઢે, મચ્છરોને દૂર કરવા અગ્નિ સળગાવી ધૂમાડો આપી મારે ક્ષુદ્ર જીવોને મારે તેથી, ૧૫ પ્ર. કોઢીયો શા કર્મથી થાય ? ઉત્તરવનમાં અગ્નિ સળગાવી સર્વ જીવનો મારવાથી, ૧૬ પ્ર. દાહજવર શાથી થાય ? ઉત્તર ઘોડા ગધેડા ઉંટ બળદ ઉ૫૨ ઘણો ભાર નાખીને વધારે વાર તાપમાં ઠંડીમાં રાખવાથી, ૧૭ પ્ર. ચિત્તભ્રમ શાથી થાય ? ઉત્તર-ઉત્તમ જાતિ ગોત્રના અભિમાન કરવાથી તથા મદ્ય માંસદિકના છાના છાના અનાચાર કર્મ સેવવાથી, ૧૮ પ્ર.પથરીનો રોગ શાથી થાય ? ઉત્તર મા, બેન, દીકરીના સાથે વિષય સેવન કરે, કંદમૂળાદિકને છેદીને ખાવાથી, ૧૯ પ્ર. સ્ત્રી પુરૂષ શિષ્ય વિગેરે વૈરી શા કારણથી થાય ? ઉત્તર ધાડપાડી બીજાને સંતાપ્યા માર્યા લુંટયા હોય તેથી, ૨૧ પ્ર. શરીરમાં કાયમ રોગ શાથી શરૂ રહે ? ઉત્તર-સારૂં સારૂં ખાઈને ખરાબ અન્ન કચરાટી સાધુને આપવાથી, જીવહિંસા કરવાથી, ૨૨ પ્ર. બાળ વિધવાપણું કેમ પામે ? ઉત્તર પોતાના સ્વામીને તિરસ્કાર કરીને પર પુરૂષને સેવન કરે અને સતી થઇને સતી કહેવરાવે તેથી, ૨૩ પ્ર. -વેશ્યા કયા કરમથી થાય ? ઉત્તર-ઉત્તમ કુળની વહુ દીકરી થઇને વિધવા થયા પછી કુળની લાજથી પરપરૂષ નો સેવન ન કરે પરંતુ સારા સંગના અભાવે ભોગોની આશા રાખે તેથી, ૨૪ પ્ર. પુરૂષ જે સ્ત્રીને પરણે કે તુરત તે સ્ત્રી મરે તે શા કારણથી ? ઉત્તમ-સાધુપણું માહારામાં છે એમ ૧૫૩ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કહીને સ્ત્રીનું સેવન કરે તથા ત્યાગી થઇને વસ્તુઓનો સંગ્રહ કરે તેથી, તેમજ ખેતરમાં ચરનારી ગાયને ત્રાસ આપે તેથી, ૨૫ પ્ર. નપુંસકપણું શાથી થાય? ઉત્તર-મહાકૂડકપટ છળકપટ કરવાથી, ર૬ પ્ર. નરક ગતિમાં શાથી જાય ? ઉત્તર-સુપાત્રને દાન આપી આનંદ પાવમાથી, ૨૮ પ્ર. મનવાંછિત ભોગો શાથી મળે? ઉત્તર પરોપકાર કરવાથી, ર૯ પ્ર.-રૂપવંત શાથી થાય? ઉત્તર તપસ્યા કરવાથી, ૩૦ પ્ર. સ્વર્ગમાં શાથી જાય ? ઉત્તર તપ જપ વ્રત પ્રત્યાખ્યાન સંયમ ક્ષમા દયાદિક ગુણોથી. એગ્નીશ પ્રકાર - સિદ્ધિના ૩૧ ગુણો -૫ પ્રકારના સંસ્થાન રહિત, ૫ વર્ણ રહિત, ૨ ગંધ રહિત, પ રસ રહિત, ૮ સ્પર્શ રહિત, ૩ વેદ રહિત, ૧ શરીર રહિત, ૧ સંગ રહિત, ૧ જન્મ રહિત. • બીજા ૩૧ ગુણો-૫ પ્રકારના જ્ઞાનાવર્ણિય કર્મ રહિત, ૯ પ્રકારના દર્શનાવરણિય કર્મ રહિત, ૨ પ્રકારના વેદનીય કર્મ રહિત, બે પ્રકારના મોહનીય કર્મ રહિત, ૪ પ્રકારના આયુકર્મ રહિત, ૨ પ્રકારના નામ કર્મ રહિત, ૨ પ્રકારના ગૌત્ર કર્મ રહિત, ૫ પ્રકારના અંતરાય કર્મ રહિત. • ત્રીજા ૩૧ ગુણો : ૧ ન ટાયંસ, ૨ ન ચૌરંસ, ૩ ન ન્યગ્રોધ, ૪ ન વામન, ૫ ન હૂંડક, ૬ સંગરહિત, ૭ ન ધોળો, ૮ ન પીળો, ૯ ન રાતો, ૧૦ ન નીલો, ૧૧ ન કાળો, ૧૨ ન સુરભિ, ૧૩ ન દુરભિ, ૧૪ ન તિખો, ૧૫ ન કસાયેલ, ૧૬ ન કડવો, ૧૭ ન ખાટો, ૧૮ ન મધુરો, ૧૯ ન હલવો, ૨૦ ન ભારે, ૨૧ ન શીત, ૨૨ ન ઉષ્ણ ૨૩ ન ખરબચડો, ૨૪ ન સુંવાળો, ૨૫ ન M૧૫૪૦ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સ્નિગ્ધ, ૨૬ ન લખો, ૨૭ શરીર રહિત, ૨૮ જન્મ રહિત, ૨૯ સ્ત્રીવેદ રહિત, ૩૦ પુરૂષ વેદ રહિત, ૩૧ નપુંસકવેદ રહિત. વાટે ચાલનારા વિગ્રહગતિ જીવના એકત્રીશ બોલો : (૧) વાટે ચાલનારા જીવને વેદક સમ્યકત્વ વિના ૪ સમ્યકત્વ હય, (૨) વાટે ચાલનારા જીવને, ગુણઠાણા-૧-૨-૪-ત્રણ હોય, (૩) વાટે ચાલનારા જીવને તેજસ કાર્પણ શરીરદ્રવ્ય (૪) વાટે ચાલનારા જીવને, જોગ ૧ કાશ્મણ હોય, (૫) વાટે ચાલનારા જીવને, ઉપયોગ ૧૦ હોય મન:પર્યવ ચક્ષુદર્શન વિના, (૬) વાટે ચાલનારા જીવને ઇંદ્રિય છબસ્થને પ કેવલીને નહિ, (૭) વાટે ચાલનારા જીવને, વેશ્યા ૬ હોય કેવલી અલેશી (૮) વાટે ચાલનારા જીવને દ્રષ્ટિ ર હોય સમ્યકદ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ, (૯) વાટે ચાલનારા જીવને, અજ્ઞાન ૩ હોય, (૧૦) વાટે ચાલનારા જીવને, સમુદ્યાત પહેલા ર હોય, (૧૧) વાટે ચાલનારા જીવને, જ્ઞાન ૪ હોય મન:પર્યવવિના, (૧૨) વાટે ચાલનારા જીવને, દર્શન ૩ હોય ચક્ષુદર્શન નહિ, (૧૩) વાટે ચાલનારા જીવને, વેદ ૩ હોય અવેદિ પણ હોય, (૧૪) વાટે ચાલનારા જીવન પર્યાપ્તિ છ માંહેલી નહિ, (૧૫) વાટે ચાલનારા જીવને, સ્થિતિ ઉત્કૃષ્ટ ૪ સમય જઘન્ય ૧ સમય, (૧૬) વાટે ચાલતા જીવને કષાય ૪ હોય, (૧૭) વાટે ચાલતા જીવને ઇંદ્રિય સહિતપણું તથા રહિતપણું હોય, (૧૮) વાટે ચાલતા જીવને, જીવના ભેદ ૭ હોય અપર્યાપ્ત, (૧૯) વાટે ચાલતા જીવને, સમકિતપણું મિથ્યાત્વિપણું બને હોય, (૨૦) વાટે ચાલનારા જીવને, પ્રાણ ૧ આયુષ્ય હોય, (૨૧) વાટે ચાલનારા જીવને સંજ્ઞિપણું હોય, (૨૨) વાટે ચાલનારા જીવને, ત્રણ તથા સ્થાવરપણું હોય, (૨૩) વાટે ચાલનારા જીવને, આત્મા ૭ ચારિત્ર વિના, (૨૪) વાટે ચાલનારા ૧૫૫ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ જીવને, સંજ્ઞા ૪ હોય, (૨૫) વાટે ચાલનારા જીવને, અભાસક, (૨૬) વાટે ચાલનારા જીવને, કરણ ૨૮ હોય, (૨૭) વાટે ચાલનારા જીવને, હેતુ ૩૩ હોય, (૨૮) વાટે ચાલનારા જીવને, સૂક્ષ્મ બાદર બને હોય, (૨૯) વાટે ચાલનારા જીવને, અહાહારિપણું હોય, (૩૦) વાટે ચાલનારા જીવને, ક્રિયા સહિત તથા ક્રિયા રહિતપણું હોય, (૩૧) વાટે ચાલનારા જીવને, જોગ ૧ કાયાનો હોય. (વાટે ચાલનારા એટલે વિગ્રહગતિ = પરભવમાં જતાં) • સમજવા લાયક એકત્રીશ : (૧) વાહાણ બે પ્રકારના : ૧ દ્રવ્ય, ૨ ભાવ. ૧ દ્રવ્ય વાહાણ લાકડાનું, ૨ ભાવ વહાણ ૧૭ ભેદે સંયમરૂપી, (૨) દ્રવ્ય વારાણમાં સાંકળ હોય, સંયમ ભાવરૂપી વારાણમાં ધીરૂ રૂપી સાંકળ, (૩) દ્રવ્ય વારાણમાં ખીલા હોય, ભાવવાહાણમાં રૂપી ખીલા, (૪) દ્રવ્ય વહાણમાં ચાટવા હોય, ભાવવાહાણમાં ગુરૂ ઉપદેશ રૂપી ચાટવા હોય (૫) દ્રવ્ય વારાણમાં છાત હોય, ભાવવાહાણમાં સંવરરૂપી છાત હોય, (૬) દ્રવ્ય વહાણમાં થાંભલા હોય, ભાવવાહાણમાં વૈરાગ્યરૂપી થાંભલા હોય, (૭) દ્રવ્ય વાહાણમાં ધ્વજા હોય, સંયમ વહાણમાં નિર્મલ જ્ઞાનરૂપી ધ્વજા હોય, (૮) દ્રવ્ય વાહાણમાં ખુંટીયો હોય, સંયમ વહાણમાં સમકિત રૂપી ખુંટીયો હોય, (૯) દ્રવ્ય વારાણમાં દોરી હોય, સંયમ વહાણમાં વૈર્ય રૂપી દોરી હોય, (૧૦) દ્રવ્ય વહાણમાં કામ કરનારા હોય, સંયમ વાહાણમાં વૈયાવચ્ચ કરનારા હોય, (૧૧) દ્રવ્ય વહાણમાં ખાણનો માલ ભર્યો હોય, સંયમ વારાણમાં ક્રિયા શીયલ રૂપ માલ ભર્યો હોય, (૧૨) દ્રવ્ય વાહાણમાં વાયુ ચાલતો હોય, સંયમ વહાણમાં ધર્મધ્યાન શુકલધ્યાન બાર ભેદ તારૂપ વાયુ ચાલતો હોય, (૧૩) દ્રવ્ય વાહાણમાં વાયરાથી વાંકાને રોકે સંયમ વારાણમાં આળસને ત્યાગ ૧૫૬ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કરી જ્ઞાનનો ઉપદેશ રોકે, (૧૪) દ્રવ્ય વારાણમાં કરિયાણુ ભરેલું હોય, સંયમ વહાણમાં પંચ મહાવ્રત શ્રાવકના ૧૨ વ્રતરૂપી કરિયાણું હોય, (૧૫) દ્રવ્ય વારાણમાં રસ્તો ચોપડીથી દેખાડે, સંયમ વારાણમાં સાધુ સૂત્ર સિદ્ધાંતથી રસ્તો બતાવે (૧૬) દ્રવ્ય વહાણ સમુદ્રમાર્ગે ચાલે, સંયમ વહાણ બીજા ખરાબ માર્ગને ત્યાગ કરે સરળ સંયમમાર્ગે ચાલે. (૧૭) દ્રવ્ય વહાણ પુરપાટણ પહોંચે, સંયમવાહાણ મુક્તિરૂપી પાટણે પહોંચે, (૧૮) દ્રવ્યવાહાણમાં વ્યાપારી હોય, સંયમ વાહાણમાં સાધુરૂપી વ્યાપારી હોય, (૧૯) દ્રવ્યવાહાણમાં ધનના ઢગલા હોય, સંયમવાહાણમાં અંગ-ઉપાંગરૂપી ધનના ઢગલા હોય, (૨૦) દ્રવ્યવાહાણમાં વ્યાપારી સારી બોલી બોલે, સંયમ વહાણમાં ભાષા વિચારીને બોલે, (૨૧) દ્રવ્યવાહાણમાં રત્નો છે, સંયમવાહાણમાં પંડિતરૂપી રત્નો છે, (૨૨) દ્રવ્યવહાણમાં માણસો સારા નફાની વાંછા કરે, સંયમવાહાણમાં સાધુ, મોક્ષની વાંછા કરે (૨૩) દ્રવ્યવાહાણમાં વ્યાપારી વસે, સંયમ વહાણમાં મુનિવરો વસે, (૨૪) દ્રવ્યવાહાણમાં ચોરપ્રમુખનો ભય નથી સંયમવહાણમાં સ્વતઃ ભયથી રહિતપણું હોય, (૨૫) દ્રવ્યવહાણમાં વસ્તુની મમતા કરી પાછી ન લઈ જાય સંયમવાહાણમાં સચિત્ત, અચિત્ત, મિશ્ર પરિગ્રહની મમતા ન કરે, (૨૬) દ્રવ્યવાહાણમાં વ્યાપારી ખોટનો ધંધો ન કરે, સંયમવાહાણમાં હિંસાદિકથી નિવર્તે, (૨૭) દ્રવ્યવાહાણમાં માલની ગાંઠ છોડે, સંયમવાહાણમાં આઠે કર્મની ગાંઠ છોડે (૨૮) દ્રવ્યવાહાણ માલ વેચવાથી હલકું હોય, સંયમવાહાણ ક્રોધ, માન, માયા લોભ, રાગદ્વેષ રહિતપણાથી હલકું હોય, (૨૯) દ્રવ્યવહાણમાં વિના ચલન ચીજની ઇચ્છા નહિ, સંયમ વહાણમાં અસંયમની ઇચ્છા નહિ, (૩૦) દ્રવ્યવાહાણમાં વ્યાપારી લોભ માટે વ્યાપાર કરે, સંયમ વારાણમાં ૧૫૭) ૧૫૭, For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સાધુ દસ વિધ યતિધર્મના લોભનો વ્યાપાર કરે (૩૧) દ્રવ્યરૂપી વહાણમાં વ્યાપારી જુદા જુદા પ્રકારના વ્યાપાર કરે, સંયમરૂપી વાહાણમાં સાધુ નાના પ્રકારનો ધર્મ કરે. [બિટીશ પ્રકારો • વંદનના ૩ર દોષોઃ ૧ આદરરહિત વાંદે, ર સ્તબ્ધ દેહે વાંદે ૩ આમ તેમ ફરતા વાંદે, ૪ ઘણાંને સમકાળે વાંદે, ૫ ઉછળતો વાંદે, ૬ અંકુશ જેમ તાણી વાંદે, ૭ કાચબાના પેઠે આગળ પાછળ ચાલતા ઉભા બેઠા વાંદે, ૮ માછલાની જેમ પાછો ફરેને વાંદે, ૯ મનમાં રીસ કરીને વાંદે, ૧૦ ઢીંચણ સાથળ ઉપર હાથ રાખી વાંદે અગર અધર ઉંચો હાથ ઢીંચણ રાખી વાંદે, ૧૧ સંઘથી બીહતો વાંદે, ૧૨ વાંદ્યા વિના ગુરૂ પાસેથી છૂટી ન શકે તેથી વાંદે, ૧૩ આચાર્ય મિત્ર છે માટે મિત્રા માટે વંદન કરે, ૧૪ ગર્વથી વાંદે, મહારાસમાન કોઈ નહિ, ૧૫ કારણથી વસ્ત્રાદિકના લાભાર્થે વાંદે, ૧૬ ગુપ્તપણે વાંદે, ૧૭ આહાર નિહાર લેવા વાંદે, ૧૮ ગુરૂક્રોધ સમયે વાંદે, ૧૯ તર્જના કર્યો વાંદે ખુશીથી બે ખુશીથી, ૨૦ જેમ તેમ વાંદે, ર૧ માંદાના મિષેવાંદે, ૨૨ મશ્કરી કરી વાંદે, ર૩ અર્ધવાદી વિકથા કરે, ૨૪ મનમાં વેઠ કાઢવાની બુદ્ધિથી વાંદે, ૨૫ એ છોડશે નહિ એમ ધારી વાંદે, ૨૨ વારંવાર માથે ઓઘો લાવી વાંદે, ૨૭ આગાર ઓછા કહી વાંદે, ૨૯ ઓઘો ઉછાળતો વાંદે, ૨૮ વાંદતો મુંગે મોઢે વાંદે, ૩૦ વાંદ્યા પછી મર્થીએણ વંદામિ ન કહે, ૩૧ મોટે સાદે વાંદે, ૩૨ ઓઘો ઉછાળી સર્વ સાધુને વંદણા દેતો બોલી વાંદે. • ૩૨ લક્ષણ પુરૂષના, સામુદ્રિક પ્રમાણે : ૧ છત્ર ૨ કમલ, ૩ ધનુષ્ય, ૪ રથ, ૫ વજ, ૬ કાચબો, ૭ અંકુશ, ૮ વાવડી, ૯ ૧૫૮ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સ્વસ્તિક, ૧૦ તોરણ, ૧૧ સરોવર, ૧૨ કેશરીસિંહ, ૧૩ વૃક્ષ, ૧૪ ચક, ૧૫ શંખ, ૧૬ હસ્તિ, ૧૭ સમુદ્ર, ૧૮ કળશ, ૧૯ મહેલ, ૨૦ મત્સ્ય, ૨૧ જવ, ૨૨ યજ્ઞથંભ, ૨૩ સ્તૂપ(ચોતરો), ર૪ કમંડળ, ર૧ પર્વત, ૬ ચામર ૨૭ દર્પણ, ૨૮ બલદ, ૨૯ પતાકા, ૩૦ લક્ષ્મિના અભિષેક, ૩૧ મૂયર, ૩૨, ઉત્તમ માળા. • ૩૨ ગુણ સ્ત્રીના : ૧ સુરૂપ, ૨ સુભગા, ૩ સુવેષા, ૪ સુરતપ્રવીણા, ૫ સુનેરા, ૬ પ્રિયવાદિની, ૭ પ્રસન્નમુખી, ૮ પીનસ્તની, ૯ સ્વચ્છાયા, ૧૦ લજ્જાન્વિતા, ૧૧ રસિકા, ૧૨ સુલક્ષણા, ૧૩ સુખાશયા, ૧૪ ભોગિની, ૧૫ વિચક્ષણા, ૧૬ પઠિતજ્ઞા, ૧૭ ગીતજ્ઞા, ૧૮ નૃત્યજ્ઞા, ૧૯ સુપ્રમાણ શરીરા ૨૦ સુગંધપ્રેમી, ૨૧ નામિમાનિની, ૨૨ વિનયવતી, ૨૩ શોભાવતી, ૨૪ ગૂઢાર્થમંત્રવતી, ૨૫ સત્યવતી, ૨૬ શીલવતી, ર૭ પ્રજ્ઞાવતી, ૨૮ બુદ્ધિમતિ, ૨૯ ચતુરા, ૩૦ ગુણાન્વિતા ૩૧ કલાવતી, ૩૨ દક્ષા. • કામિનીના ૩ર ઇગિત વિકારો : ૧ સાનુરાગ નિરિક્ષણ, ૨ સકામકલ્પન, ૩ અંગુલ્યાસ્ફોટન, ૪ અગ્રાવલોકન ૫ સદા પ્રસન્નતા, ૬ મુદ્રિકાકર્ષણ, ૭ મુખાંગદર્શન, ૮ સવ્યાસ હસન, ૯ ભૂષણોદ્ઘાટન, ૧૦ હૃદયોત્કર્ષ, ૧૧ કર્ણકંડયન, ૧૨ કેશરચનું, ૧૩ પુષ્પરોપણ, ૧૪ નખવિલેખન, ૧૫ વસ્ત્રસજજન, ૧૬ વિલાસપઠન, ૧૭ મુખવિશંભણે, ૧૮ બાલા લિંગન, ૧૯ બાલ મુખચુંબન, ૨૦ બાલપ્રિય ભાષણ, ર૧ પરોક્ષે નામકીર્તન, ૨૨ નાભિપ્રકટન, ૨૩ પાદ ચાલન, ૨૪ હૃદયે હસ્તસ્થાપન, ૨પ પુનઃ પુનઃ પ્રેક્ષણે, ૨૬ હૃદયે ચિંતન, ૨૭ ગુહ્ય હસ્તધારણ, ૨૮ વસ્ત્રાંત ચાલન, ૨૯ દ્રષ્ટિ સ્થિર-કરણ, ૩૦ સાભિલાષ જલ્પન, ૩૧ વિનય (૧૫૯) , For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦રા : વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પ્રકટન, ૩૨ વિવેક દર્શન. • સામાયિકના ૩૨ દોષ : ૧ શત્રુ દેખી બળવું, ૨ અવિવેકી વાતમાં શોચ કરવો, ૩ તત્ત્વનું ચિંતવન ન કરવું, ૪ મન વ્યાકુલ રાખવું, પ માનની ઇચ્છા કરી, ૬ વિનયની બાબતનો શોચ કરવો, ૭ ભયનો વિચાર કરવો, ૮ વેપારની ચિંતા કરવી, ૯ ફળનો સંદેહ રાખવો, ૧૦ નિયાણું કરવું (ફળનો સંકલ્પ કરી ધર્મ ક્રિયા કરવી). ઇતિ ૧૦ મનના. ૧ દુર્વચન બોલવું, ૨ હુંકારા કર્યા કરવા, ૩ પાપનો આદેશ કરવો, ૪ વિનાકામે બોલવું, ૫ કલેશ કરવો, ૬ આવો જાવો કહેવું, ૭ ગાલો દેવી, ૮ બાલકો રમાડવા, ૯ વિકથા કરવી, ૧૦ હાંસી મજા કરવી, ઇતિ ૧૦ વચનના. ૧ આસનને સ્થિર નહિ રાખવું, ૨ ચારે બાજુ જોયા કરવું, ૩ પાપવાળા કામો કરવાં, ૪ શરીર મરડવું ટાચકા ફોડવા, ૫ અવિનય કરવો, ૬ ભીંતને આઠીંગણ દઈ બેસવું, ૭ મેલ ઉતારવો, ૮ શરીર ખણવું, ૯ પગ ઉપર પગ ચડાવવા ૧૦ વિષય વાસનાથી અંગ ખુલ્લું રાખવું, ૧૧ ઉપદ્રવના ડરથી શરીર વધારે ઢાંકવું,૧૨ નિદ્રાં લેવી. ઇતિ ૧૨ કાયાના. • ૩૨ ગુણો નાયકાના : ૧ કુલવાન, ર શીલવાન, ૩ વયસ્થ, ૪ કલાકુશળ, ૫ સત્યપ્રિય, ૬ સ્વજન સુગંધર્વ, ૭ સંવતમંત્ર, ૮ કલેશસહ, ૯ પટુ, ૧૦ પંડિત, ૧૧ ઉત્તમ સત્વ ૧૨ ધાર્મિક, ૧૩ મહોત્તમ, ૧૪ ગુણગ્રાહી, ૧૫ સુપાત્રસંગ્રહી, ૧૬ ક્ષમી, ૧૭ પરિભાવક, ૧૮ કૃતજ્ઞ, ૧૯ અશઠ, ૨૦ સંતુષ્ટ, ૨૧ પ્રીતિમાન, ૨૨ સુભગ, ૨૩ યુક્તિયુક્ત ૨૪ પ્રિયવંદ, (સવિયવ), ૨૫ ક્રિીડાવાન ૨૬ ત્યાગી, ૨૭ વિવેકી, ૨૮ શૃંગારી, ૨૯ અભિમાની, ૧૬૦ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૩૦ શ્લાધ્યા, ૩૧ ઉજ્વલવસ ૩૨ કૃતકાર્યની કદર કરનાર. મહાવિદેહ ક્ષેત્ર ૩૨ વિજય : ૧ વત્સ. ૨ સુવત્સ. ૩ માહાવત્સ, ૪ રમ્યવાન્, ૫ રમ્ય, ૬ રમ્યક, ૭ રમણીય, ૧ કચ્છ ૨ મહા કચ્છ, ૩ સુકચ્છા ૪ કચ્છવાન, ૫ આવર્ત, ૬ મંગલાવર્ત, ૧ પદ્મ ૨ સુપ૨, ૩ મહાપદ્મ ૪ પદ્માવતી ૫ શંખ, ૬ મુકુંદ, ૭ નલીન, ૮ નલીનાવતી, ૮ ગંધિલાવતી ૭ પુષ્કલ, ૮ પુષ્કલાવતી, ૮ અંગલાવતી આઠ પૂર્વ માહાવિદેહમાં ઉત્તર તરફ, આઠ દક્ષિણ તરફ, આઠ પશ્ચિમ મહા વિદેહમાં દક્ષિણ તરફ અને આઠ ઉત્તર તરફ એમ બત્રીશ વિજય અનુક્રમે છે. ૩૨ અનંતકાય : ૧ સુરણકંદ, ૨ વ્રજકંદ, ૩ નીલીહલદર, ૪ આદુ, પ નીલો કચરો, ૬ નીલીશતાવરી, ૭ બીરાલી, ૮ કુંરી, ૯ થોહર, ૧૦ ગલો, ૧૧ લસણ, ૧૨ વાંસકારેલા, ૧૩ ગાજર, ૧૪ લૂણી, ૧૫ લોઢક ૧૬ ગિરિકર્ણિકા, ૧૭ કિસલપત્ર, ૧૮ કસે૨ક, ૧૯ થોગમોગરા, ૨૦ નીલીમોથ, ૨૧ લવણ વૃક્ષત્વ, ૨૨ ખિલ્યૂડા, ૨૩ અમ-તવલ્લી, ૨૪ મૂલા, ૨૫ ભોંયફોડા, ૨૬ વિરહા, ૨૭ પઢમઢકવછલ, ૨૮ સુકરવાલા, ૨૯ પથંક, ૩૦ કોમલ આંબલી, ૩૧ આલુ બટાકા ૩૨ પિંડાલું. ૧ વપ્ર. ૨ સુવપ્ર. ૩ મહાવપ્ર. ૪ વપ્રાવતી. ૫ ફ. ૬ સુવષ્ણુ, ૭ ગંધિલા પુરૂષના ૩૨ ગુણો : ૧ શીલવંત, ૨ કુલવંત, ૩ સત્વવંત, ૪ વિદ્યાવંત, ૫ દયાવંત, ૬ તેજવંત, ૭ સુચિત્તવંત, ૮ ૧૬૧ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અલ્પઆહારી, ૯ પ્રમોદ સહિત, ૧૦ વચન અચલ, ૧૧ નમ્ર પ્રણામ, ૧૨ ધર્મવંત, ૧૩ જ્ઞાનવંત, ૧૪ ઉત્તમ, ૧૫ લજ્જાવંત, ૧૬ ગુણગંભીર, ૧૭ સુરમ્ય, ૧૮ ઇર્ષારહિત, ૧૯ ચતુર, ૨૦ દાનમાં ઉદાર, ૨૧ ભાગ્યવંત, ૨૨ યોગ ધ્યાની, ૨૩ સુજાણ, ૨૪ પર ઉપકારી, ૨૫ બુદ્ધિવંત, ર૬ તેજવંત, ૨૭ નિર્ભય, ૨૮ દેવનો પૂજક, ૨૯ ગુરૂનો ઉપાસક, ૩૦ માતા પિતાનો ભક્ત, ૩૧ સરલ, ૩ર વિચારશીલ • સાધુ પુરૂષના ૩૨ ગુણો : ૧ પાપ આલોચી નિઃશલ્યથાય, ૨ આલોચેલું પાપ કોઈને કહે નહિ, ૩ દ્રઢધર્મી હોય, ૪ ઈહલોક પરલોકની વાંછા રહિત તપ કરનાર હોય, ૬ શરીરની શોભા ન કરે, ૭ ગુપ્ત તપસ્યા કરે, અજાણ્યા કુળની ગોચરી લે, ૮ નિર્લોભી હોય, ૯ સરલ સ્વભાવી હોય, ૧૦ પરિસહથી ડરે નહિ ઉપશાંત હોય, ૧૧ નિર્મલ મનથી સંયમ પાળે, ૧૨ શુદ્ધ સમ્યકત્વ પાળે, ૧૫ વિનયવંત હોય, ૧૬ વૈરાગ્યવંત હોય ૧૭ સંતોષી ધૈર્યવંત હોય, ૧૮ સારી રીતે ધર્મ ધ્યાન કરનાર હોય, ૧૯ સારી ક્રિયા કરનાર હોય, ૨૦ આશ્રવને રોકનાર હોય, ૨૧ આત્માના દુષણો દૂર કરનાર હોય, ૨૨ અજ્ઞાનીના સંગ રહિત હોય, ૨૩ મૂલગુણ ઉત્તરગુણ આરાધનાર, ૨૪ ચિત્ત સ્થિર રાખી કાઉસ્સગ્ન કરનાર, ૨૫ પ્રમાદ રહિત કરણિ કરનાર, ૨૬ ક્ષણે ક્ષણે સારી કરણિ કરનાર, ૨૭ મન વચન કાયાનાં યોગોને ધર્મમાં પ્રવર્તાવનાર, ૨૮ સંસારભાવથી વિરકત રહેનાર, ૨૯ ગુરૂએ આપેલ પ્રાયશ્ચિતને કરનાર, ૩૦ આલોચી નિઃશલ્ય થનાર, ૩૧ માયા રહિત આચાર પાળનાર, ૩૨ આલોચી નિંદી સંથારો કરી પંડિત મરણે મરનાર હોય. • શીયલની ૩૨ ઉપમાઓ : (૧) જેમ ગ્રહ નક્ષત્ર તારામાં ચંદ્ર ૧૬૨ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મોટો તેમ સર્વ વ્રતમાં શીયલ મોટું, (૨) જેમ મણિ મોતી પ્રવાલાદિકની ઉત્પત્તિમાં રત્નાકર મોટો તેમ સર્વ વ્રતમાં શીયળ મોટું, (૩) તમામ રત્નોમાં ચિંતામણી રત્ન મોટું તેમ સર્વ વ્રતમાં શીયળ મોટું, (૪) આભૂષણોમાં મુકુટ મોટો, (૫) વસ્ત્રોમાં દેવદુષ્ય મોટું, (૬) પુષ્પોમાં કમલ મોટું (૭) ચંદનમાં બાવનાચંદન મોટું, (૮) ઓષધિથી ચૂલ હેમવંત પર્વત મોટો, (૯) નદીયોમાં સીતોદા મોટી, (૧૦) સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર મોટો, (૧૧) ગોળ પર્વતમાં રૂચક પર્વત ચુડીઆકાર મોટો, (૧૨) હસ્તિયોમાં ઐરાવણ મોટો, (૧૩) ચતુષ્પદોમાં કેસરીસિંહ મોટો, (૧૪) નાગકુમારમાં ધરણેદ્ર મોટો, (૧૫) સુવર્ણકુમા૨માં વેણુકુમાર મોટો, (૧૬) સર્વદેવ લોકમાં પાંચમુંખ બ્રહ્મદેવલોક મોટું, (૧૭) સર્વ સભામાં સુધર્મસભા મોટી, (૧૮) દેવસ્થિતિમાં સર્વાર્થસિદ્ધિ દેવોની સ્થિતિ મોટી, (૧૯) રંગમાં ગળીનો રંગ મોટો, (૨૦) દાનમાં અભયદાન મોટું, (૨૧) સંઘયણમાં વજાઋષભના૨ાચ મોટું, (૨૨) સંઠાણમાં સમચતુરસંસ્થાન મોટું, (૨૩) જ્ઞાનમાં કેવળ જ્ઞાન મોટું, (૨૪) ધ્યાનમાં શુકલધ્યાન મોટું, (૨૫) લેશ્યામાં શુકલ લેશ્યા મોટી, (૨૬) દેવોમાં તીર્થંકરદેવ મોટા, (૨૭) ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્ર મોટું, (૨૮) પર્વતમાં ઉંચપણે મેરૂ મોટો, (૨૯) વનમાં નંદનવન મોટું, (૩૦) વૃક્ષમાં કલ્પવૃક્ષ મોટું (૩૧) સેનામાં ચક્રવર્તિની સેના મોટી, (૩૨) રથોમાં વાસુદેવનો રથ મોટો, તેમ સર્વેમાં શીયળ વ્રતમોટામાં મોટું છે. ભાગ-૩ ફો-૧૨ ૧૬૩ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ તેત્રીશ પ્રાર ગુરૂ મહારાજની ૩૩ આશાતના : ૧ ગુરૂની આગળ ચાલવું, ૨ ગુરૂની પાસે ચાલવું, ૩ ગુરૂની નજદીક ચાલવું, ૪ ગુરૂની આગળ ઉભા રહેવું, ૫ ગુરૂના સ્કંધ પાસે ઉભા રહેવું, ૬ ગુરૂની નજદિક ઉભા રહેવું, ૭ ગુરૂની આગળ બેસવું, ૮ ગુરૂના સ્કંધ પાસે બેસવું, ૯ ગુરૂની નજદિક બેસવું, ૧૦ ગુરૂની પહેલા ભોજન કરવું, ૧૧ ગુરૂની પહેલા ક્રિયા કરવી, ૧૨ ગુરૂ પૂછે છતાં ઉત્તર ન દેવો, ૧૩ ગુરૂના વચ્ચે બોલવું, ૧૪ ગુરૂને આહાર પાણી ન બતાવવા, ૧૫ બીજાને બતાવીને ખાવું, ૧૬ બીજાને આહાર આપી પછી ગુરૂને આહાર આપવો, ૧૭ સારી વસ્તુ ગુરૂને નહિ આપવી, ૧૮ સારી વસ્તુ બીજાને આપવી, ૧૯ બહેરાપણું ધારણ કરવું, ૨૦ ગુરૂના સામે કટુક ભાષણ કરવું, ૨૧ બેઠા બેઠા જવાબ દેવો, ૨૨ શું કહો છો ? શું છે ? એમ કહેવું, ૨૩ તમે કરો હું નહિ કરું, ૨૪ હું એકલો છું બીજો કોઈ કામ કરનાર નથી ? ૨૫ ગુરૂ વ્યાખ્યાન દે તેને દેખી બળવું, ૨૬ તમો ભુલી ગયા એ અર્થ નહિ, ૨૭ પછી તમારી ખબર લઈશ, ૨૮ આહાર આવી ગયો છે ચાલો જલ્દી, ૨૯ વ્યાખ્યાનમાં વચ્ચે બોલવું, ૩૦ સંથારા પાટ આદિકને પગ લગાડવો, ૩૧ ગુરૂના આસન પર બેસવું, ૩૨ ગુરૂથી ઉંચે આસને બેસવું, ૩૩ ગુરૂના સમાન આસન વસ્ત્રો વિગેરે આપવા. • ૩૩ અલ્પબદુત્વ : ૧ ચોથી નરકથી નીકળેલા સિદ્ધ થોડા થાય, ૨ ત્રીજી નરકથી નીકળેલા સિદ્ધ તેથી સંખ્યાત ગુણા થાય, ૩ બીજી નરકથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૪ વનસ્પતિથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૫ પૃથ્વીકાયથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૬ અપકાયથી નીકળેલા ૧૬૪ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૭ ભુવનપતિ દેવતાની દેવીથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાતગુણા થાય, ૮ ભુવનપતિ દેવોથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૯ વાણવ્યંતરની દેવીમાંથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૧૦ વાણવ્યંતર દેવોથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૧૧ જયોતિષિની દેવીયોથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૧૨ જયોતિષના દેવોથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૧૩ મનુષ્યની સ્ત્રીથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૧૪ મનુષ્યથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૧૫ પહેલી નરકથી નીકળેલ તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૧૬ તિર્યંચણીથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૧૭ તિર્યંચથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૧૮ પાંચ અનુત્તર વિમાનથી નિકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૧૯ નવ રૈવેયકના નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૨૦ બારમાં દેવલોકથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૨૧ અગ્યારમાં દેવલોકથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૨૨ દશમા દેવલોકથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણાથાય, ૨૩ નવમા દેવલોકથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૨૪ આઠમાદેવલોકથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૨૫ સાતમા દેવલોકથી નીકળેલા તેથી સિદ્ધસંખ્યાત ગુણા થાય, ૨૬ છઠા દેવલોકથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૨૭ પાંચમાં દેવલોકથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૨૮ ચોથા દેવલોકથી નીકળેલા તેથી સિદ્ધસંખ્યાત ગુણા થાય, ૨૯ ત્રીજાદેવલોકથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય ૩૦ બીજા દેવલોકની દેવીઓથી નીકળેલા તેથી સિદ્ધસંખ્યાત ગુણા, ૩૧ બીજા ૧૬૫ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ દેવલોકના દેવોથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૩૨ પહેલા દેવલોકની દેવીયોથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૩૩ પહેલા દેવલોકના દેવથી નીકળેલા તેથી સિદ્ધ અસંખ્યાત ગુણા થાય. ચોત્રીસ પ્રકાર તીર્થંકર મહારાજાના ૩૪ અતિશયો : (૧) રોગ રહિત શુભ ગંધ અદ્ભૂત રૂપવાળું શરીર, (૨) રૂધિર માંસ સફેદ દુધ જેવા સુગંધયુક્ત, (૩) આહાર નિહાર અદ્રશ્ય, (૪) શ્વાસોશ્વાસ કમળની સુગંધ જેવો, એ જન્મથી ચાર. (૫) એક યોજન ભૂમિમાં ત્રણ ભુવનના લોક સમાય તેવું સમવસરણ, (૬) પ્રાણિ માત્ર પોત પોતાની ભાષામાં સમજે તેવી વાણી, (૭) પ્રભુ વિચરે તેની આસપાસ ચારે બાજુ ૨૫ યોજન રોગ ઉપદ્રવની શાંતિ રહે, (૮) વૈરભાવની શાંતિ, (૯) દુર્ભિક્ષ દુકાળ ટળે, (૧૦) સ્વચક્ર પરચક્રનો ભય ટળે, (૧૧) મરકી ન થાય, (૧૨) ઇતિ વિનાશકારક જીવજંતુની ઉત્પત્તિ ન થાય, (૧૩) અતિવૃષ્ટિ ન હોય. (૧૪) અનાવૃષ્ટિ ન હોય, (૧૫) પ્રભુને પૂંઠે ઝળકતું ભામંડળ હોય, એ ૧૧ કર્મક્ષયથી થાય, (૧૬) મણિરત્ન મય સિંહાસન સહચારી હોય, (૧૭) ત્રણ છત્ર ભગવાનના મસ્તક ઉ૫૨ હોય, (૧૮) ઇંદ્રધ્વજ સદા આગળ ચાલે. (૨૦) ધર્મચક્ર આકાશ માર્ગે આગળ ચાલે. (૨૧) પ્રભુથી ૧૨ ગુણો ઉંચો અશોક વૃક્ષ તેમને છાયા કરતો રહે, (૨૨) ચાર મુખે શોભતા દેશના આપે. (૨૩) મણિ, કનક, રૂપામય, ત્રણ ગઢ હોય, (૨૪) સુવર્ણમય નવ કમળ ઉપર ભગવાન ચાલે, (૨૫) કાંટા અધોમુખ થઇ જાય, (૨૬) સંયમ લીધા પછી કેશ નખ વધે નહિ, (૨૭) પાંચે ઇંદ્રિયોના અર્થો મનોશ હોય, (૨૮) સર્વ ઋતુ સુખદાઇ હોય, (૨૯) સુગંધી પાણીની ૧૬૬ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વૃષ્ટિ હોય, ૩૦ સમવસરણમાં પાંચવર્ણના ફુલો ઉધે ડીટે જાનુપ્રમાણ પથરાય, (૩૧) પક્ષીયો સર્વે પ્રદક્ષિણા દેતા પૂરે, (૩૨) વાયુ સાનુકૂલ હોય, (૩૩) વૃક્ષ સર્વ નીચા નમીને પ્રણામ કરતા રહે, (૩૪) દેવદુંદુભિ આકાશમાં વાગે, જઘન્યથી કોડ દેવતા પાસે રહે એ ૧૯ દેવના કરેલા એમ કુલ ૩૪. દિપાંત્રીશ પ્રકાર છે • અરિહંતની વાણીના ૩૫ ગુણો-૧ જે સ્થાને જે ભાષા બોલાતી હોય તે અઈ માગધી સહિત બોલે, ૨ ઉંચે સ્વરે દેશના દે એટલે એક યોજન પ્રમાણ સમવસરણમાં સંભળાય, ૩ ગ્રામિક તુચ્છ નહિ પણ પ્રૌઢ ભાષા બોલે, ૪ મેઘના પેઠે ગર્જારવ સહિત ગંભીર વાણી બોલે, ૫ શબ્દોપેત એટલે પડઘા સહિત વાણી બોલે સાંભળનાર છૂટા છુટા શબ્દ સાંભલે, ૬ સાંભળનારને સંતોષકારક માન સહિત સરલતા યુક્ત બોધ ૭ સાંભળનાર દરેક પોત પોતાને આશ્રિને કહે છે, એમ જાણે, ૮ પુષ્ટ વિસ્તાર અર્થ સહિત બોલે, ૯ પૂર્વાપર અવિરોધ એટલે સરખો મળતો અર્થ બોલે, ૧૦ મોટાઈના વચનો બોલે એટલે સાંભળનારા એમ કહે કે એતો મોટા પુરૂષોજ બોલે તથા અભિમત સિદ્ધાંતોકત બોલે. ૧૧ એવું સ્પષ્ટ બોલે કે કોઈ સાંભળનારને બીલકુલ સંદેહ ન રહે, ૧૨ પ્રભુ જે અર્થ વ્યાખ્યાન કરે તેને કોઈ દૂષણ આપી શકે નહિ, ૧૩ ઘણો કઠણ સૂક્ષ્મ વિષય પણ સાંભળનારના હૃદયમાં સુરત રમે તેમ બોલે, ૧૪ પ્રસ્તાવને ઉચિત બોલે અને મળતો અર્થ આવે તેમ વૃદ્ધવાદિના પેઠે બોલે, ૧૫ પ્રભુને જે વાત કહેવાની તે સિદ્ધાંતોકત બોલે, ૧૬ વિષય સંબંધ પ્રયોજન અને અધિકાર સહિત બોલે, ૧૭ પદરચના અપેક્ષા લઈને બોલે ૧૮ નવતત્વ અને છ દ્રવ્યની પટુતા બોલવામાં હોય તેમ બોલે ૧૬૭ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૯ સ્નિગ્ધ મધુરબોલે, ૨૦ ૫૨ મર્મ ન જણાય તેની ચતુરાઇથી બોલે, ૨૧ ધર્મ અર્થ પ્રતિબદ્ધ બોલે, ૨૨ ઉદારપણે દીપક જેવો પ્રકાશ કરી અર્થ બોલે, ૨૩ જે માંહે પરની નિંદા અને પોતાની શ્લાઘા ન દેખાય તેમ બોલે, ૨૪ જે બોલવાથી લોકોને એમ ભાસ થાયકે એ સર્વજ્ઞ છે એમ બોલે, ૨૫ વ્યાકરણ સહિત બોલે, ૨૬ આશ્ચર્યકારી બોલે, ૨૭ સ્વસ્થ ચિત્તે થિરતા સહિત બોલે, ૨૮ વિલંબ રહિત બોલે, ૨૯ મનની ભ્રાંતિ રહિત બોલે, ૩૦ દેવ મનુષ્ય તિર્યંચ પોત પોતાની ભાષામાં સમજે તેમ બોલે, ૩૧ જેમ શિષ્યો ને વિશેષ બુદ્ધિ ઉપજાપણું થાય તેમ બોલે, ૩૨ પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે, ૩૩ સત્વ પ્રધાન એટલે સાહિસકપણે બોલે, ૩૪ પુનરૂક્તિ દોષ રહિત બોલે, ૩૫ સાંભળનારને ખેદ ન ઉપજે તેમ બોલે. છત્રીશ પ્રકાર આચાર્યના ૩૬ ગુણો : ૫ ઇંદ્રિયોના ૨૩ વિષયોમાંથી પોતાને અનુકૂળ હોય તેના ઉપર રાગ ન ધરે ને પ્રતિકુળ હોય તેા ઉપર દ્વેષ ધારણ ન કરે, ૯ નવ વિધ બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરના૨, ૧ પશુ નપુંસક સ્ત્રી રહિત સ્થાનકે રહે ૨ સ્ત્રીની કથા વાર્તા સરાગે એટલે પ્રીતિ યુક્ત કરે નહિ, ૩ જે આસને સ્ત્રી બેઠી હોય તે આસને બેઘડી પર્યંત બ્રહ્મચારિ પુરૂષ ન બેસે અને ત્રણ પોહોર સુધી બ્રહ્મચારી પણ ન બેસે, ૪ સ્ત્રીના અંગોપાંગ સરાગે નીરખે નહિ, ૫ ભીંત પ્રમુખને આંતરે સ્ત્રી પુરૂષ બન્ને સુતાહોય અથવા કામ વિષે વાતો કરતાહોય ત્યાં બેસી ન રહે, ૬ પૂર્વ અવસ્થામાં સ્ત્રીના સાથે કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરે, ૭ સરસ સ્નિગ્ધ આહાર ન લે, ૮ નિરસ આહાર પણ અતિમાત્રાયે વજન ઉ૫૨ ન લે, ૯ શરીરની શોભા ૧૬૮ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વિભૂષા ન કરે, ૪ કષાય ક્રોધાદિક તે ચારિત્રના ઘાતક પરિણામ વિશેષ જાણવા તેથી મુક્ત, ૫ મહાવ્રત યુક્ત હોય, ૧ પ્રાણાતિપાત વિરમણ છે કાયના જીવોની કિરણ યોગે રક્ષા કરે, ૨ મૃષાવાદ વિરમણ ક્રોધ લોભ ભય હાસ્યથી દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ સંબંધિ મન વચન કાયાએ કરી અસત્ય બોલે નહિ, બોલાવે નહિ, બોલતાને ભલો જાણે નહિ,૩ પારકું અદત્ત પોતે તૃણમાત્ર ન લે લેવરાવે નહિ લેનારને ભલો જાણે નહિ, તીર્થકર અદત્ત, ગુરૂઅદત્ત, સ્વામી અદત્ત, અને જીવઅદત્ત લે નહિ લેવરાવે નહિ લેતાને ભલો જાણે નહિ. ૪ મૈથુન૧૮ ભેદે બ્રહ્મચર્ય પાળે તે નવપ્રકારે ઔદારિક તે મનુષ્ય તથા તિર્યંચની સ્ત્રી મન વચન કાયાયે કરી ભોગવે નહિ ભોગવાવે નહિ ભોગવતાને ભલો જાણે નહિ, તથા ૯ પ્રકારે વૈક્રિય દેવતાની સ્ત્રી વિષે ઉપર પ્રમાણે નવ પ્રકારે જાણવું પ નવવિધ પરિગ્રહ રહિત તથા ધાતુ માત્ર મૂર્છારૂપે રાખે નહિ, ધર્મ સહાયક અધિક ૧૪ ઉપકરણ તથા ઓપગ્રહિક જે સંથારો ઉત્તરપટ્ટો દાંડો પ્રમુખ તે ખપ પ્રમાણે રાખે, તે ઉપરાંત ગાંસડી બાંધી ગૃહસ્થને ઘરે નજ મુકે ને તેમાં મૂછ રાખે નહિ. • ૫ પાંચ વિધ આચાર : ૧જ્ઞાનાચાર-જ્ઞાન ભણે ભણાવે, લખે લખાવે, જ્ઞાનભંડાર કરે કરાવે ને કરનારા ઉપર રાગ કરે, ૨ દર્શનાચાર-સમ્યકત્વ પાળે પમાડે પડતાને હેતુ યુક્તિયે સ્થિર કરે, ૩ ચારિત્રાચાર-ચારિત્રપાળે પળાવે પાળતાને અનુમોદ ૪ તપાચારબાર ભેદે તપ કરે કરાવે કરતાને અનુમોદ, ૫ વીર્યાચાર ધર્મ અનુષ્ઠાનને વિષે બળવીર્ય ફોરવે ઈત્યાદિ. ૫ પાંચ સમિતી: ૧ ઇર્યાસમિતી-ધૂસર પ્રમાણ દ્રષ્ટિ જોતો બધી દિશાએ ઉપયોગ રાખતો ચાલે, ૨ ભાષાસમિતી-સાવધ વચન ન બોલે ૧૬૯ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ નિરવધુ વચન બોલે, ૩ એષણા સમિતી-આધાકર્માદિક ૪૨ દોષ રહિત આહાર કરતા અંગારિક પ્રમુખ પાંચ દોષ માંડલીના ટાળે, ૪ આદાનભંડ નિક્ષેપણાસમિતી-દ્રષ્ટિયે જોઇ પુંજી પાત્રા પ્રમુખ મુકે, ૫પારિષ્ટાપનિકાસમિતી-લઘુનીતિ વડીનીતિને દ્રષ્ટિયે જોઈ પૂંજી અણુંજાણહ જસ્સગ્ગો કહીને પરઠવે પછી ત્રણવાર વોસિરે વોસિરે કહે, ૩ ત્રણગુપ્તિ : ૧ મનગુપ્તિ, ૨ વચન ગુપ્તિ, ૩ કાયગુપ્તિ. મનગુપ્તિના ૩ ભેદ : ૧ અસત્યકલ્પ વિયોજિની તે આર્ત્તરૌદ્ર ધ્યાનને અનુયાયી તે શત્રુ તથા રોગાદિક માઠી વસ્તુની અપેક્ષાયે હિંસાદિક આરંભ સંબંધિ, મનોયોગની નિવૃત્તિ તે અશુભ ધ્યાન અથવા ભાવનાથી મનને નિવૃત્તાવવાને પ્રસ્તાવે થાય છે તે, ૨ સમતાભાવિની સિદ્ધાંતને અનુસારે ધર્મ ધ્યાનની અનુયાયી ભાવનામે કરી સહિત પરલોક સાધક એવી સમતા પરિણામરૂપ મનોયોગ નિવૃત્તિ તે, એ ગુપ્તિનો અવકાશ શુભ ભાવના અને શુભ ધ્યાનના અભિમુખ કાળે થાય, ૩ આત્મરમણતા-શૈલેશીકરણ કાલે સકલ મનોયોગ નિવૃત્તિ તે. વચન ગુપ્તિના ૨ ભેદ - ૧ મૌનાવલંબિની હોંકારો ખોંખારો પાષાણ કાષ્ટનું ફેંકવું નેત્ર પલ્લવી કરપલ્લવી પ્રમુખ છાંડીને મૌન રહેવું તથા સકલ ભાષાયોગનું રૂવું તે, ૨ વાગ્ નિયમિની ભણવું ભણાવવું પૂછવું પ્રશ્નોત્તર દેવો ધર્મોપદેશ દેવો પરાવર્તના પ્રમુખના કાળે યતના પૂર્વક લોકને તથા શાસ્ત્રને અનુસારે મુખે વસ્ત્રાદિક દઇને બોલતા જે સાવદ્ય યોગની નિવૃત્તિ તે. કાય ગુપ્તિ બે પ્રકારે : ૧ શ્રેષ્ઠા નિવૃત્તિ રૂપ તે કાર્યોત્સર્ગ અવસ્થાયે કાયયોગની સ્થિરતા અથવા સકળ કાયયોગનું રૂધવું તે, ૨ યથાસૂત્ર શ્રેષ્ઠા નિયમિત તે શાસ્ત્ર અનુસારે સુવું બેસવું મૂકવું લેવું ૧૭૦ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ જવું આવવું ઉભું રહેવું ઇત્યાદિક ઠામે કાર્ય કરી પોતાને છંદે પ્રવર્તતી ચેષ્ટાથી નિવર્સે તે. • આચાર્યના ૩૬ ગુણો : ૧ પ્રતિરૂપ, ૨ તેજસ્વી, ૩ યુગ પ્રધાન ઉત્કૃષ્ટ આગમના પારગામી સર્વ શાસ્ત્રના જાણ, ૪ મધુર વચનવાળા, ૫ ગંભીર, ૬ ધૈર્યવાન, ૭ ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાળા, ૮ સાંભળેલું નહિ ભુલી જનારા, ૯ સૌમ્ય, ૧૦ સંગ્રહશીલ, ૧૧ અભિગ્રહ મતિવાળા, ૧૨ વિકથા નહિ કરનાર, ૧૩ અચપલ, ૧૪ પ્રશાંત હૃદયવાળા (એ પ્રતિરૂપ ૧૪ ગુણવાળા,) ૧૫ ક્ષમા, ૧૬ આર્જવ ૧૭ મુક્તિ, ૧૮ તપ, ૧૯ સંયમ, ૨૦ સત્ય, ૨૧ શૌચ, ૨૨ અકિંચન, ૨૩ બ્રહ્મચર્ય, ૨૪ માર્દવ, એ દસ પ્રકારના યતિધર્મવાળા, ૨૫ અનિયત, ર૬ અશરણ, ૨૭ સંસાર, ૨૮એકત્વ ૨૯ અન્યત્વ, ૩૦ અશુચિ, ૩૧ આશ્રવ, ૩૨ સંવર ૩૩ નિર્જરા, ૩૪ લોકસ્વરૂપ, ૩૫ બોધિદુર્લભ, ૩૬ ધર્મ. • ૩૬ વિનોદના નામ : ૧ દર્શન વિનોદ, ૨ શ્રવણ વિનોદ, ૩ ગીત વિનોદ, ૪ નૃત્ય વિનોદ, પ લિખિત વિનોદ, ૬ વષ્નતા વિનોદ, ૭ શાસ્ત્ર વિનોદ, ૮ શસ્ત્ર વિનોદ, ૯ કરવિનોદ, ૧૦ બાલ વિનોદ, ૧૧ વિદ્યા વિનોદ, ૧૨ બુદ્ધિ વિનોદ, ૧૩ તુરંગમ વિનોદ, ૧૪ ગજ વિનોદ, ૧૫ રથવિનોદ, ૧૬ પક્ષિ વિનોદ, ૧૭ આખેટક વિનોદ, ૧૮ જલ વિનોદ, ૧૯ યંત્ર વિનોદ, ૨૦ મંત્રી વિનોદ, ૨૧ મહોત્સવ વિનોદ, ૨૨ ફલ વિનોદ, ૨૩ પુષ્પ વિનોદ, ૨૪ ચિત્ર વિનોદ, ૨૫ પતિત વિનોદ, ૨૬ યાત્રા વિનોદ, ૨૭ કલત્ર વિનોદ, ૨૮ કથા વિનોદ, ૨૯ યુદ્ધ વિનોદ, ૩૦ કલા વિનોદ, ૩૧ સમસ્યા વિનોદ, ૩૨ વિજ્ઞાન વિનોદ, ૩૩ વાર્તા વિનોદ ૩૪ ક્રીડા વિનોદ, ૩૫ તત્વ વિનોદ, ૩૬ કવિત્વ વિનોદ. ૧૭૧ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • ૩૬ રાજવંશીના નામ : ૧ સૂર્યવંશ, ૨ સોમવંશ, ૩ યાદવવંશ, ૪ કદંબવંશ, ૫ પરમારવંશ, ૬ ઇક્વાકુવંશ, ૭ ચૌહાણવંશ, ૮ ચૌલુકયવંશ, ૯ મૌર્યવંશ, ૧૦ શોલારવંશ, ૧૧ સેંધવવંશ, ૧૨ છિંદવંશ, ૧૩ ચાપોત્કટવંશ, ૪ પ્રતિહારવંશ, ૧૫ લટકવંશ, ૧૬ રાષ્ટ્રકુટવંશ, ૧૭ કરટકનવંશ, ૧૮ કરટપાલવંશ, ૧૯ વિદકવંશ, ૨૦ ગોહિલવંશ ૨૧ ગોહિલપુત્તવંશ, ૨૨ પૌતિકવંશ, ૨૩ મકુઆણવંશ, ૨૪ ધાન્યપાલકવંશ, રપ રાજપાલકવંશ, ૨૬ અનંગલવંશ, ૨૭ નિકુંભવંશ, ૨૮ દહિકરવંશ, ૨૯ કેલાતુરવંશ, ૩૦ હૂણવંશ, ૩૧ હરિવંશ, ૩૨ ઢોઢારવંશ, ૩૩ શકવંશ, ૩૪ ચંદેલવંશ, ૩૫ સોલંકીવંશ, ૩૬ મારવવંશ. • ૩૬ આયુધો : ૧ ચક્ર, ૨ ખડ્ઝ, ૩ વજ, ૪ છરી, ૫ તો મર, ૬ કુંત, ૭ શૂલી, ૮ શક્તિ, ૯ પાશ, ૧૦ મુદગર, ૧૧ મલેક, ૧૨ ભલ્લક, ૧૩ પિંડમાલ, ૧૪ મુષ્ટિ, ૧૫ લોષ્ટિ, ૧૬ ગદા, ૧૭ શંકુ, ૧૮ પરશુ, ૧૯ પટિશ, ૨૦ સૃષ્ટિ, ૨૧ ધષ્ટિ, ૨૨ સમ્પન્ન, ૨૩ હલ, ૨૪ મુશલ, ૨૫ મુલ્લિકા, ર૬ કર્તરિ, ૨૭ કરપરા, ૨૮ તરવાર, ૨૯ કુદાલ, ૩૦ દુ:ફોટક, ૧ ગોફણ, ૩૨ ડાહ, ૩૩ ડજછૂહ, ૩૪ અશનિ, ૩૫ તારિકા, ૩૬ ગદા, ૩૭ ધનુષ. • ૩૬ રાજપાત્રો : ૧ ધર્મપારા, ૨ અર્થપાત્ર, ૩ કામપાત્ર, ૪ વિનોદપાત્ર, ૫ વિલાસપાત્ર, ૬ વિજ્ઞાનપાત્ર, ૭ ક્રીડાપાત્ર, ૮ હાસ્યપાત્ર, ૯ ભંગારપાત્ર, ૧૦ દર્શનપાત્રા, ૧૧ દેવપાત્ર, ૧૨ સત્યપાત્ર, ૧૩ રાજપાટ, ૧૪ મંત્રીપાત્ર, ૧૫ સંધિપાત્ર, ૧૬ મહત્વપાત્ર, ૭ અમાત્યપાત્ર, ૧૮ અધાનપાટી, ૧૯ અધ્યક્ષપાત્ર, ૨૦ સેનાપતિપાત્ર, ૨૧ નગરપાત્ર, ૨૨ પુણ્યપાત્ર, ૨૩ માનદર્શનપાત્ર, ૨૪ દેશપાત્ર, ૨૫ રાજપાટ, ૨૬ કુલપતિપાત્ર, ૨૭ M૧૭૨૦ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પુનર્ભપાત્ર, ૨૮ વેશ્યાપાર, ૨૯ દાસીપાત્ર, ૩૦ પ્રતિચારકપાત્ર, ૩૧ ગુણજ્ઞપાત્ર. • ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનો : ૧ વિનય અધ્યયન, ૨ પરિસહ અધ્યયન, ૩ ચરિંગી અધ્યયન, ૪ અસંખ્યાય અધ્યયન, ૫ સકામ અકામ મરણ, ૬ ખુડાગ નિયંઠિય, ૭ એસએ, ૮ કવિલિય, ૯ નમિરાયરિસિ, ૧૦ દુમત્તય, ૧૧ બહુસુએ, ૧૨ હરિકેસિય, ૧૩ ચિત્તસંભુએ, ૧૪ અસુયારિદ્ર, ૧૫ સભિખુ, ૧૬ બંભચેરસમાહિ, ૧૭ પાવરમણ, ૧૮ સંયતિનુ, ૧૯ મિયાપુરૂસ્ટ, ૨૦ મહાનિયઠિય, ૨૧ સમુદ્રપાલિઆ, ૨૨ રહનેમિ, ર૩ કેસીગૌતમ, ૨૪ અઠય પવયણા, ૨૫ જયઘોવિજયઘોસ, ર૬ સમાયારી, ર૭ રખલઠી, ૨૮ મોખમમ્મ, ૨૯ સત્તપરિકમ્મ, ૩૦ તવમગાઇયે, ૩૧ ચરણ વિમાન, ૩૨ પમાયઠાણ, ૩૩ અટ્ટકમ્મપગડીઓ, ૩૪ વેશ્યા, ૩૫ અણગારમગ્ન, ૩૬ જીવાજીવભત્તિ. • પન્નવણા સૂત્રના ૩૬ પદો : ૧ પદપ્રરૂપણા, ર પદસ્થાન, ૩ બહુવકતવ્યતા, ૪ સ્થિત, ૫ વિશેષ, ૬ વર્કતી, ૭ સાસોસાસ, ૮ સત્યા, ૯ જોણી, ૧૦ ચર્મ, ૧૧ ભાષા, ૧૨ શરીર, ૧૩ પ્રમાણ, ૧૪ કષાય, ૧૫ ઇંદ્ર, ૧૬ પ્રયોગ, ૧૭ વેશ્યા, ૧૮ કાયથિત, ૧૯ સમ્યકત્વ, ૨૦ અંતક્રિયા, ૨૧ ઓગાહણા, ૨૨ સંઠાણ, ર૩ ક્રિયા, ૨૪ કર્મબંધ, ૨ ૫ કર્મ છેદના, ર૬ છેદતા બંધકા, ૨૭ છેદતા વેદકા, ૨૮ આહાર, ૨૯ ઉપયોગ, ૩૦ ખસણિયા, ૩૧ સંજ્ઞા, ૩૨ સંયમ, ૩૩ ઉપધિ, ૩૪ પરિચારણા, ૩પ છેદના, ૩૬ સમુદ્યાત. • ૩૬ પ્રકારના જાણવા લાયક - જીવરૂપી રાજા, ૨ સમ્યકત્વ રૂપી પ્રધાન, ૩ પાંચમહાવ્રતરૂપી ઉમરાવ, ૪ જ્ઞાનરૂપી ભંડારી, ૫ ધર્યરૂપી હસ્તિ, ૬ આર્જવ માર્દવરૂપી હોદા અંબાડી, ૭ સંતોષરૂપી ૧૭3 For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મહાવ્રત, ૮ મનરૂપી ઘોડો ૯ પર ઉપગારરૂપી પલાણ, ૧૦ ભાષા સમિતિરૂપી પાખર, ૧૧ ચારિત્રરૂપી રથ, ૧૪ સત્તર પ્રકારના સંયમરૂપી સૈન્ય, ૧૫ વિવેકરૂપી નિશાન, ૧૬ ધર્મધ્યાન શુકલ ધ્યાનરૂપી ધ્વજા, ૧૭ પાંચ પ્રકારના સજઝાય ધ્યાનરૂપી ચારિત્ર, ૧૮ બાર ભેદે તારૂપી શસ્ત્ર, ૧૯ સંવરરૂપી વલ્ગા, ૨૦ શુદ્ધ આચાર રૂપી વેપાર, ૨૧ મારૂપી ઢાલ, ૨૨ દયારૂપી બરછી, ર૩ ક્રિયારૂપી કબાન, ર૪ જ્ઞાનરૂપી તરકસ, ૨૫ સંયમરૂપી તીર, ૨૬ અભિગ્રહરૂપી તલવાર, ૨૭ શુકલ લેશ્યરૂપી બંદુક, ૨૮ પચ્ચખ્ખાણરૂપી શંબાલ, ૨૯ સત્યરૂપી દારૂ, ૩૦ ભાવનારૂપી ગોળો, ૩૧ રાગદ્વેષરૂપી સામગ્રી, ૩૨ ચારચોકડીરૂપી જવાલા, ૩૩ કાયારૂપી મુરજ, ૩૪ આઠકર્મરૂપી વૈરીજય, ૩૫ મોક્ષરૂપી ગઢ લીધો, ૩૬ શકાયરૂપી પ્રજાની રક્ષા. ચોસઠ પ્રકાર) સ્ત્રીઓની ૬૪ કળાઓ : ૧ નૃત્ય, ૨ ઔચિત્ય, ૩ ચિત્ર, ૪ વાચિત્ર, ૫ મંત્ર, ૬ તંત્ર, ૭ ધનવૃષ્ટિ, ૮ ફલાક્રિષ્ટ, ૯ સંસ્કૃતવાણી, ૧૫ ક્રિયાકાલાપ, ૧૧ જ્ઞાન, ૧૨ વિજ્ઞાન, ૧૩ દંભ, ૧૪ અંબુથંભ, ૧૫ ગીતમાન, ૧૬ તાલમાન, ૧૭ આકારગોપન, ૧૮ આરામરોપણ, ૧૯ કાવ્યશક્તિ, ૨૦ વક્રોક્તિ, ૨૧ નરલક્ષણ, ૨૨ ગજપરીક્ષા, ૨૩ હય પરીક્ષા, ૨૪ વાસ્તુશુદ્ધિ, ૨૫ બુદ્ધિપ્રહલિકા, ૨૬ શકુનવિચાર, ૨૭ ધર્માચાર, ૨૮ અંજનયોગ, ૨૯ ચૂર્ણયોગ, ૩૦ ગૃહિધર્મ, ૩૧ સુપ્રસાદનકર્મ, ૩૨ કનકસિદ્ધિ, ૩૩ વણિકાવૃદ્ધિ, ૩૪ વાપાટવ,૩૫ કરલાધવ, ૩૬ લલિતચરણ, ૩૭ તેલસુરભિકરણ, ૩૮ બૃત્યોપચાર, ૩૯ ગેહાચાર, ૪૦ વ્યાકરણ, ૪૧ પરનિરાકણ, ૪૨ વીણાવાદ, ૪૩ વિતંડાવાદ, ૪૪ ૧૭૪ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અંકસ્થિતિ, ૪૫ જનાચાર. ૪૬ કુંભભ્રમ, ૪૭ સારીશ્રમ (સોગઠાબાજી રમવું), ૪૮ રત્નમણિભેદ, ૪૯ લિપિપરિચ્છેદ, ૫૦ વૈઘક્રિયા, ૫૧ કામાવિલ્કરણ, પર રંધનક્રિયા, પલ કેશબંધન, ૫૪ શાલિખંડન, પપ મુખમંડન, પ૬ કથા કથન, પ૭ કુસુમગ્રંથન, ૫૮ વરવધુ પ૯ સર્વભાષાવિશેષ, ૬૦ વાણિજય, ૬૧ ભોજયા, ૬૨ અભિધાન પરીક્ષા, ૬૩ યથાસ્થાન આભુષણદારણ, ૬૪ અંત્યાક્ષરિકા • ૬૪ યોગિની : ૧ વારાહી, ૨ વામની, ૩ ગરૂડા, ૪ ઇંદ્રાણી, પ આગ્નેયી, ૬ વાગ્યા, ૭ નૈરૂત્યા, ૮ વારૂણી, ૯ વાયવ્યા, ૧૦ સૌમ્યા, ૧૧ ઇશાની, ૧૨ બ્રાહ્મણી, ૧૩ વૈષ્ણવી, ૧૪ માહેશ્વરી, ૧૫ વૈનાયિકા, ૧૬ શિવા, ૧૭ શિવદૂતી, ૧૮ ચામુંડ, ૧૯ જયા, ૨૦ વિજયા, ૨૧ અજિતા, ૨૨ અપરાજિતા, ૨૩ હરસિદ્ધિ, ૨૪ કાલિકા, ૨૫ ચંડા, ૨૬ સુચંડા, ૨૭ કનકંદતા, ૨૮ સુદતા, ૨૯ ઉમા, ૩૦ ઘંટા, ૩૧ સુઘંટા, ૩૨ માંસપ્રિયા, ૩૩ આશાપુરી, ૩૪ લોહિતા, ૩૫ અંબા ૩૬ અસ્થિભક્ષી, ૩૭ નારાયણી, ૩૮ નારસિંહી, ૩૯ કૌમારા, ૪૦ વાનરતી, ૪૧ અંગા, ૪ર વંગા, ૪૩ દીર્ઘદૃષ્ટા, ૪૪ યમદંષ્ટા, ૪૫ પ્રભા, ૪૬ સુપ્રભા, ૪૭ લંબા, ૪૮ લંબોષ્ટી, ૪૯ ભદ્રા, ૫૦ સુભદ્રા, ૫૧ કાલી પર રૌદ્રી, પ૩ રૌદ્રમુખી, પ૪ કરાલા, પપ વિકરાલા, પ૬ સાક્ષી, પ૭ વિકટાક્ષી, ૫૮ તારા, ૫૯ સુતારા, ૬૦ રજનીકરી, ૬૧ રંજના, ૬૨ શ્વેતા, ૬૩ ભદ્રકાલી ૬૪ ક્ષમા ક્રી. ૧૭૫ ૧૭૫ ~ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અડસઠ પ્રકાર છે શ્રાવકના ૬૮ તીર્થો : ૧ શત્રુંજય તીર્થ, ૨ ગિરનાર તીર્થ, ૩ સંમેતશિખર તીર્થ, ૪ અષ્ટાપદ તીર્થ, ૫ આબુ તીર્થ ૬ તારંગા તીર્થ, ૭ આરાસણ તીર્થ, ૮ ઇડરગઢ તીર્થ, ૯ સાવલ્થિ તીર્થ, ૧૦ શૌરીપુર તીર્થ,૧૧ વૈતાઢય પર્વત તીર્થ, ૧૨ ઉપરીયાલાજી તીર્થ, ૧૩ વ્યંતર તીર્થ, ૧૪ કલિકુંડ તીર્થ, ૧૫૬ કુકુટેશ્વર તીર્થ, ૧૬ ચંપાપુરી તીર્થ, ૧૭ લોટાણા તીર્થ, ૧૮ ગજપદ તીર્થ, ૧૯ અયોધ્યા તીર્થ, ૨૦ વૈભારગિરિ તીર્થ, ૨૧ પાવાપુરી તીર્થ, ૨૨ વરતાણા તીર્થ, ર૩ સહસ્ત્રફણા તીર્થ, ૨૪ અંતરીક્ષજી તીર્થ, ૨૫ કુલપાકજી તીર્થ, ર૬ ભાંડવપુર તીર્થ, ૨૭ નંદીશ્વર તીર્થ, ૨૮ રૂચક તીર્થ, ૨૯ કુંડલપુર તીર્થ, ૩૦ તક્ષશિલા તીર્થ, ૩૧ મથુરા તીર્થ, ૩૨ ભીનમાલ તીર્થ, ૩૩ મોટાપોશીના તીર્થ, ૩૪ બલસાણા તીર્થ, ૩૫ નાગેશ્વર તીર્થ, ૩૬ જેસલમેર તીર્થ, ૩૭ જાલોર તીર્થ, ૩૮ સ્થંભન તીર્થ, ૩૯ ચિત્રકૂટ તીર્થ, ૪૦ અલવર તીર્થ, ૪૧ બ્રહ્મણવાડ તીર્થ, ૪૨ હીરાસર તીર્થ, ૪૩ કેશરીયાજી તીર્થ, ૪૪ વસંતપુર તીર્થ, ૪૫ પટના તીર્થ, ૪૬ પામ્હણ તીર્થ, ૪૭ જીરાવલા તીર્થ, ૪૮ કરકેડા તીર્થ, ૪૯ ચંદ્રાવતી તીર્થ, ૫૦ રાજગૃહી તીર્થ, ૫૧ વારાણસી પાટણ તીર્થ, પર અણહિલ પાટણ તીર્થ, પ૩ સોપારપુર પાટણ તીર્થ, ૫૪ રાણકપુર તીર્થ, પપ નાંદિયા તીર્થ, પ૬ કુંભલમેર તીર્થ, પ૭ શીરોહી તીર્થ, ૫૮ દીયાણા તીર્થ, ૫૯ નાડલાઈ તીર્થ, ૬૦ વડનગર તીર્થ, ૬૧ નાડોલ તીર્થ, ૬૨ ભીલડીયાજી તીર્થ, ૬૩ ક્ષત્રિયકુંડ તીર્થ, ૬૪ નાકોડાજી તીર્થ, ૬૫ ભોરોલ તીર્થ, ૬૬ કંબોઈ તીર્થ, ૬૭ શંખેશ્વર તીર્થ, ૬૮ સત્યપુર તીર્થ. M૧૭૬ ૧૭૬ ~ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ | બોંતેર પ્રકાર • પુરૂષોની ૭ર કળાઓ : ૧ લેખન, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, ૫ વાદ્ય, ૬ પઠન, ૭ શિક્ષા, ૮ જયોતિષ, ૯ છંદ, ૧૦ અલંકાર, ૧૧ વ્યાકરણ, ૧૨ નિરૂક્તિ, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિઘંટુ, ૧૬ ગજારોહણ, ૧૭ તુરગારોહણ ૧૮ તે બન્નેની શિક્ષા, ૧૯ શસ્ત્રાભ્યાસ, ૨૦ રસ, ૨૧ મંત્ર ૨૨ યંત્ર, ૨૩ વિશેષ ૨૪ અન્ય, ૨૫ ગંધવાદ, ૨૬ પ્રાકૃત ૨૭ સંસ્કૃત, ૨૮ પૈશાચિકા, ૯ અપભ્રંશ, ૩૦ સ્મૃતિ, ૩૧ પુરાણ, ૩૨ તેનો વિધિ, ૩૩ સિદ્ધાંત, ૩૪ તર્ક, ૩પ વૈદક, ૩૬ વેદ, ૩૭ આગમ, ૩૮ સંહિતા, ૩૯ ઇતિહાસ ૪૦ સામુદ્રિક, ૪૧ વિજ્ઞાન, ૪૨ આચાર્યવિદ્યા, ૪૩ રસાયન, ૪૪ કપટ, ૪૫ વિદ્યાનુવાદનાદર્શન, ૪૬ વિદ્યાનુવાદના સંસ્કાર, ૪૭ ધૂર્ત સંબક, ૪૮ ભૂણિકર્મ, ૪૯ તરુચિકિત્સા, ૫૦ ખેચરીકલા, ૫૧ અમરીકલા, પર ઇંદ્રજાલ, પ૩ પાતાળસિદ્ધિ, ૫૪ યંત્રક, પપ રસવતી, પ૬ સર્વકરણી, ૫૭ પ્રાસાદ લક્ષણ, ૫૮ પણ, પ૯ ચિત્રોપલ, ૬૦ લેપ, ૬૧ ચિત્રકર્મ, ૬૨ પત્રચતેદ, ૬૩ નખછેદ, ૬૪ પત્ર પરીક્ષા, ૬૫ વશીકરણ , ૬૬ કાષ્ટઘટન, ૬૭ દેશભાષા, ૬૮ ગારૂડ, ૬૯ યોગાંગ, ૭૦ ધાતુકર્મ, ૭૧ કેવલિવિધિ, ૭૨ શકુનદ. ૧૭૭) ૧૭૭ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ચૌરાશી પ્રકાર) • ચોરાશી ગચ્છના નામ : ૧ દોવંદનીકગચ્છ, ૨ ધર્મઘોષાગચ્છ ૩ સંડે રાગચ્છ, ૪ કિન્નરસાગચ્છ, ૫ મલ્લધારાગચ્છ, ૬ ખડતરગચ્છ, ૭ નાગોરીતપાગચ્છ, ૮ ચિત્રાવાલગચ્છ, ૯ ઓશવાલગચ્છ થતપાગચ્છ થયો, ૧૦ નાણાવાલગચ્છ, ૧૧ પલ્લિવાડગચ્છ, ૧૨ આગમીયાગચ્છ, ૧૩ બોકડીયાગચ્છ, ૧૪ ભિન્સામાલિયાગચ્છ, ૧૫ નાગૅદ્રાગચ્છ, ૧૬ સેવંતરીયાગચ્છ, ૧૭ ભંડેરાગચ્છ, ૧૮ જઇલવાલગચ્છ ૧૯ વડખરતરગચ્છ, ૨૦ લહુડાખરતરગચ્છ, ૨૧ ભાણસોલીયાગચ્છ, ૨૨ વડગચ્છથી વિધિપક્ષગચ્છ થયો, ર૩ તથા બિરૂદગચ્છ, ૨૪ સુરાણાગચ્છ ૨૫ વડીપોશાલગચ્છ, ર૬ ભરૂઅચ્છાગચ્છ, ર૭ કત્તલપુરાગચ્છ ૨૮ સંખલાગચ્છ, ૨૯ ભાવડિહારાગચ્છ, ૩૦ નીખડીયાગચ્છ ૩૧ કોરંટવાલગચ્છ, ૩૨ બ્રહ્મણીયાગચ્છ, ૩૩ મડાહડાગચ્છ, ૩૪ નીલણીયાગચ્છ, ૩૫ ખેલાહારગચ્છ, ૩૬ ઉંચ્છિતવાલગચ્છ, ૩૭ રૂડદોલિયાગચ્છ, ૩૮ પંથેરવાલગચ્છ, ૩૯ ખેજડીયાગચ્છ, ૪૦ વાચ્છિતવાળગચ્છ, ૪૧ જીરાઉલીયાગચ્છ, ૪૨ જેસલમેરાગચ્છ, ૪૩ લલવાણીગચ્છ, ૪૪ તાતાહડગચ્છ, ૪પ છાજહડગચ્છ ૪૬ કંભાયતાગચ્છ, ૪૭ શખવાડીયાગચ્છ, ૪૮ કમલકળશગચ્છ ૪૯ સોજંતરીયાગચ્છ, ૫૦ સોજતિયાગચ્છ, ૫૧ પાપલીયાગચ્છ, પર ખીમસરાગચ્છ, પ૨૩ ચોરવેડીયાગચ્છ, ૫૪ પ્રમેયાગચ્છ, ૫૫ બંભણિયાગચ્છ, પ૬ ગોયલવાલગચ્છ, પ૭ વધેરાગચ્છ, ૫૮ ભટ્ટરાગચ્છ, પ૯ નાલરીયાગચ્છ, ૬૦, ૬૧ કક્કરીયાગચ્છ, ૬૨ રેકવાલગચ્છ, ૬૩ બોરસવાગચ્છ, ૬૪ વેગડાગચ્છ, ૬૫ વીસલપુરગચ્છ, ૬૬ સંવાડીયાગચ્છ, ૬૭ ધંધુકીયાગચ્છ, ૬૮ વિદ્યા ( ૧૭૮૦ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ધરાગચ્છ, ૬૯ આયરિયાગચ્છ ૭૦ હરસોરાગચ્છ, ૭૧ કોટીકગણકુલગચ્છ, ૭૨ વજ્રશાખાનાબિરૂદગચ્છ, ૭૩ વાયડીયગણગચ્છ, ૭૪ ઉડવાડીયગચ્છ ૭૫ અણવગણગચ્છ, ૭૬ ઉત્તરવાલસંહગચ્છ, ૭૭ ઉદેહગણ ગચ્છ ૭૮ ચારણગચ્છ, ૭૯ આકોલીયાગચ્છ, ૮૦ લુણીયા ગચ્છ ૮૧ સાર્ધપૂનમીયાગચ્છ, ૮૧ ત્રાંગડીયોગચ્છ, ૮૩ નીલજીયાગચ્છ, ૮૪ સાચોરાગચ્છ. અઠ્ઠાશી પ્રકાર ૮૮ ગ્રહોના નામ : ૧ અંગારક, ૨ વિકાલક, ૩ લોહિતાક્ષ, ૪ શનેશ્વર, ૫ આધુનિક, ૬ આધુનિક, ૭ કણ, ૮ કણક, ૯ કણકણ, ૧૦ કણવિતાનક, ૧૧ કણસંતાનક, ૧૨ સોમ, ૧૩ સહિત, ૧૪ આશ્વાસન, ૧૫ કાર્યોપગ ૧૬ કર્પૂરક, ૧૭ અજકરક, ૧૮ દુંદુભક, ૧૯ શંખ, ૨૦ શંખ નાભ, ૨૧ શંખવર્ણાભ, ૨૨ કંસ, ૨૩ કંસનાભ, ૨૪ કંસવર્ણાભ, ૨૫ નીલ, ૨૬ નીલાવભાસ, ૨૭ રૂપી, ૨૮ રૂપાવભાસ, ૨૯ ભસ્મ, ૩૦ ભસ્મરાશી, ૩૧ તિલ, ૩૨ તિલ પુષ્પવર્ણ, ૩૩ દક, ૩૪ દકવર્ણ, ૩૫ કાર્ય, ૩૬ વંધ્ય, ૩૭ ઇંદ્રાગ્નિ, ૩૮ ધૂમકેતુ, ૩૯ ભાવ, ૪૦ હરિ, ૪૧ પિંગલ, ૪૨ બુધ, ૪૩ શુક્ર, ૪૪ બૃહસ્પતિ, ૪૫ રાહુ, ૪૬ અગસ્તિ, ૪૭ માણવક, ૪૮ કામસ્પર્શ, ૪૯ ૨, ૫૦ પ્રમુખ, ૫૧ વિકટ, ૫૨ વિસંધિકલ્પ, ૫૩ પ્રકલ્પ, ૫૪ જટાલ, ૫૫ અરૂણ, ૫૬ અગ્નિ, ૫૭ કાલ, ૫૮ મહાકાળ, પ૯ સ્વસ્તિક, ૬૦ સૌવસ્તિક, ૬૧ વર્ધમાન, ૬૨ પ્રલંબ, ૬૩ નિત્યાલોક, ૬૪ નિત્યોદ્યોત, ૬પ સ્વયંપ્રભ, ૬૬ અવભાસ ૬૭ શ્રેયસ્કર, ૬૮ ક્ષેમંક૨, ૬૯ આબંકર, ૭૦ પ્રભંકર, ૭૧ અરા, ૭૨ વિરજા, ૭૩ અશોક, ૭૪ વીતશોક,૭૫ વિતત, ૭૬ વિવસ્ત્ર, ૭૭ વિશાલ, ૭૮ શાલ, ૭૯ સુવ્રત, ૮૦ અનિવૃત્તિ, ૮૧ એકજટી, ૮૨ ભાગ-૩ ફર્મા-૧૩ ૧૭: For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કિંજટી, ૮૩ કર, ૮૪ કરક, ૮૫ રાજા, ૮૬ અગર્લ, ૮૭ પુષ્કલ, ૮૮ કેતું. IT સો પ્રાર • ભગવાન ઋષભદેવજીના ૧૦૦ પુત્રોના નામો : ૧ ભરત, ૨ બાહુબલી, ૩ શંખ, ૪ વિશ્વકર્મા, ૫ વિમલ, ૬ સુલક્ષણ, ૭ અમલ, ૮ ચિત્રાંગ, ૯ ખાતકીર્તિ, ૧૦ વરદત્ત, ૧૧ સાગર, ૧૨ યશોધર, ૧૩ અમર, ૧૪ રથવર, ૧૫ કામદેવ, ૧૬ ધ્રુવ, ૧૭ વત્સ, ૧૮ નંદ, ૧૯ સુર, ૨૦ સુનંદ, ૨૧ કુરૂ, ૨૨ અંગ, ૨૩ વિંગ, ૨૪ કોશલ, ૨૫ વીર, ૨૬ કલિંગ, ૨૭ માગધ, ૨૮ વિદેહ, ૨૯ સંગમ, ૩૦ દશાર્ણ, ૩૧ ગંભીર, ૩ર વસુવર્મા, ૩૩ સુવર્મા, ૩૪ રાષ્ટ્ર, ૩૫ સુરાષ્ટ્ર, ૩૬ બુદ્ધિકર, ૩૭ વિવિધકર, ૩૮ સુયશા, ૩૯ યશકીર્તિ, ૪૦ યશસ્કર, ૪૧ કીર્તિકર, ૪૨ સુરણ, ૪૩ બ્રહ્મસેન, ૪૪ વિક્રાંત, ૪૫ નરોત્તમ, ૪૬ પુરૂષોત્તમ, ૪૭ ચંદ્રસેન, ૪૮ મહાસેન, ૪૯ નભ: સેન, ૫૦ ભાનુ, ૫૧ સુકાંત, પર પુષ્પયુત, પ૩ શ્રીધર, ૫૪ દુર્ઘર્ષ,૫૫ સુસુમાર, પ૬ દુર્જય, ૫૭ અજેયબાન, ૫૮ સુધર્મા, ૫૯ ધર્મસેન, ૬૦ આનંદન, ૬૧ આનંદ, ૬૨ નંદ, ૬૩ અપરાજિત, ૬૪ વિશ્વસેન, ૬૫ હરિપેણ, ૬૬ જય, ૬૭ વિજય, ૬૮ વિજયંત, ૬૯ પ્રભાકર, ૭૦ અરિદમન, ૭૧ માન, ૭ર મહાબાહુ, ૭૩ દીર્ઘબાહુ, ૭૪ મેઘ, ૭પસુઘોષ ૭૬ વિશ્વ, ૭૭ વરાહ ૭૮ સુસેન, ૭૯ સેનાપતિ, ૮૦ કપિલ, ૮૧ શૈલવિચારી, ૮૨ અરિંજય, ૮૩કુંજરબલ, ૮૪ જયદેવ, ૮૫ નાગદ, ૮૬ કાશ્ય, ૮૭ બલ, ૮૮ વીર, ૮૯ શુભમતિ, ૯૦ સુમતિ, ૯૧ પદ્મનાભ, ૯૨ સિંહ, ૯૩ સુજાતિ, ૯૪ સંજય, ૯૫ સુનાભ, ૯૬ નરદેવ, ૯૭ ચિત્તહર, ૯૮ સુસ્વર, ૯૯ દ્રઢરથ, ૧૦૦ પ્રભંજન. (૧૮૦ ૧૮૦ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ (એક્સો આઠ પ્રકાર) • વણિકની ૧૦૮ જાતિ : ૧ શ્રીશ્રીમાલી, ૨ શ્રીમાલી, ૩ ઓસવાલ, ૪ પોરવાડ, ૫ ગુર્જરપોરવાડ, ૬ જાંગડાપોરવાડ, ૭ સોરઠીયાપોરવાડ, ૮ ગુર્જર, ૯ પલ્લિવાડ, ૧૦ દેવણવાલ, ૧૧ અગરવાલ, ૧૨ ધીરવાલ. ૧૩ મંકડવાલ, ૧૪ વઘેરાલ ૧૫ જસવાલ, ૧૬ નંબરેવાલ, ૧૭ ગુણદવાલ, ૧૮ ઇસરવા ૧૯ ઢીલીવાલ, ૨૦ ઢોડવાલ, ૨૧ મેડતવાલ, ૨૨ નોરણવાલ, ૨૩ નરાણાવાલ, ૨૪ જાઇલવાલ, ૨૫ મહેશરવાલ, ૨૬ ટિંડોડવાલ, ૨૭ પુષ્કરવાલ, ૨૮ સિસવાલ, ૨૯ ખંડેલવાલ, ૩૦ ડીસાવાલ, ૩૧ ચિત્રાવાલ, ૩૧ કપોલ, ૩૩ હુંબડ, ૩૪ મોઢ, ૩૫ ટીટુ, ૩૬ વાયડા, ૩૭ કંથાર, ૩૮ આંબિલા, ૩૯ કરિહા, ૪૦ દસોરા, ૩૧ ઇંદોરા, ૪૨ નરસિધોરા, ૪૩ હરસોરા, ૪૪ સિંદોરા, ૪૫ અણહિલપુરા, ૪૬ જીરાઉલા, ૪૭ વડોઘા, ૪૮ ઉજેણ્યા, ૪૯ બોડ, ૫૦ કેસુરા, ૫૧ પઈઠાણા, પર ગરાજ, પ૩ ઓસાઉલા, ૫૪ લાડ, ૫૫ પાંચોરા, ૫૬ લંબોચા, ૫૭ માઘરા, ૫૮ ગંગરાડા, પ૯ ડેડ, ૬૦ ખાહેર, ૬૧ ત્રિધારા, ૬૨ સિહારા, ૬૩ ચંદલ, ૬૪ ભલોઘા, ૬૫ નાગર, ૬૬ રોહણ્યા, ૬૭ કુંકુમ્યા, ૬૮ રોડ, ૬૯ પુરવીયા, ૭૦ ગોલારાડા, ૭૧ શંખ, ૭૨ સોણિયા, ૭૩ ચિત્રોડા, ૭૪ નતેરા, ૭૫ નાગદહા, ૭૬ બીજાપુરા, ૭૭ માલોઘા, ૭૮ કાનડા, ૭૯ કનોજયી, ૮૦ લખાણાવયા, ૮૧ પદમાવત્યા, ૮૨ જોજોહત્યા, ૮૩ શ્રીખંડા, ૮૪ અષ્ટવર્ગી, ૮૫ રાહાવર્ગી, ૮૬ બીજાવર્ગી, ૮૭ હત્થિણાલેરા, ૮૮ ધૂલ્યાકંથારા ૮૯ મરહઠા, ૯૦ શ્રીગોડ, ૯૧ વઘણોરા, ૯૨ અનૌલા, ૯૩ માહુરા ૯૪ નીમાં, ૯૫ વરાડ, ૯૬ ઉંબ, ૯૭ ધાકડ, ૯૮ નમીપડા, ૯૯ ભટ્ટજેરા, ૧૦૦ ખટવડ, ૧૦૧ ૧૮૧૦ ૧૮૧ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ જહલ્લ, ૧૦૨ ચઉસખા, ૧૦૩ આઠસખા, ૧૦૪ ખડાત્તા, ૧૦૫ દુસખા, ૧૦૬ ઇંગાઈતા, ૧૦૭ ઢોસર, ૧૦૮ ડુંગરવાલ. " ( સંખ્યાના શાસ્ત્રીય નામો) સંખ્યા શૂન્ય-ખ, ગગન, આકાશ, અંબર, અભ્ર, વિયત્, વ્યોમ, અંતરિક્ષ, નભ, પૂર્ણ, રંક, આદિ. (૧) આદિ, રાશી, ઇંદુ, વિધુ, ચંદ્ર શીતાંશુ, શીતરશ્મિ, સોમ, શશાંક, સુધાંશુ, અશ્વ, ભૂભૂમિ, ક્ષિતિ, ધરા, ઉર્વરા, ગો, વસુંધરા, પૃથ્વી, સ્મા, ધારણી, વસુધા, ઇભા, કુ, મહી, રૂપ પિતામહ, નાયક, તનું, આદિ. (૨) યમ, યમલ, અશ્વિન, નાસત્ય, દસ, લોચન, નેત્ર, અક્ષિ, દ્રષ્ટિ, ચક્ષુ, નયન, ઇક્ષણ, પક્ષ, બાહુ, કર, કર્ણ, કુચ, ઓખ,ગુલ્ફ, જાનું, જંઘા, દ્રવ્ય, કંદ, યુગલ, યુગ્મ, કુટુંબ, રવિચંદ્રો, આદિ. (૩) રામ, ગુણ, ત્રિગુણ, લોક, ત્રિજગતુ, ભુવન, કાલ, ત્રિકાલ, ત્રિગત, ત્રિનેત્ર, સહોદરા, અગ્નિ, વન્તિ, પાવક, વૈશ્વાનર, દહન, તપન, હુતાસન, જવલન,શિખિન, કૃશાનુ, હોતુ, આદિ. (૪) વેદ, શ્રુતિ, સમુદ્ર, સાગર, અબ્ધિ, જલધિ, ઉદધિ, જલનિધિ, બુધિ, કેંદ્ર, વર્ણ, આશ્રમ, યુગ, તુર્ય, કૃત, અય, આય, દિશ, બંધુ, કોષ્ટ, વર્ણ, આદિ, (૫) બાણ, શર, સાયક, ઇશુ, ભૂત,પર્વ, પ્રાણિ, પાંડવ, અર્થ, વિષય, મહાબૂત, તત્વ, ઇંદ્રિય, રત્ન, આદિ, (૬) રસ, અંગ, કાય રૂતુ, માસાદ્ધ, દર્શન, રાગ, અરિ, શાસ્ત્ર, તર્ક, કારક, આદિ, M૧૮૨) ૧૮૨ , For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ (૭) નગ,અગ, ભૂભૂત, પર્વત, શૈલ, અદ્રિ, ગિરિ, રૂષિ, મુનિ, અત્રિ, વારસ્વર, દાતુ, અશ્વ, તુરગ, વાડિ, છંદ, ધી, કલત્ર, આદિ. (૮) વસુ, અહિ, નાગ, ગજ, દંતિ,દિગ્ગજ, હસ્તિ, માતંગ, કુંજર, દ્વિપ, સર્પ, તક્ષ,સિદ્ધિ, ભૂતિ, અનુજ્જુભ, મંગળ, આદિ, (૯) અંક, નંદ, નિધિ, ગૃહ, ચંદ્ર, છિદ્ર, કાર,ગો, પવન, આદિ. (૧૦) દિશ, દિશા, આશા, અંગુલી, પંક્તિ, કકુભ, રાવણ, શિરમ્, અવતાર, કર્મન્ આદિ. (૧૧) રૂદ્ર, ઈશ્વર, હર આદિ, ભવ, ભર્ગ, શૂલિન, મહાદેવ અક્ષૌહિણી, આદિ. (૧૨) રવી, સૂર્ય, અર્ક, તાર્તડ, ઘુમણિ, ભાનું, આદિત્ય દિવાકર, માસ, રાશિ, વ્યય, આદિ. (૧૩) વિશ્વેદેવા, કામ અતિજગતિ, અષોષ, આદિ (૧૪) મનુ, વિદ્યા, ઇંદ્ર, શક્ર, લોક, આદિ. (૧૫) તિથી, ઘસ્ર, દિન, અહન, પક્ષ, આદિ. (૧૬) નૃપ, ભૂપ, ભૂપતિ, અષ્ટિ, કલા, આદિ. (૧૭) અત્યષ્ટિ. (૧૮) ધૃતિ. (૧૯) અતિવૃતિ. (૨૦) નખ, કૃતિ. (૨૧) ઉત્કૃતિ, પ્રકૃતિ, સ્વર્ગ, (૨૨) કૃતિ. M૧૮૩) ૧૮૩ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ (૨૩) વિકૃતિ (૨૪) ગાયત્ર, જિન અહંત, સિદ્ધ, આદિ. (૨૫) તત્વ (૨૭) નક્ષત્ર, ઉર્દુ, ભ, આદિ. (૩૨) દંત, રદ, આદિ. (૩૩) દેવ, અમર, ત્રિદશ, સુર, આદિ. (૪૦) નરક. (૪૮) જગતી (૪૯) તાન અક્ષર ઉપરથી આંકની સમજ : ૬ ૧, ૨, ર્ ૩, ઘુ ૪, ૫, શું ૬, છુ ૭, જૂ ૮, રૃ ૮, ગ ૧૦, ર્ ૧૧, હું ૧૨, ડું ૧૩, ટૂ, ૧૪ ણ્ ૧૫, ૮ ૧૬, શું ૧૭, ૬ ૧૮, ધૂ. ૧૯, ન્, ૨૦, ૫ ૨૧, ૬ ૨૨, બુ ૨૩, ભૂ ૨૪, ૨૫, યુ ૩૦, ૨ ૪૦, હું ૫૦, ત્ ૦ શું ૭૦ પૃ ૮૦, શું ૯૦ હું ૧૦૦, અ ૧, ઇ ૧૦૦૦, ઉ ૧૦૦૦૦, ઋ ૧૦૦૦૦૦૦, ભૂ ૧૦૦૦૦૦૦૦૦, એ ૧૦૦૦૦૦૦૦,૦૦૦, ઐ ૧૦૦૦૦૦,૦૦,૦૦,૦૦૦, ઓ ૧૦૦૦૦૦૦૦,૦૦,૦૦,૦૦૦, ઔ ૧૦૦૦૦,૦૦૦,૦૦,૦૦, ૦૦,૦૦૦. (સામુદ્રિક શાસ્ત્રની સામાન્ય વાતો.) (૧) જેના નખ, પગ, હાથ, જીભ, હોઠ, તાળવું, અને આંખના ખુણા લાલ હોય તે પુરૂષ ભાગ્યવાન જાણવો, તે પુરૂષ સપ્તાંગ લક્ષ્મીને ભોગવે છે, (૨) જેનું મુખ, નાક, હડપચી, ગળાનો ભાગ, કાન, અને છાતી, એ છવાનાં. જેના ઉંચા હોય તે પુરૂષ સર્વ પ્રકારે ઉન્નતિ ૧૮૪ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મેળવનાર થાય, (૩) જેનાં કેશ, દાંતચામડી, આંગળીના વેઢા, અને નખ, એ પાંચ પાતળા હોય, સુકાયેલા હોય, તે પુરૂષ ધનવાન ઘણો થાય, (૪) જેનાં આંખો, સ્તનનું અંતર, નાક, ગળુ, હાથ, એ પાંચે લાંબા હોય, તે પુરૂષનું આયુષ્ય લાંબુ હોય, અને તે ધન ઘણું જ મેળવે, તેમજ પરાક્રમી હોય, (૫) જેનાં મુખ, લલાટ, અને પેટ, એ ત્રણે મોટા હોય તો, તે પુરૂષ રાજા થાય, (૬) જેની ડોક, જાંઘ, અને પુરૂષ ચિન્હ, એ ત્રણે ટુંકા હોય, તે રાજા થાય, (૭) જેનો સ્વર, તથા ડુંટી, તથા સત્વ એ ત્રણે ગંભીર હોય, તે પૃથ્વીપતિ થાય, પરમાર્થી થાય, (૮) જેની આંખ સફેદ હોય, લાલ હોય, કાબર ચિત્રી હોય, તે સહજ ઓછી અકકલનો હોય, છે, (૯) જેની દાઢી નાની હોય, તેજસ્વી આંખ હોય, તથા ખુલ્લી પાંપણો હોય અને માથામાં ઘણાજ સખતવાળ હોય, તેનાથી દૂર રહેવું કારણ કે તે માણસ ઝેરી સર્પ જેવો હોય છે, (૧૦) જેના વાળ શરાબી રંગના સખત હોય, તે દમામદાર, તથા બહાદુર અને તંદુરસ્તી હોય છે, (૧૧) જેના વાળ નરમ હોય છે, તે જ્ઞાતિવાળો હોય છે, તથા બીકણપણું ધારણ કરનારો ઇતરાજી હોય છે, (૧૨) જેના કાન, તથા ખંભા ઉપર વાળ હોય છે, તેઓ હિમતવાન તથા બેવકુફ હોય છે, (૧૩) જેના પેટ ઉપર તથા છાતી ઉપર ઘણાવાળો હોય છે, તે રોગી તથા જુલમગિરિના કામો કરવા વાળો થાય છે, (૧૪) જેના પીળાવાળ હોય છે તે ચોરી કરનાર ક્રોધી, ને બેવકુફી હોય છે, (૧૫) જેના કાળા શાહી જેવા વાળ હોય છે, તે અફક્કલવાળો, અને વિચાર શીલ થાય છે, (૧૬) જેના કાળા, અને રાતારંગના વાળ હોય છે તે વિચારોનું સમતુલપણું જાણનારો થાય છે, (૧૭) જેનું કપાળ મોટું હોય અને ભ્રકુટી પાસે કાચલી નહિ હોય તે લડાઈ ટંટા કરવા વાળો થાય છે, (૧૮) જેની નાની પાંપણો હોય, અને સાધારણ પાંપણો M૧૮૫) For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ હોય તે અને ભ્રકુટી પાસે કરચલી હોય તો સત્યવાદી શાહુકાર જાણવો, (૧૯) જેના કાન મોટા હોય તે મૂર્ખતા ધારણ કરનાર, તથા કડક મીજાજનો, તેમજ મરદાઈનો ભંડાર હોય છે, (૨૦) જેના કાન નાના હોય, તે મુરખ, અને ચોર હોય છે, (૨૧) જેના કાન સાધારણ હોય છે, તે સમધારણ વિચારશીલ જાણવો, (૨૨) જેની ભ્રકુટી મોટી કાળી હોય છે, તે બોલવામાં સખત ભાષા વાપરનાર હોય છે, (૨૩) જેના કાનની વચ્ચેનો ભાગ સુધી લંબગોળ ખેંચાયેલ હોય તે ખોટી ડીંગ મારનાર, અને મગરૂરી હોય છે, (૨૪) જેની આંખ લીલારંગની હોય છે તે ઘણોજ ખરાબ હોય છે, (૨૫) જેની આંખ મોટીને તેજસ્વી હોય તે અદેખો હોય છે, (૨૬) જેની ઠરેલી આંખ હોય છે તે દાની, ને શતાબીખોર હોય છે, નઠારો, ને હરકત કરનાર હોય છે, (૨૭) જેની આંખ લાલ હોય છે તે બહાદુર અને હુશીયાર હોય છે, (૨૮) જેને આંખની કીકીની આસપાસ પીળો રંગ અગર તેવા પીળારંગની આંખો હોય, તો તોફાની તથા ટંટાખોર થાય છે, (૨૯) જેની આંખ લાંબી, પોહોળી, નાની, મોટી, રૂપરંગમાં સમધારણ હોય, તે અક્કલવાળો, હુશીયાર, અને ચોખ્ખી દાનતનો હોય છે, (૩૦) જેનું નાક નાનું હોય છે, તે ચાલાક, અને નરમ સ્વભાવનો હોય છે, (૩૧) જેનું નાક વાંકુ હોય છે, તે બાહાદુર હોય છે. (૩૨) જેનું નાક પહોળું હોય છે, તે મિત્રોને વધારનાર, અને હુશીયાર હોય છે, (૩૩) જેના નસકોરા મોટા હોય, તે લુચ્ચો, અને જુલમ કરનાર હોય, (૩૪) જેના નાકની ડાંડી આંખ સુધી પોહોળી હોય તે અસત્યવાદિને વિષે શિરોમણિ હોય છે, (૩૫) જેના નાકની ડાંડી સમધારણ હોય, તો અક્કલવાળો ને હુશીયાર હોય છે, (૩૬) જેનું મોટું મોટું હોય તે બુદ્ધિવાળો ને બહાદુર થાય છે, (૩૭) જેના હોઠ ૧૮૬ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પોહોળા હોય તે ખરાબ અને બેવકુફ થાય છે, (૩૮) જેના હોઠ લાલ હોય છે, તે ડાહ્યો ને શાણો થાય છે (૩૯) જેના દાંત સીધીલાઇન વગરના વાંકા ચુકા હોય તે તાલમબાજ અને બુરીદાનતનો હોય ફિતુર કરનાર છે (૪૦) જેના દાંત સિધા લાઇન બદ્ધ હોય તે પ્રમાણિક, ન્યાયી, ને ઇન્સાફ વાળો થાય છે, (૪૧) જેના ગાલ ફુલેલ, અને માંસથી ભરેલા હોય છે, તે પણ ખરાબ લાઇનનો હોય છે, (૪૨) જેના પીળા ગાલ હોય તેપણ ખરાબ વિચારનો હોય છે, (૪૩) જેના ગાલ સાધારણ રીતસર હોય, તે સારો હોય છે, (૪૪) જેનો અવાજ મોટો હોય,તે બહાદુર હોય છે, (૪૫) જેનો અવાજ નાનો હોય, તે મિથ્યાભિમાની, અને વેહેમ કરનાર હોય છે, (૪૬) જેનો ઘાંટો સાધારણહોય તે સારો ફાયદો કરનાર જાણવો, (૪૭) જેનો અવાજગુંગણો હોય છે, તે મૂરખ હેવાન હોય છે, (૪૮) ધીમે બોલનાર, લાયકાતીવાળોહોય છે, (૪૯) જે વાતો કરતા હાથના ચાળા કરનાર હોય, તે શાણો, હુશીયાર હોય છે, (૫૦) જેની ગરદન ટુંકી હોય, તે તાલમબાજ ફીસાદીખોર, હરામદાનતનો, દગાબાજ, અને બીજાઓનું નિરંત્તર બુરૂ ઇચ્છનારો, તથા બીજાનું સારૂ થાય તેમાં હર્ષ રહિત થાય છે, (૫૧) જેની ગરદન લાંબી, પાતળી હોય, તે સત્યવાદી, ને પરમાત્માનો ભક્ત હોય, (૫૨) જેની છાતી, અને મોટું પેટ હોય, તે સર્વથા ખોટો, ને ખરાબ સમજવો, (૫૩) જેની છાતી, પેટ સાધારણ હોય, તે અક્કલવાળો, અને શાણો હોય છે, (૫૪) જેની ખાંધ, અને પીઠ, પોહોળી હોય, તે જોરાવર હોય પણ તેનામાં બુદ્ધિ થોડી હોય છે, (૫૫) જેની કાંધ નાની હોય,તે ખરાબ અને અધર્મી હોય છે, (૫૬) જેના હાથ અનેઆંગળા લાંબા હોય તે શાણો અને હકુમતવાળો હોય છે, (૫૭) જેના પગન નળો જાડો હોય તે નાદાન, અને લડાઇ ખોર હોય ૧૮૭ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ છે, (૫૮) જેના પગનો નળો સાધારણ હોય, તે બુદ્ધિવાળો હોય છે, (૫૯) જેની આંખનો રંગ બ્લ રંગવાળો હોય, તે મિત્રોનો વધારો કરનાર હોય છે, (૬૦) તેવી બ્લ રંગ વાળી આંખ જો સ્ત્રીની હોય. તો તે નાજુક હોય, પ્યાર બતાવનારી હોય, બીજાની મરજી સાચનારી હોય, તથા દુઃખોને માટે દિલસોજી બતાવનારી, તેમજ પોતાને ગુણ રહિત માનનારી, તથા પોતાના પિતાને પરમેશ્વરતુલ્ય માનનારી, અને સ્ત્રી જાતિના તમામ ગુણોકોમળતા તે સ્ત્રીને વિષે હોય છે, (૬૧) જેની આંખ બદામી રંગની હોય, તે શત્રુને વધારનાર હોય, (૬૨) જો સ્ત્રીની આંખ બદામી રંગની હોય, તો તે અદેખી, નિર્દય, અને વિશેષ કરીને બિલાડીને વિષે જેટલા ગુણો હોય છે, તેટલા ગુણો, તેવી આંખવાળી સ્ત્રીયોને વિષે હોય છે, (૬૩) જો પુરૂષની આંખ બદામી હોય, તો તે વહેમી, જીંદગી સુધી બીનપરવાઇવાળો, બીજાના દુઃખની બેદરકારીવાળો શૂરવીર, હિમ્મતવાન, અને ડામાડોળ ચિત્તવાળો થાય છે, પરંતુ મિત્રના કામમાં તત્પર રહેનારો હોય છે, (૬૪) જેની આંખ રાખના રંગવાળી હોય, તે સ્વભાવનો ઠંડો પણ સાચો દિલસોજી બતાવનાર હોય છે. અને તેને વિષે કવિપણાના ગુણો પણ હોય છે, (૬૫) જેની આંખો લીલા રંગની હોય છે, તે માણસો હલકા, લુચ્ચા, અને ઘાતકી હોય છે. (શકુન વિચારો ૧ ગામ્રાંતર પ્રત્યે ગમન કરતાં શાક પાંદડુ મળે તો સારું પણ કલેશ કાંઈ થાય નહિ. ૨ ઘી સામું મળ્યું હોય, દીઠું હોય, નામ સાંભળ્યું હોય તો સારું ૩ પરગામ પ્રત્યે ચાલતાં તેલ સામુ મલ્યુ હોય,દીઠું હોય, નામ સાંભળ્યું હોય તોખરાબ, ૪ પરગામ પ્રત્યે (૧૮૮) For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ચાલતાં માછલાનું જોડલું સામું મળે તો સંપૂર્ણ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય, ૫ પરગામ પ્રત્યે ચાલતાં આરિસો સામો મળ્યો હોય, અગર દેખવામાં આવે તો તેમાં મુખ જોઇએ ચાલવાથી વાંછિત ફળની પ્રાપ્તિ થાય, ૬ પરગામ પ્રત્યે ચાલતા ફુલની જાતિ મળે તો તમામ જાતિ સારી પણ રાતા ફુલો મળે તો ખરાબ. ૭ પરગામ પ્રત્યે ચાલતાં ગુંથેલી કુલની માળા સામી મળે તો બહુજ ઉત્તમ. ૮ પરગામ પ્રત્યે ચાલતાં સામા વસ્ત્રો મળે તો સારા. પણ ધોયેલા મળે તો ખરાબ. ૯ પરગામ પ્રત્યે ચાલતાં તમામ ધાતુઓ સામી મળે તો ખરાબ તેમાં પણ લોઢું સામું મળે તો મરણ થાય. ૧૦ પરગામ પ્રત્યે ચાલતાં પાષાણ મય દેવ દેવીની મૂર્તિ પૂજા કરેલી સામી મળે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. ૧૧ પરગામ ચાલતાં સ્ત્રી હાથમાં છાણ લઈને સામી મળે તો સારું ૧૨ પરગામ પ્રત્યે ચાલતાં પુરૂષને માથે વાંસનું ભાજન હોય અને છાણથી ભરેલું હોય તે સામું મળે તો ખરાબ. ૧૩ પરગામ પ્રત્યે ચાલતા સર્વ પ્રકારના શૃંગારો વડે કરી શોભિત થયેલી સ્ત્રી સામી મળે તો ઉત્તમ. ૧૪ પરગામ પ્રત્યે ચાલતાં છુટા કેશવાળી, રૂદન કરનારી, દૂષણવાળી, સગર્ભા, ઋતુવંતી અને યોગિની એટલી સ્ત્રીઓ સામી મળે તો ખરાબ. ૧૫ પરગામ પ્રત્યે ચાલતાં દહીનું ભરેલું વાસણ સામું મળે તો ઉત્તમ. ૧૬ પરગામ પ્રત્યે ચાલતાં તર ઉતારેલ દહીનું વાસણ સામું મળે તો ખરાબ. ૧૭ પરગામ પ્રત્યે ચાલતાં હસ્તિ, અને ઘોડો હષારવ કરતા સામા મળે તો ઉત્તમ. ૧૮ પરગામ પ્રત્યે ચાલતાં ઘોડો સામો મળે તો ઉત્તમ ૧૯ પરગામ પ્રત્યે ચાલતાં માંસ મદિરા સામા મળે તો સર્વ કાર્ય સિદ્ધ કરનાર થાય. ૨૦ પરગામ પ્રત્યે ચાલતાં ચામર તથા છત્ર સામા મળે તો તમામ પ્રકારનો લાભ આપનારા થાય. ૨૧ પરદેશ પ્રત્યે ચાલતાં સર્વ ૧૮૯) ૧૮૯ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પ્રકારનાં ધાન્ય તથા ચોખા ઘઉ તથા યુગંધરી આદિ સામા મળે તો સર્વ કાર્ય સિદ્ધ કરનાર થાય પરંતુ મગ, અડદ, તલ, સરસવ, રાઈ , તથા જેમાં તેલ હોય એટલે જેને પીલતા તેમાંથી તેલ નીકળે તેવા ધાન્યો સામા મળે તે ખરાબ. ૨૨ પરગામ પ્રત્યે ચાલતાં કાંગ આદિ તુચ્છ ધાન્ય સામું મળે તો અલ્પ લાભ થાય. ર૩ પરગામ પ્રત્યે ચાલતાં પીઠાનું અન્ન સામું મળે તો તમામ ખરાબ. ૨૪ પરગામ પ્રત્યે ચાલતાં રાધેલું અન્ન સામું મળે તો તમામ કાર્યને સિદ્ધ કરનારું થાય. ૨૫ પરગામ પ્રત્યે ચાલતાં કોરાઇ ગયેલું અન્ન સામુ મળે તે કામ સિદ્ધ થાય નહિ. ૨૬ પરગામ પ્રત્યે ચાલતાં ગાડામાં ભરીને તથા માથા ઉપર ચડાવીને કાંટા થોરને લઈ જતા સામાં સ્ત્રી, પુરૂષ મળે તથા વૈરી સામો મળે તો પોતાનું કામ સિદ્ધ થાય નહિ. ૨૭ પરગામ પ્રત્યે ચાલતાં શ્વેતવસ્ત્રો ધારણ કરનારા સાધુનું દર્શન થાય તો સર્વથા પ્રકારે ઉત્તમ છે, પરંતુ તેમાં પણ જો આચાર્ય સન્મુખ મળે તો તે ઉત્તમ પ્રકારના રાજયયોગના ફળને આપનાર થાય છે, ૨૮ પરગામ પ્રત્યે ચાલતાં સાધુશ્રમણ, ઘોડો, રાજ, મોર, હસ્તિ, બળદ જો સામા મળે તો સર્વ પ્રકારની સિદ્ધિ કરનારા થાય છે, અને ગામમાં પ્રવેશ કરતાં સામા મળે તો પણ સર્વપ્રકારની સિદ્ધિ કરનારા થાય છે, ૨૯ પરગામ પ્રત્યે ચાલતાં નિગ્રંથ સાધુ સામા મળે તો સર્વ કાર્ય સિદ્ધ થાય. ૩૦ પરગામ પ્રત્યે ચાલતાં ભરેલા પાત્ર સહિત તમામ ધર્મના દર્શનીયો સામા મળે તો કામ કરનારા થાય, પરંતુ કાલી પાત્ર હોય ને સન્મુખ મળે તો અનર્થની પરંપરાને કરનારા થાય. ૩૧ પરગામ પ્રત્યે ચાલતાં ખાટા એવા બોર સામા મળે તો કષ્ટને કરનારા થાય. ૩૬ પરગામ પ્રત્યે ચાલતાં એક પાણીનો ભરેલો પૂર્ણ ઘડો સામો મળે તો સંપૂર્ણ લાભ તથા ફલને આપનારા થાય. ૩૩ M૧૯૦) ૧૯o , For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પરગામ પ્રત્યે ચાલતાં અડધો પાણીનો ઘડો સામો મળે તો અડધો લાભ થાય. ૩૪ પરગામ પ્રત્યે ચાલતાં બે બે ઘડા ભરેલા સામા મળે તો તે ઇચ્છિત વસ્તુને આપનારા થાય તેમાં પણ તે બને જો પુરૂષને મસ્તકે રહેલા હોય તો તમામ પ્રકારની સિદ્ધિના કારણ ભૂત થાય છે. ૩૫ પરગામ પ્રત્યે ચાલતાં ગણેશ (તેતર) ડાબી બાજુ બોલે તો કુશલતા જણાવે, જમણી બાજુ બોલે તોલાભદેખાડે તથા કન્યાના વરને શોધવા જાતાં જમણી બાજુ બોલે તો વર મળે, પણ સર્વથા પ્રકારે ડાબુ બાડુ બોલે તો સારો, ડાબો બોલીને જમણો બોલે તો ફલ પ્રાપ્ત થાય, રાત્રિએ બોલે તો દેશ ભંગ થાય, બપોરે તેતર બોલે તો ભય શમી જાય, એક સ્થાનકે રહીને સર્વખુણે બોલે તો ભય ઉત્પન્ન થાય. ગણેશ ડાબી બાજુ કુશલતા સૂચવે, ડાબા ઉપર જમણો વાહન મેળવે, ગામમાં પ્રવેશ કરતાં જમણો બોલે તો ઉત્તમ છે તથા રોગીને વિષે ગણેશ ડાબો હોયતોરોગીને સમાધિ થાય. ૩૬ પરગામ પ્રત્યંચાલતાં દુર્ગા (કાળીચકલી) ડાબી બાજુ શબ્દ કરે તો ઉત્તમ તથા કુશલતા કહે ડાબીબાજુથી શબ્દોને કરતી જમણી બાજુ જાય તો પણ કુશળ બીજીવાર જાય તો કાર્ય સિદ્ધ થાય, ત્રીજીવાર દુર્ગા જમણી બાજુ જાય તો લાભના લોભ સહિત રાજય મેળવે, સુખકારી કલ્યાણકારી હોય, જમણી બાજુથી ડાબી બાજુ જાય તો દુઃખદાયી થાય, દુર્ગા શબ્દ કરતી નીચી જાય તો નીચલાભ સૂચવે, પરગામ જતાં પાણીના સ્થાનકે બેઠેલી દુર્ગા બોલે તો ચિંતા ઉત્પન્ન થાય, અને પ્રાસાદ તથા વૃક્ષ ઉપર બેઠેલી બોલે તો ઉત્તમ લાભ સૂચવે. રસ્તામાં સાથે ચાલે, આગળ ચાલે, વચ્ચે ચાલે તો આગળ ઉપરલાભ થાય, તથા સુકા લાકડા ઉપર તથા સુકાયેલા વૃક્ષઉપર બેઠેલી બોલે તો હાનિ થાય, તથા રોગીને અર્થે જોતા જો બેઠી હોય ત્યાંથી ઉંચી ૧૯૧ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ચડે તો રોગ ઘણો થાય, ને નીચે ઉતરે તો રોગનો નાશ થાય, ડાબી બોલે તો કુશળતા સુચવે, ઘરના અંદર બેસીને, તથા મોભે બેસીને બોલે તો સ્વામીનું મરણ થાય શય્યા ઉપરબેસીને બોલે તો સ્ત્રીનું મરણ થાય, ચતુષ્પથે ધ્વજા ઉપર છરા ઉપર શબ્દ કરે તો જય થાય, રાજાના મહેલ ઉપર બેસીને બોલે તો શાંતિ કરે. ૩૭ પરગામ પ્રત્યે ચાલતાં જ ઘૂવડ ડાબો હોય તો રાજાને કુશળ છે, જમણો હોય તો મરણ થાય, રસ્તામાં ચાલવા માંડયો તથા નગરમાં પ્રવેશ વખતે ઘુવડ દેખવામાં આવે તો ખરાબ સાયંકાલે ભૂમિ ઉપર બેસી જો ઘૂવડ બોલે તો રોગની ઉત્પત્તિ થાય, અને અત્યંત આર્તધ્યાન પીડા ભય હોય તો તેનું નિવારણ કરે, પહેલે પોહોરે ઘૂવડ જંગલમાં જમણા હોય તો નહિ ફળેલ ફળ મળે. ૩૮ પરગામ પ્રત્યે ચાલતાં ભૈરવ જમણી બાજુ ઉત્તમ ૩૯ પરગામ પ્રત્યે ચાલતાં શિયાલિયા ડાબા ઉત્તમ. ૪૦ પરગામ પ્રત્યે ચાલતાં ધોળા હરણ જમણી બાજુ ઉતરે તો સારા. ૪૧ પરગામ પ્રત્યે ચાલતાં પહેલા પોહોર પછી ડાબા હરણ ઉત્તમ, ૪૨ પરગામ પ્રત્યે ચાલતા કાળા હરણ ડાબા ઉત્તમ. ૪૩ પરગામ પ્રત્યે ચાલતાં જે હરણ ઉતરીને આપણા સામું જોવે તો લાભ કહે ૪૪ પરગામ પ્રત્યે ચાલતાં ભૈરવ, તેતર, કુકડો, જમણી બાજુ જઇને જો વસે તો એક કામે નીકળેલ હોય તો પણ સો કામ કરીને આવે છે. ૪૫ રાત્રિયે જો તેતર બોલે તથા દિવસે જો શિયાળ બોલે તો દેશને છોડી દેવો, ન છોડી દે તો બહુજ દુઃખ અને મરણ થાય. ૪૬ જો કુતરા આકાશને વિષે સૂર્યના સન્મુખ પોતાનું મોટું રાખીને ભસે તો છ માસમાં તે ગામનો કે નગરનો નાશ થાય. ૪૭ પરગામ પ્રત્યે ચાલતાં ડાબો ખર (ગધેડો) ઉત્તમ, અને ગામમાં પ્રવેશ કરતાં જમણો ઉત્તમ,પૂઠે ખર બોલે તો ગામ જવું નહિ, ચાલતાં જો સામો પર બોલે ૧૯૨ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ તો માર્ગ ભાંગે ખર જો આગલા પગ માથા ઉપર કરી શબ્દ કરે તો આગળ ઉપર ચાલવું નહિ ત્યાંજ રહેવું, છતાં જો જઇયે તો ચોરનો ભય ઉત્પન્ન થાય, પરગામ પ્રત્યે ચાલતાં રસ્તામાં ખરને મૈથુન સેવન કરતો દેખવામાં આવે તો કાર્યની સિદ્ધિ થાય. ખર જો ડાબી બાજુ રહી ક્રુર શબ્દ બોલે તો કલેશ કાર્ય ન હોય, પહેલે પોહોરે હાનિ થાય, બીજે સિદ્ધિદાયક થાય, ત્રીજે જવું નહિ, ચોથે સ્ત્રીનો સમાગમ થાય, પાંચમે ભય થાય. છઠ્ઠું મરણ થાય. સાતમે કલેશ થાય, આઠમે લાભ થાય. ૪૮ પરગામ પ્રત્યે ચાલતાં હજામત કરાવવી નહિ,તેલનું મર્દન કરાવવું નહિ, સ્ત્રીનું સેવન કરવું નહિ, કલેશ કરવો નહિ, લડાઇ ટંટો કરવો નહિ, રોવું નહિ, મદ્યપાન કરવું નહિ, જુગટુ રમવું નહિ, એટલા કામો કરવા નહિ, ૪૯ પરગામ પ્રત્યેચાલતાં ખાટુ ખાવું નહિ, કડવું ખાવું નહિ, દુધ ખાવું નહિ, ખાંડ ખાવી નહિ, માંસ ખાવું નહિ, તેલ ખાવું નહિ, મધુ ખાવું નહિ, શેકેલું ધાન્ય ખાવું નહિ, એટલા પદાર્થો ત્યાગ કરવા. ૫૦ પરગામ પ્રત્યે ચાલતાં ખરાબ શુકન થાય તો પાછા વળવું, અને આઠ શ્વાસોશ્વાસ મુકયા પછી ચાલવું, વળીખરાબ શુકન થાય તો પાછા વળવું, અને સોળ શ્વાસોશ્વાસ મુકયા પછી ચાલવું, ત્રીજીવાર જો ખરાબ શુકન થાય તો તે દિવસે પરગામ જવું જ નહિ બીજે દિવસે સારે શુકને ચાલવું. છીંક વિચાર ૧ રવીવારે પ્રથમ ચોઘડીયે પૂર્વ દિશાયે શનિશ્વરનું ઘર છે તેથી તે તરફ છીંક થાય તો કલેશ ઉપજે. ૨ રવીવારે બીજે ચોઘડીયે અગ્નિખુણે રાહુનું ઘરહોય છે તેથી તે તરફ છીંક થાય તો મરણ ઉપજે ૩ ૨વીવારે દક્ષિણ દિશાયે સૂર્યનું ઘરછે તેથી તે તરફ છીંક ૧૯૩ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ થાય તો કાર્યની હાનિ થાય. ૪ રવીવારે નૈરૂતખુણે ચંદ્રમાનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાર્ય સિદ્ધ થાય, ૫ રવીવારે પશ્ચિમ દિશાએ મંગળનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો મૃત્યુ થાય, ૬ રવીવારે વાયવ્યખુણે બુધનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તો મિત્રનો મેળાપ થાય. ૭ રવીવારે ઉત્તમ દિશાને વિષે બૃહસ્પતિનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય. ૮ રવીવારે ઇશાનખૂણે શુક્રનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાયતો સર્વકાર્યની સિદ્ધિ થાય છે. ૯ સોમવારે પૂર્વ દિશાને વિષે શુક્રનું ઘર છે તેથી તે તરફ છીંક થાય તો સારૂ થાય, રૂડુ થાય, ૧૦ સોમવારે અગ્નિખુણે શનિશ્વરનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તો કલેશ થાય, ૧૧ સોમવારે દક્ષિણ દિશાને વિષે રાહુનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો ઘણા પ્રકારના દુઃખો અને કષ્ટ ઉત્પન્ન થાય. ૧૨ સોમવારે નૈરૂત્યખુણે સૂર્યનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાર્યની હાનિ થાય, ૧૩ સોમવારે પશ્ચિમ દિશાને વિષે ચંદ્રમાનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો. સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, ૧૪ સોમવારે વાયવ્ય ખુણે મંગલનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો નિર્બળ વાર્તા સંભળાય ૧૫ સોમવારે ઉત્તરદિશાને વિષે બુધનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સર્વ સગા વાહાલનો મેળાપ થાય, ૧૬ સોમવારે ઇશાનખૂણે બૃહસ્પતિ ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સર્વ પ્રકારની સંપત્તિ પામે. ૧૭ મંગળવારે પૂર્વ દિશાને વિષે બૃહસ્પતિનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો ધનનો લાભ થાય છે. ૧૮ મંગળવારે અગ્નિખુણે શુક્રનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, ૧૯ મંગળવારે દક્ષિણ દિશાને વિષે શનિશ્વરનું ઘર M૧૯૪૦ ૧૯૪ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ હોય છે તેથી તે તરફ છીંક થાય તો કલેશ કરાવે. ૨૦ મંગળવારે નૈરૂતખુણે રાહનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો શત્રુનો ભય ઉત્પનન થાય. ૨૧ મંગળવારે પશ્ચિમ દિશાને વિષે સૂર્યનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તો કાયાની હાની થાય છે, ૨૨ મંગળવારે વાયવ્યખુણે ચંદ્રમાનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તોકાર્યની સિદ્ધિ થાય છે. ૨૩ મંગળવારે ઉત્તર દિશાને વિષે મંગળનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કષ્ટ ઉત્પન્ન થાય. ૨૪ મંગળવારે ઇશાનખૂણે બુધનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સગા સ્નેહીયો ઘરે આવે. ૨૫ બુધવારે પૂર્વ દિશાને વિષે બુધનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો મિત્રનો મેળાપ થાય. ૨૬ બુધવારે અગ્નિખુણે બૃહસ્પતિનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો ધનનો લાભ થાય ૨૭ બુધવારે દક્ષિણ દિશાને વિષે શુક્રનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સારું થાય, ૨૮ બુધવારે નૈરૂતખુણે શનિશ્વરનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કલેશ ઉત્પન્ન કરે. ૨૯ બુધવારે પશ્ચિમ દિશાને વિષે રાહુનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો શત્રુ તરફથી ભય ઉત્પન્ન થાય. ૩૦ બુધવારે વાયવ્યખુણે સૂર્યનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાર્યની હાનિ થાય ૩૧ બુધવારે ઉત્તર દિશાને વિષે ચંદ્રમાનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સંપત્તિ પામે. ૩ર બુધવારે ઇશાનખૂણે મંગળનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કલેશ ઉપજે. ૩૩ ગુરૂવારે પૂર્વ દિશા તરફ મંગળનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાંઇક અશુભ વાર્તા સાંભળવામાં આવે. ૩૪ ગુરૂવારે અગ્નિખુણે બુધનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો ઘણો જ સંતોષ ઉત્પન્ન કરે. ૩૫ ગુરૂવારે દક્ષિણ દિશાને વિષે ૧૯૫ Jain Education intellatiola For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ બૃહસ્પતિનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ૩૬ ગુરૂવારે નૈરૂતખુણે શુકનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સુખની વાત સાંભળે. ૩૭ ગુરૂવારે પશ્ચિમ દિશાને વિષે શનિશ્વરનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તો કાર્યની હાનિ થાય. ૩૮ ગુરૂવારે વાયવ્યખુણે રાહુનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો શત્રુ તરફથી ભય ઉત્પન્ન થાય. ૩૯ ગુરૂવારે ઉત્તર દિશાને વિષે સૂર્યનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો મરણ ઉત્પન્ન થાય. ૪૦ ગુરૂવારે ઇશાનખૂણે ચંદ્રમાનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાર્યની સિદ્ધિ થાય. ૪૧ શુક્રવારે પૂર્વ દિશાને વિષે ચંદ્રમાનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાયતો નિશ્ચય સંપદા મેળવે. ૪૨ શુક્રવારે અગ્નિકુણે મંગળનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો બીજા ગામથી સગા સંબંધીની વાત સંભળાય. ૪૨ શુક્રવારે દક્ષિણ દિશાને વિષે બુધનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો ભાઈ બાંધવનો મેળાપ થાય. ૪૪ શુક્રવારે નૈરૂતખુણે બૃહસ્પતિનું ઘર હોય છે તેથી તેતરફ છીંક થાય તો લાભ થાય. ૪૫ શુક્રવારે પશ્ચિમ દિશાને વિષે શુક્રનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તો સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ૪૬ શુક્રવારે વાયવ્યખુણે શનિશ્વરનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કલેશ ઉત્પન્ન થાય છે. ૪૭ શુક્રવારે ઉત્તર દિશાને વિષે રાહુનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો શત્રુનો ભય થાય છે. ૪૮ શુક્રવારે ઇશાનખૂણે સૂર્યનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાર્યની હાનિ થાય છે. ૪૯ શનિવારે પૂર્વ દિશાને વિષે સૂર્યનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાર્યની હાનિ થાય છે. ૫૦ શનિવારે અગ્નિખુણે ચંદ્રમાનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સંપદા M૧૯૬) ૧૯૬ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પામે છે. ૫૧ શનીવારે દક્ષિણ દિશામાં મંગળનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો બીજા ગામથી સ્વજન સંબંધીની વાર્તાસંભળાય છે. પર શનીવારે નૈરૂતખુણાને વિષે બુધનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો પોતાનો ભાઈ મળે છે. પ૩ શનીવારે પશ્ચિમ દિશાને વિષે બૃહસ્પતિનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો ધનનો લાભ થાય છે. ૫૪ શનીવારે વાયવ્યખુણે શુક્રનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. પપ શનીવારે ઉત્તર દિશાને વિષે શનિશ્ચરનું ઘર હોય છે, તેથી તેતરફ છીંક થાય તો કલેશ ઉત્પન્ન થાય પ૬ શનીવારે ઇશાનખૂણે રાહુનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તો શત્રુ થકી ભય ઉત્પન્ન થાય, એ ઉપરોક્ત સાતવારમાં એક એક દિવસના આઠ ચોઘડીયા ગણવા, અને તે પ્રમાણે ફળ જાણવું, પ૭ યાત્રા કાલે છીંક થાય તો સર્વથા શુભા. ૫૮ પહેલા સારા શુકન થાય, અને પાછળ છીંક થાય તો ઠીક નહિ. ૫૯ સારા શુકન ન થાય ને છીંક થાય તો ચાલવાને માટે નિષેધ કરે છે, એમ જાણવું, ૬૦ ડાબે કાને ચાલતી વેલા છીંક થાય તો નિષ્ફળ જાણવી ૬૧ ચાલતી વેળા જમણે કાને છીંક થાય, તો સર્વથા ગમન કરવાની મનાઈ કરે છે, તેમ જાણવું. ૬ર ચાલતાં પાછળ છીંક થાય તો જાણવું કે પાછળથી શુભ થાય. ૬૩ ચાલતાં આગળ છીંક થાય તો આગળ ઉપર કષ્ટદાયક થાય. ૬૪ સ્ત્રી થકી પીડા પામેલાને છીંક આવે તો, ચાલ્યા જવું ૬૫ માલ વેચતી વખતે છીંક આવે અને માલ ન વેચે તો ભવિષ્યમાં લાભ થાય. ૬૬ ગયેલી વસ્તુ શોધવાને માટે ચાલવા માંડયે છીંક થાય તો ગયેલી વસ્તુ પાછી મળે ૬૭ વરસ પહેરવા માંડયે વસ્ત્ર પ્રાપ્ત થયે છતે, ભોજનને છેડે, હોમને અંતે, અને ધર્મકર્તવ્ય કરવા માંડયે, તથા પૂજાને છેડે, તથા ૧૯૭) ૧૯૭ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મંગલિક કર્તવ્યને છેડે, જો છીંક થાય તો ફરીથી તે તે કર્તવ્યોને વિશેષ કરી કરાવનારી થાય છે. ૬૮ કોઈપણ ક્રિયા પછાડી છીંક થાય, તો ફરીથી તે કર્તવ્ય કરાવે. ૬૯ શગુનો નાશ કરવા ચાલવા માંડયે જો છીંક થાય તો શત્રુનું અતિ બલીષ્ટપણું સૂચવનારી થાય. ૭૦ સ્થાને બેઠેલાને છીંક થાય, તો વૈરી હાથમાં આવી જાય છે ૭૧ રોગીને માટે વૈદ્યને બોલાવા ચાલતા જો છીંક થાય, તો રોગીને મહાન કષ્ટ સૂચવનારી થાય છે ૭૨ વૈદ્યને આવતા જો છીંક થાય તો રોગીના રોગને નાશ કરે છે. ૭૩ ભોજન કરવા બેસતી વખતે છીંક આવે તો તે આહારથી વિકાર થાય છે. ૭૪ શત્રુને જીતીને આવતા છીંક થાય તો પાછો શગુનો ભય ઉત્પન્ન થાય. ૭૬ વ્યવહારને વિષે દ્રવ્ય બોલતા છક થાય તો દ્રવ્યના નાશને માટે થાય છે. ૭૬ ઔષધ લેતા છીંક થાય તો રોગને નાશ કરે છે. ૭૭ વરસાદ થતો ન હોય, અને તેને નિમિત્તે વરસાદના શુકન જોવાને માટે ચાલવા માંડયે, છીંક થાય, તો વરસાદની વૃષ્ટિને સૂચવે છે. ૭૮ વ્યાપાર કરવાને માટે ચાલવા માંડયે છીંક થાય તો વ્યાપારકરવા જવા માટે ના પાડે છે, એમ જાણવુ. ૭૯ મેહમાન પરોણાને મુકીને પાછા વળતા જો છીંક થાય છે, તો ફરીથી મેહમાન પરોણાનું આગમન સૂચવે છે. ૮૦ દીપ્ત દિશાને વિષે, જ છીંક થાય તો વળાવેલા મેહમાન પરોણાને રસ્તામાં ચોરનો ભય થાય. ૮૧ સર્વ સારા કાર્યને છે કે છીંક થાય તો સારી શુભ કહેવાય છે. ૮૨ સર્વ અશુભ કાર્યને દંડે છીંક થાય તો અશુભ કહેવાય છે. ઇતિ છીંક વિચાર સંપૂર્ણ. M૧૯૮ ૧૯૮ રૂ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ (ગરોળી પડે તેનો વિચાર ૧ લો.) ૧ ગરોળી-શ્રીમંતના મસ્તક ઉપર પડે તો તેને કષ્ટ થાય. ૨ ગરોળી-શ્રીમંતના મસ્તક ઉપર પડે તો તેની લક્ષ્મી નાશ પામે. ૩ ગરોળી-શ્રીમંત કષ્ટમાં પડેલો હોય તે વખતે તેના મસ્તક ઉપર પડે તો તેનું કષ્ટ નાશ થાય, તે કષ્ટમાંથી છૂટે. ૪ ગરોળી-દરિદ્રિના મસ્તક ઉપર પડે તો લાભ થાય દરિદ્રિપણાનો નાશ કરે. ૫ ગરોળી-કપાળ ઉપર પડે તો રાજાથી લાભ થાય. ૬ ગરોળી-નાક ઉપર પડે તો વૈરી મરણ પામે. ૮ ગરોળી-હોઠ ઉપર પડે તો ચિંતા મટાડે રોગ રહિત થાય. ૯ ગરોળી-ગળા ઉપર પડે તો ભય ઉત્પન્ન કરે. ૧૦ ગરોળીજમણા કાન ઉપર પડે તો પરદેશની વાત સંભલાવી ચિંતા ઉત્પન્ન કરે. ૧૧ ગરોળી ડાબા કાન ઉપર પડે તો સારી નહિ. ૧૨ ગરોળીજમણા ડાબા ખંભા ઉપર પડે તો સ્ત્રીને નવા વસ્ત્રોની પ્રાપ્તિ થાય. ૧૪ ગરોળી-કુખ ઉપર પડે તો હર્ષ થાય, તથા પુત્ર તેમજ પુત્રીનો લાભ થાય. ૧૬ ગરોળી-જાગતા હૃદય ઉપર પડે તો ખુશાલી ઉપજાવે. ૧૭ ગરોળી-નિદ્રામાં પોતે ન દેખે, પણ અન્ય કોઈક કહે તો છે માસમાં કષ્ટ ઉત્પન્ન થાય તથા રોગાદિક થાય. ૧૮ ગરોળી-પેટ ઉપર પડે તો મીઠું ભોજન મળે. ૧૯ ગરોળી નાભી ઉપર તથા હેઠ” પડે તો જુઠું કલંક માથે આવે ૨૦ ગરોળી-કમ્મર (કડો ઉપર પડે તો વસ્ત્રની પ્રાપ્તિ થાય. ૨૨ ગરોળી-સ્ત્રીને ડાબી બાંહ ઉપર પડે તો ખરાબ વાત સંભળાય ભરની ચિંતા સંભળાવે. ૨૩ ગરોળી-વાંસા (પીઠ) ઉપર પડે તો દ્રવ્યહિન થાય, પરને હાથે માર ખાય, ૨૪ ગરોળી-કોણી ઉપર પડે તો લાભ થાય. ૨૫ ગરોળી જમણા કાંડા ઉપર પડે તો રાજમુદ્રા પામે લાભ થાય ને વ્યાધિ થાય. ૨૬ ગરોળી ૧૯૯ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ડાબા કાંડા ઉપર પડે તો હાનિ કરાવે. ૨૭ ગરોળી-જમણા હાથના પોંચા તથા હથેળી ઉપર પડે તો તુરત મરણ થાય, અગર બંદીખાનામાં પડે. ૨૮ ગરોળી-ડાબા હાથની હથેલી ઉપર પડે તો ચિંતા કરાવે ૨૯ ગરોળી-ઇંદ્રિ ઉપર પડે તો મરણ કહે, ૩૦ ગરોળી-ગુહ્ય સ્થાન ઉપર પડે તો સ્ત્રીનો સમાગમ કરાવે. ૩૧ ગરોળી જમણા પગની જાંઘ ઉપર પડે તો સ્ત્રી તથા પુત્રનો લાભ કરે. ૩૨ ગરોળી ડાબા પગની જાંઘ ઉપર પડે તો સ્ત્રીને પુરૂષની પ્રાપ્તિ થાય. ૩૩ ઘરોળીજમણા પગના ઢીંચણ ઉપર પડે તો અકસ્માત ચિંતા ઉત્પન્ન કરે તથા રોગ કરે. ૩૪. ઘરોળી સ્ત્રીને ડાબા ઢીચણ ઉપર પડે તો શોક સંતાપ ટળી જઈ લાભ મળે. ૩૫ ગરોળી જમણા પગની પિડિયે થતા ઘુંટી ઉપર પડે તો ગામતરૂ કરાવે, અને બંધનાદિક કષ્ટ ઉત્પન્ન કરે. ૩૬ ઘરોળી –સ્ત્રીને ડાબા પગની પિંડિ ઉપર તથા ઘુંટી ઉપર પડે તો રોગ શાંત કરે. ૩૭ ગરોળી-પગની આંગળીયો ઉપર પડે તે સંતાપ ઉત્પન્ન કરે. ૩૮. ગરોળી સ્ત્રીને ડાબા પગની આંગળીયો ઉપર પડે તો ભય કરનાર થાય. ૩૯ ગરોળી પુરૂષને જમણા પગ ઉપર અગર જમણા પગના તલીયા ઉપર પડે તો ગ્રામાંતર જવું પડે. ૪૦ ગરોળી સ્ત્રીને 'ડાબા પગ ઉપર અગર ડાબા પગના તલીયા ઉપર પડે તો હાનિ કરાવે. ૪૧ ગરોળી-ખોળામાં પડે તો નવું ફળ આપે. ૪૨ ગરોળી ફળ ઉપર પડે તો ફળનો નાશ કરે. ૪૩ ગરોળી-ભોજન સહિત થાળીમાં પડે તો. લક્ષ્મીનો લાભ આપે. ૪૪ ગરોળી ભોજન રહિત થાળીમાં પડે તો લક્ષ્મીનો નાશ કરે. પુરૂષોને જમણા અંગોપાંગો, અને સ્ત્રીયોને ડાબા અંગોપાંગો સમજવા. ઇતિ વિચાર ઘરોળી ૧ લો સંપૂર્ણ : ૨૦૦ ૨૦૦ રૂ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ગરોળી પડે તેનો બીજો વિચાર ૧ ગરોળી, પૈસા પાત્રના માથા ઉપર પડે તો દરિદ્ર થાય. ૨ ગરોળી, દરિદ્રિના માથા ઉપર પડે તો, પૈસા પાત્ર થાય. ૩ ગરોળી, પૈસા પાત્રને કષ્ટ પડેલું હોય, ને તેને માથે ચડે તો કષ્ટ નાશ પામે. ૪ ગરોળી, કપાળે ચડે તો નવિધિ થાય. ૫ ગરોળી, કપાળને નીચે ચઢે તો રાજ્ય તરફથી માન મળે. ૬ ગરોળી, ડાબા કાન ઉપર પડે તો આયુષ્ય ઓછું થાય. ૭ ગરોળી, જમણા કાન ઉપર પડે તો કલેશ થાય, ૮ ગરોળી, નાક ઉપર પડે તો વૈરી મરે. ૯ ગરોળી, હોઠ ઉપર પડે તો ભોજનનું સુખ થાય. ૧૦ ગરોળી, હૃદયને ફરસે સ્પર્શ કરે તો લક્ષ્મીનો નાશ થાય ૧૧ ગરોળી જમણે ખંભે પડે તો રોગ રહિત થાય. ૧૨ ગરોળી, ડાબે ખંભે પડે તો બહુજ રોગ થાય. ૧૩ ગરોળી, જમણે અંગે ચડે તો મિત્ર મળે. ૧૪ ગરોળી, જમણે અંગે ચડે તો સ્ત્રી ઋતુવંતી થઇ, સંતાનને ઉત્પન્ન કરે. ૧૫ ગરોળી, પેટ ઉપર પડે તો મીઠું ભોજન મળે. ૧૬ ગરોળી, નાભિ ઉપર પડે તો સંતાનનો લાભ થાય. ૧૭ ગરોળી, ગુહ્યસ્થાન ઉપર પડે તો પર સ્ત્રીનો સમાગમ થાય. ૧૮ ગરોળી, જમણા હાથ ઉપર પડે તો લક્ષ્મી તથા કન્યાનો લાભ થાય. ૧૯ ગરોલી ડાબા હાથ ઉપર પડે તો પરદેશ પ્રત્યે ચાલવાનું થાય. ૨૦ ગરોળી, ઉંચીચડીને પગ ઉપર પડે, તો પરદેશ જવાનું થાય. ૨૧ ગરોળી, પગના નીચે જાય, અગર પગના તળીયાને સ્પર્શ કરે તો જગતને વિષે યશ માન વધે. ૨૨ ગરોળી, પગની આંગલી ઉપર સ્પર્શ કરે તો શરીરે સુખ થાય ૨૩ ગરોળી નખને સ્પર્શ કરે તો વ્યાધિ થાય. ૨૪ ગરોળી, પૂંઠે પડે તો બંધવનો નાશ થાય. ૨૫ ગરોળી, પૂંઠ આગળથી ઉતરેતો બંધવ નિરોગી થાય. ૨૦૧ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૨૬ ગરોળી, નિદ્રામાં સુતા છતા પોતાના શરીર ઉપર પડેલી દેખે તો પોતાની સ્ત્રી ફકત છ માસ જીવે. ૨૭ ગરોળી, નિદ્રામાં પોતાના શરીરે પડેલી દેખીને તુરત જાગે તો સુખ થાય, ૨૮ ગરોળી, પડવે પડે તો મનુષ્યને રોગ થાય. ૨૯ ગરોળી, બીજ અને ત્રીજે પડે તો રાય થકી સન્માન પ્રાપ્ત થાય. ૩૦ ગરોળી ચોથે પડે તો બહુજ ખરાબ છે. ૩૧ ગરોળી, પાંચમે પડે તો ધન આપે. ૩૨ ગરોળી, છઠ અને સાતમે પડે તો પ્રીતિ વધારે. ૩૩ ગરોળી, આઠમ નોમ દશમે પડે તો હાનીને સૂચવે, ૩૪ ગરોળી, અગ્યારશે પડે તો પુત્રનો લાભ આપનારી થાય. ૩૫ ગરોળી, બારશે પડે તો ધનનો સંજોગ કરાવનારી થાય. ૩૬ ગરોળી, એ ઉપરની તિથિયો શિવાય પડે તો તે તમામ ત્યાગ કરવા લાયક છે. ૩૭ ગરોળી, સોમ બુધ ગુરૂ ને શુક્રવારે પડે તો સુખકારી થાય. ૩૮ ગરોળી, શનિ રવી ને મંગળવારે પડે તો અશુભ કરનારી થાય. ૩૯ ગરોળી, રવીવારે પહેલે પોહોરે પડે તો લક્ષ્મીનો લાભ થાય. ૪૦ ગરોળી રવીવારે બીજે પોહોરે પડે તો રાજય થકી સન્માન પ્રાપ્ત થાય. ૪૧ ગરોળી રવીવારે ત્રીજે પોહોરે પડે તો માથામાં ઘણું દુઃખ ઉત્પન્ન થાય, ૪૨ ગરોળી, રવીવારે ચોથે પહોરે માથા ઉપર પડે તો સજજનનો મેળાપ થાય. ૪૩ ગરોળી, સોમવારે પહેલે પોતેરે પડે તો ઉચાટ કરાવે. ૪૪ ગરોળી, સોમવારે બીજે પોહોરે પડે તો અસંભવિત વાત સંભળાય ૪૫ ગરોળી, સોમવારે ત્રીજે પોહોરે પડે તો કલેશ થાય, ૪૬ ગરોળી, સોમવારે ચોથે પોહોરે પડે તો લક્ષ્મીનો લાભ થાય. ૪૭ ગરોળી, મંગળવારે પહેલે પોહોરે પડે તે મરણ થાય. ૪૮ ગરોળી મંગળવારે બીજે પોહોરે પડે તો દુઃખ થાય. ૪૯ ગરોળી, મંગળવારે ત્રીજે પોહોરે પડે તો ખરાબ વાત સંભળાય. ૫૦ ગરોળી, મંગળવારે ન ૨૦૨૦ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ચોથે પોહોરે પડે તો ધનની પ્રાપ્તિ કરાવે ૫૧ ગરોળી, બુધવારે પહેલે પોહોરે પડે તો સજ્જનનો મેલાપ થાય. પર ગરોળી બુધવારે બીજે પોહોરે પડે તો કલેશ થાય. પ૩ ગરોળી, બુધવારે ત્રીજે પોહોરે પડે તો કોઈક શસ્ત્રથી ઘા પડે. ૫૪ ગરોળી, બુધવારે ચોથે પોહોરે પડે તો પરદેશમાં જવાનું થાય. પ૫ ગરોળી, ગુરૂવારે પેહેલે પોહોરે પડે તો ચિંતવેલો લાભ પ્રાપ્ત થાય. પ૬ ગરોળી, ગુરૂવારે, બીજે પોહોરે પડે તો લડાઈ ટંટો થાય. ૫૭ ગરોળી, ગુરૂવારે ત્રીજે પોહોરે પડે તો સુખકારક થાય. ૫૮ ગરોળી ગુરૂવારે ચોથે પોહોરેપડે તો મોટી પદવીની પ્રાપ્તિ થાય. ૫૯ ગરોળી, શુક્રવારે પહેલે પોહોરે પડે તો સારૂ થાય. ૬૦ ગરોળી, શુક્રવારે બીજી પોહોરે પડે તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય. ૬૧ ગરોળી શુક્રવારે ત્રીજે પોહોરે પડે તો યુદ્ધ થાય. ૬૨ ગરોળી, શુક્રવારે ચોથે પોહોરે પડે તો સુખ થાય. ૬૩ ગરોળી, શનિવારે પહેલે પોહોરે પડે તો અંગ ભોગ થાય. ૬૪ ગરોળી, શનિવારે બીજે પોહોરે પડે તો શરીરે પીડા થાય. ૬૫ ગરોળી, શનિવારે ત્રીજે પોહોરે પડે તો ભોજનનો લાભ થાય. ૬૬ ગરોળી, શનિવારે ચોથે પોહોરે પડે તો અગ્નિ અગર પવનનો ભય થાય. ૬૭ ગરોળી, મેષ, મિથુન, કર્ક, ધન, મકર, કુંભ, મીનના ચંદ્રમાંમાં પડે તો સુખ થાય. ૬૮ ગરોળી, વૃષભના ચંદ્રમાં પડે તો સુખનો નાશ થાય. ૬૯ ગરોળી, સિંહના ચંદ્રમાં પડે તો પુત્રનું સુખ થાય. ૭૦ ગરોળી, કન્યાના ચંદ્રમાં પડે તો દુઃખ પડે, હવે તે ચંદ્રમાં વારનો ચંદ્ર સમજવો જેવાર હોય તેનો ચંદ્રમાં સમજવો. ૭૧ ગરોળી, અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુષ્પ, પુનર્વસુ, ભરણી, અનુરાધા નક્ષત્રમાં પડે તો સુખની પ્રાપ્તિ થાય. ૭ર ગરોળી, કૃત્તિકા નક્ષત્રમાં પડે તો દુઃખની પ્રાપ્તિ થાય. ૭૩ ગરોળી, આદ્રા, અશ્લેષા, મૂળ, ૨૦૩ ભાગ-૩ ફર્મા-૧૫ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ જયેષ્ટા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રમાં પડે તો મરણ કરે. ૭૪ ગરોળી મઘા નક્ષત્રમાં પડે તો સુખ થાય, પરંતુ રોગ ઉત્પન્ન કરે. ૭૫ ગરોળી, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, નક્ષત્રમાં પડે તો ધનનો નાશ કરે. ૭૬ ગરોળી, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, રેવતી નક્ષત્રમાં પડે તો દુ:ખ થાય. ૭૭ ગરોળી, શ્રવણ નક્ષત્રમાં પડે તો ઘણું સુખ પ્રાપ્ત થાય, તમામ પ્રકારનું સુખ થાય, ઘરોળી પડે તે ટાઇમનું નક્ષત્ર સમજવું. (કાકીડો શરીર ઉપર પડે તેનો વિચાર.) ૧ કાકીડો મસ્તક ઉપર પડે તો ધનની હાનિ થાય. ર કાકીડોદરિદ્રિના મસ્તક ઉપર પડે તો ચિંતા શોકનું નિવારણ કરે, અને કષ્ટમાં પડે તો કષ્ટને દુર કરે. ૩ કાકીડોકપાલ ઉપર પડે તો મરે. ૪ કાકીડોબન્ને લમણા ઉપર પડે તો ભય કરે. ૫ કાકીડો-જમણા કાન ઉપર પડે તો રોગ કરે, બંધનમાં પાડે. ૬ કાકીડો-ડાબાકાન ઉપર પડે તો રોગ વ્યાધિ ઉત્પન્ન થાય. ૭ કાકીડો જમણી બાજુ ગાલ, હોઠ, મુખ, ઉપર પડે તો સારૂ ફળ આપે. ૮ કાકીડો-ડાબી બાજુ ગાલ હોઠ મુખ, ઉપર પડે તો કષ્ટ ઉત્પન્ન કરે દુઃખ દાયક થાય. ૯ કાકીડો-મુખે હડપચી ઉપર પડે તો ચિંતા કરાવે. ૧૦ કાકીડો-નાસિકા ઉપર પડે તો વૈરીને દમન કરે. ૧૧ કાકીડો-ડોક ઉપર પડે તો નિશ્ચય ભય કરે, ૧૨ કાકીડોવાંસા ઉપર પડે તો બીજા માણસનું મરણ સંભલાવે, ૧૩ કાકીડો-સ્ત્રીના વાંસા ઉપર પીઠ ઉપર પડે તો ભર્તારનું કષ્ટદેખાડે તથા દ્રવ્યની હાનિ કરાવે. ૧૪ કાકીડો જમણા ખભા ઉપર પડે તો કુટુંબ સંબંધિની ચિંતા કરાવે, ૧૫ કાકીડો-ડાબા ખંભા ઉપર પડે તો રોગ ઉત્પન્ન કરે, ચિંતા કરાવે, પરદેશ પ્રત્યે ગમન કરાવે, ૧૬ ૨૦૪ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કાકીડો-જમણી બાજુના સ્તન ઉપર પડે તો પુરૂષને ચિંતા તેમજ વિભ્રમ કરાવે. ૧૭ કાકીડો-સ્ત્રીને ડાબા સ્તન ઉપર પડે તો પુત્ર હીન કરે. ૧૮ કાકીડો-પુરૂષને જમણી બાંહે પડે તો કષ્ટ ઉત્પન્ન કરે. ૧૯ કાકીડો-સ્ત્રીને ડાબી બાંહ ઉપર પડે તો કષ્ટને કરે, લક્ષ્મીને હણે. ૨૦ કાકીડો-જમણા કાંડા ઉપર પડે તો ભય ઉત્પન્ન કરે. ૨૧ કાકીડોડાબા કાંડા ઉપર પડે તો લાભદાયક સ્ત્રીને હોય. ૨૨ કાકીડો-જમણા હાથની હથેલીમાં પડે તો લક્ષ્મીનો નાશકરે. ૨૩ કાકીડો-ડાબા હાથની હથેલી ઉપર પડે તો હાનિ કરે. ૨૪ કાકીડો-હૃદય ઉપર પડે તો મહા કષ્ટ ઉત્પન્ન થાય, રોગ બંધનાદિક પ્રાપ્ત થાય, અકસ્માત્ ચિંતા ઉત્પન્ન થાય. ૨૫ કાકીડો-પેટ ઉપર પડે તો રોગનો ઉપદ્રવ કરે, ૨૬ કાકીડો-નાભિ ઉપર પડે તો કષ્ટ કરનાર થાય, ૨૭ કાકીડોકમ્મર (કેડ) ઉપર પડે તો બંધનાદિક ભય ઉત્પન્ન કરનાર થાય. ૨૮ કાકીડો-ગુહ્ય ભાગ ઉપર પડે તો રોગ કરે. ૨૯ કાકીડો-પુરૂષને જમણા જાંઘ ઉપર પડે તો રોગ થાય. ૩૦ કાકીડો-સ્ત્રીને ડાબી જાંઘ ઉપર પડે તો પુત્ર ઉત્પન્ન કરાવનાર થાય. ૩૧ કાકીડો-પુરૂષને જમણા ઢીંચણ ઉપર પડે તો ગ્રામાંતરે જાય પરદેશ ગમન કરે. ૩૨ કાકીડો-સ્ત્રીને ડાબા ઢીચણ ઉપર પડે તો રોગને શાંત કરે, કષ્ટને ટાળે, તેમજ સુખ ઉત્પન્ન કરે. ૩૩ કાકીડો-પુરૂષને જમણી બાજુ પિડિ તથા ઘુંટી ઉપર પડે તો બંધિખાનાદિકનું કષ્ટ ઉત્પન્ન કરે. ૩૪ કાકીડો-સ્ત્રીને ડાબી બાજુની પિંડી ઉપર પડે તથા ઘુંટી ઉપર પડે તો ભય ઉત્પન્ન કરે, ચિંતા પેદા કરે. ૩પ કાકીડો-પુરૂષને જમણા પગ ઉપર પડે તો રોગ ઉત્પન્ન કરે. ૩૬ કાકીડો- સ્ત્રીને ડાબા પગ ઉપર પડે તો પરગામ જવાનું થાય, પુરૂષને જમણાં અંગનું ફળ સમજવું, અને સ્ત્રીને ડાબા અંગનું ફળ સમજવું ઇતિ કાકીડા વિચાર સંપૂર્ણ ૨૦૫ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ (ર્ણાવતી નગરી અને સિદ્ધરાજ ) મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે “ગુર્જરેશ' પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ગુર્જરદેશ' ગુર્જર રાષ્ટ્ર કે ગુજરાત તરીકે ઓળખાયો પાટણનો વૈભવ એટલો વધ્યો કે ઠેરઠેર થી લોકો ત્યાં આવીને વસવા લાગ્યા. સોલંકી વંશના એક અન્ય રાજા ભીમદેવ પહેલા (ભીમદેવ બાણાવાળી)ના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથનું મંદિર લૂટયું હતું (૩૦ જાન્યુઆરી ૧૦૨૫) ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્યું. પાટણમાં સાત મજલાવાળી અદભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી મોઢેરાની ભાગોળે ગઝની સાથે થયેલા યુદ્ધની ભૂમી પર સૂર્ય મંદિર બંધાવ્યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો કર્ણદેવ કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો રાજા બન્યો. કર્ણદેવે કર્ણાવતી નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્ન કર્યા. કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહ દેવનો શાસનકાળ (ઇ.સ. ૧૦૯૪ થી ૧૧૪૦) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્ને પ્રદેશો ને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્ત કરીને સર્વોપરિતા સ્થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્ર “સિદ્ધહેમ' નામનો વ્યાકરણનો મહાગ્રંથ લખ્યો. સિદ્ધરાજ ના મૃત્યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો કુમાર પાળ ધર્મરાજા ગણાયો. સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું જે પૈકી વિરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્લેખનીય છે. વિશળદેવે ડબોઈનું મંદિર બંધાવ્યું વરધવલના બે મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ ૨૦૬) ૨૦૬ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ નામના ભાઇઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા તેમણે આબુના પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્યા. વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી કરણઘેલો' તરીકે ઓળખાયો. .સ. ૧૨૯૭ માં કરણઘેલો દિલ્લી ના સુલતા અલ્લાઉદ્દીન ખિજીના હાથે પરાજય પામ્યો અને આ સાથે ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યો. (“મધ્યાલિન યુગ' (અમદાવાદનું ખાત મુહુર્ત)) ગુજરાત દિલ્લીનાં સુલતાનોના હાથમાં ગયુ. દિલ્હીનાં શાસકો અહીં સૂબાઓ નીમતા સૂબાઓ જુલમ કરીને પૈસા ઉઘરાવતા. સૂબાઓનું રાજય સો એક વર્ષ ચાલ્યું. દિલ્લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા. ત્યારે ગુજરાતનાં સૂબા ઝફરખાએ દિલ્લીનું અધિપત્ય ફગાવી દીધું. અને ગુજરાતનાં પ્રથમ સુલતાન તરીકે મુજફર શાહ નામ ધારણ કર્યું. મુજફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદશાહે ઈ.સ. ૧૪૧૧ માં સાબરમતી નદીનાં તીરે અમદાવાદનો પાયોનાંખ્યો અમદાવાદ વસ્તુ એટલે કર્ણાવતી નાં લોકો ત્યાં આવીને વસ્યા. પાટણની વસ્તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્યું. કાંકરીયા તળાવ અહમદશાહનાં દીકરા કુતુબુદ્ધીને બંધાવ્યું. ઈ.સ. ૧૪૪૨માં અહમદશાહ મરણ પામ્યો. અહમદશાહનો પોટા મહમદશાહ પહેલો ઇતિહાસમાં મહમદ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો. મહમદ બેગડાએ ચાંપાનેર અને જૂનાગઢ એમ બે ગઢ જીત્યા હતા. તેણે વાત્રકના કાંઠે મહેમદાવાદ શહેર વસાવ્યું. ત્યાં નદીના કાંઠે ભમરીયો કુવો અને ચાંદા સૂરજનો મહેલ બંધાવ્યો નરસિંહ મહેતા આ દરમ્યાન થઈ ગયા. શાહ આલમની શુભેચ્છાઓ અને સલાહ (૨૦૭) ૨0૭. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ બેગડાને મળ્યા. મહમ્મદ બેગડાનો દીકરો સુલતાન મુજફર શાહ બીજો સંત સુલતાન હતો. ગુજરાતનો છેલ્લો બાદશાહ બહાદુરશાહ હતો. તેણે માળવા જીત્યું. અને ચિત્તોડ પર ચઢાઈ કરી. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હુમાયુએ ધર્મની બહેન ને મદદ મોકલી. બહાદુરશાહ કારીને દીનમાં છુપાયો. અને ત્યાં જ તેનું મોત થયું. ત્યારબાદ ગુજરાત મોગલોનાં હાથમાં સરી ગયુ. અકબરે ગુજરાત જીત્યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરનાં શાસન દરમ્યાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આના પરિણામે ઈ.સ. ૧૬ ૧૨માં અંગ્રેજોએ સુરત પહેલવહેલી જયારે કોઠી નાંખી. મુઘલ સામ્રાજયનાં અંતભાગમાં મરાઠા સરદારોએ સુરત, ભરૂચ, અને અહમદાવાદ પર અનેક આક્રમણો કર્યો. છત્રપતિ શિવાજીએ સુરત પર બે ધડક (ઇ.સ. ૧૬૬૪ અને ૧૬૭૨માં) આક્રમણ કર્યું. ગુજરાતનાં બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન થઈ ચૂકયુ હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્કરી તાકાત પણ વધારતા ગયા. અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું. (નદીઓ કેટલી લાંબી ?) નદી સ્રોત સમાય છે. લંબાઈ (કિમી) ૧ સિંધુ કૈલાસ આરબ સાગર ૨૯૦૦ ૨. ગંગા ગંગોત્રી બંગાળની ખાડી ૨૫૧૦ ૩. બ્રહ્મપુત્ર માનસરોવર બંગાળની ખાડી ૨૬૮૮ ૪. ગોદાવરી પશ્ચિમઘાટ બંગાળની ખાડી ૧૪૫૦ ૫. ક્રિષ્ણા પશ્ચિમઘાટ બંગાળની ખાડી ૧૨૯૦ ૨૦૮ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ ૮૯૦ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૬. કાવેરી પશ્ચિમઘાટ બંગાળાની ખાડી ૭. મહાનદી દક્ષિણનો બંગાળની ખાડી ઉચ્ચપ્રદેશ ૮. નર્મદા દક્ષિણનો ખંભાતનો અખાત ઉચ્ચપ્રદેશ ૧૨૯૦ (જમીનનાં પ્રારો) જમીન વિસ્તાર • રાતી રેતાળ જમીન તમિલનાડુ, આંધ્ર કર્ણાટક, મધ્યપ્રદેશ • રાતી ગોરાડુ જમીન અરૂણાચલ પ્રદેશ, કેરલ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા • રાતી અને પીળી મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, જમીન મિઝોરમ, મણીપુર, ત્રિપુરા • હિમનદીના નિક્ષેપની કેરલ, ઓરિસ્સા, મેઘાલય જમીન • લેટરાઇટ જમીન જમ્મુ, હિમાચલ પ્રદેશ • ઉપપર્વતીય જમીન રાજસ્થાન • રણની રેતાળ જમીન રાજસ્થાન, ગુજરાત • ભૂખરી જમીન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક • કાળી જમીન રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક • મિશ્રિત રાતી, કાળી જમ્મુ-કાશમીર, હિમાચલ, જમીન ઉત્તર પ્રદેશ (૨૦૯) For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • પર્વતીય જમીન ઉત્તર પ્રદેશ, દક્ષિણ ભારત • કાંપની જમીન ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ • તરાઈની જમીન કશ્મીર • કંકાલ જમીન કમીર * (યુનો અને મહામંત્રીઓ) પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધની વિનાશકતા જોયા પછી દુનિયાના સમજદાર લોકોને લાગ્યું કે માનવજિત આ સર્વનાશ અટકાવવો જોઇએ. અને એવાં રાષ્ટ્રોએ મળીને “સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની વાગ્વિ સંસ્થા (૨૪ ઓકટોમ્બર ૧૯૪૫) ઉભી કરી. આ સંઘનું ધ્યેય ભાવિ પ્રજા અને માનવ સંસ્કૃતિને રક્ષવાનું શિક્ષણ, આરોગ્ય જેવી માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ વિકસાવવાનું અને તે દ્વારા એકતા સ્થાપી પરસ્પરના ઝઘડાનું શાંતિમય સમાધાન લાવવાનું છે તેની સ્થાપના બીજા વર્ષથી એટલે સન ૧૯૪૬ થી તેનું શાસન આ મહામંત્રીઓ ના હાથ માં રહ્યું છે. (જગતના મુખ્ય ધર્મો અને તેમાં માનનારાઓની સંખ્યા) ધર્મ સંખ્યા પ્રીસ્તી કુલ ૧,૯૯૫, ૨૨૯,૦૦૦ કેથોલિક ૯૮૧,૪પ૬,૦૦૦ સ્ટન્ટ ૪૦૪,૦૨૦,૦૦૦ ૨૧0 For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ઓર્થોડોકસ લીંકન બીજા ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી जुद्ध હિન્દુ ૨૧૮,૩૫૦,૦૦૦ ૬૯,૧૩૬,૦૦ ૨૮૨,૨૫૮,૦૦૦ ઇસ્લામ ૧,૧૨૬,૩૨૫,૦૦૦ આસ્તિક ૮૮૬,૯૨,૫૦૦ હિન્દુ ૭૯૩,૦૭૫,૦૦૦ બુદ્ધ ૩૨૫,૨૭૫,૦૦૦ ચીનનો જૂનો ધર્મ ૨૨૦,૯૭૧,૦૦૦ ૧૦૬,૦૧૫,૦૦૦ ૧૦૨,૯૪૫,૦૦૦ ૧૯,૨૦૮,૦૦૦ ૧૩,૮૬૬,૦૦૦ ૫,૦૮૬,૦૦૦ ૬,૪૦૪,૦૦૦ ૮,૦૦૦,૦૦૦ ૨,૮૯૭,૫૦૦ નવા ધર્મ જાતિય ધર્મ શીખ યહૂદી જરથોસ્તી બહાઈ જૈન શિન્તો સ્થાપક ઇસુખ્રિસ્ત ગૌતમ બુદ્ધ સનાતન જગતના ધર્મો ધર્મગ્રંથ બાઈબલ ત્રિપિટક ગીતા ૨૧૧ ધર્મસ્થળ ચર્ચ પેગોડા મંદિર For Personal & Private Use Only પ્રતિક ક્રોસ સ્વસ્તિક ઓમ Page #225 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ઇસ્લામ મહમંદ પયંગબર કુરાન મસ્જિદ બીજનો ચાંદતારો કિરપાણ ગ્રંથ શીખ ગુરૂનાનક ગ્રંથસાહિબ ગુરૂદ્વારા કોન્ફયુશિયસ કોન્ફયુશિયસ કલાસિકસ - જૈન મહાવીર સ્વામી કલ્પસૂત્ર દેરાસર પારસી અષો જરથોસ્ત અવેસ્તા અગિયારી ધર્મચક્ર (આતશ) અગ્નિ લાઓ લાઓત્યે તેહકિંગ - (જગતની મુખ્ય જાતિઓ) જાતિ પ્રદેશ અભોર આસામ, પૂર્વ ભારત આદિવાસી મધ્ય ભારત આફ્રિદી પાકિસ્તાન આફ્રિકનેર દક્ષિણ આફ્રિકા એંગ્લો સેકસન ઓસ્ટ્રેલિયા, યુ.એસ. બાતુસ મધ્ય અને દક્ષિણ આફ્રિકા બેદાઈન અરબિસ્તાન, ઉ. આફ્રિકા ભીલ મધ્ય ભારત, રાજસ્થાન કાળાજય કોચીન બોઅર દ. આફ્રિકા કોસેક રશિયાની દક્ષિણ પૂર્વ સરહદ કોશિયા, સ્લોવેનિયા, યુગોસ્લેવિયા ક્રોટ ૨૧૨ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ દ્રવિડ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ દક્ષિણ ભારત એસ્કિમો ગ્રીનલેન્ડ, આર્કટિક પ્રદેશ ફિલિપિનો ફિલિપાઈન્સ ફલેમિંગ બેલ્શિયમ ગારો આસામ ગોરખા નેપાલ હમીતી ઉ.પૂ. આફ્રિકા હોતેન્તો દ.૫. આફ્રિકા ઈસાખેલ પાકિસ્તાન સરહદ કાફિર દ. આફ્રિકા કિરદાર ઉ.પૂ. પ્રદેશ ભારત ખાસી આસામ ખિગીંઝ મધ્ય એશિયા તુર્કી, ઈરાન, ઈરાક લુશાઈ આસામ અગ્યાર હંગેરી માસૂદ પાકિસ્તાન મલય મલયપ્રદેશ, પૂર્વના પ્રદેશો માવરી ન્યુઝીલેન્ડ મારવાડ, રાજસ્થાન મોહમદ પાકિસ્તાન સરહદ ઉ. આફ્રિકા મોપ્લાહ કેરાલા કુદ મારવાડી મૂર ૨૧૩ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ સ્થળ યેલ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ (વિશ્વના નોંધપાત્ર પુસ્તકાલયો ) પુસ્તકાલય ગ્રંથોની સંખ્યા વિશ્વ પુસ્તકાલય વોશિંગ્ટન ૫ કરોડ રાજય પુસ્તકાલય મોસ્કો ૧ કરોડ જનિક પુસ્તકાલય લેનિનગ્રાડ ૧ કરોડ જનિક પુસ્તકાલય ન્યૂયોર્ક ૧ કરોડ અકાદમી પુસ્તકાલય મોસ્કો ૮૦ લાખ યુનિવર્સિટી પુસ્તકાલય હાવર્ડ ૭પ લાખ મ્યુઝિયમ પુસ્તકાલય લંડન ૬૧ લાખ રાજય પુસ્તકાલય પેરિસ ૬૦ લાખ યુનિવર્સિટી પુસ્તકાલય ૫૦ લાખ રાજય સંસદ પુસ્તકાલય ટોકિયો ૪૧ લાખ મધ્યસ્થ રાષ્ટ્રીય પુસ્તકાલય ફલોરન્સ ૪૧ લાખ કોલંબિયા પુસ્તકાલય ન્યૂયોર્ક ૨૦ લાખ શાહી પુસ્તકાલય બ્રુસેલ્સ ૨૦ લાખ મધ્યસ્થ રાષ્ટ્રીય પુસ્તકાલય રોમ ૨૦ લાખ ગોટિજન પુસ્તકાલય જર્મની ૧૭ લાખ રાષ્ટ્રીય પુસ્તકાલય મેડ્રિડ ૧૫ લાખ યુનિવર્સિટી પુસ્તકાલય આર્મ્સ ટીમ ૧૫ લાખ રાષ્ટ્રીય પુસ્તકાલય વિયેના ૧૫ લાખ રાજ્ય પુસ્તકાલય બર્લિન ૧૫ લાખ રાષ્ટ્રીય પુસ્તકાલય બ્રાઝિલ ૧૦ લાખ શાહી પુસ્તકાલય સ્ટોકહોમ ૯ લાખ ૨૧૪ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ (વીસમી સદી અને પુસ્તકો) પુસ્તક લેખક લોર્ડ ઓફ જે. આર. આર. ટોલ્કિન રિંગ્સ ૧૯૮૪ જયોર્જ ઓરવેલા એનિમલ ફાર્મ જ્યોર્જ ઓરવેલ પુલિસિસ જેમ્સ જોયસ એકટ ૨૨ જોસફ હેલર ધ કેચર ઈન ધરાય જે.ડી. સેલીંન્ગર ટુ કિલ અ મેંકિંગ બર્ડ હાર્પર લી વન હડ્રેડ ઇયર્સ ગ્રેબીલ માર્કઝ ઓફ સોલિડુડ ધ ગ્રેપ્સ ઓફ રાય જહોન સ્ટીન બેંક ટ્રેન સ્પાંટીંગ . ઇરવીન વેલ્સ ग्रंथकारप्रशस्ति श्रीमत्तपागच्छ पूर्वाचलगगनमणिः श्रीमान् १००८ बुटेरायजी अपरनाम बुद्धिविजयजी शिष्वर्यः १००८ श्रीमान् मुक्तिविजयजी गणि शिष्यर्य १००८ श्रीमान् गुलाबविजयजी महाराज शिष्य मुनि मणिविजयजीकृत 'विविध विषय (૨૧૫) ૨૦૧૫ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ विचारमाला' नामकः तृतीयो माग समाप्तिमगमत् श्री जामराग्रामे श्रीमद् धर्मनाथ स्वामी प्रासादात् श्रीमन्महावीरस्य २४५७ तमे वर्षे अश्विन मास कृष्णपक्षे अमावास्याम् दिपालिकायाम् चंद्रवासरे अयंग्रंथः वाचकवर्गस्य कल्याणकारको भूयात् ॥ (पुनःसंपाइन 3) પ.પૂ. સ્વ. આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. R & R mmmmmmmm२१६wwwwwwwwww For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ (અમારાં અન્ય પ્રકાશનો of ના કામોમાં કામ કરતા ૨(ઉ| ચી ASCIU waminan માધી ન પીક કે કાના કિમ Cantii છે. સાગરમાં ચીકી રીકરી रत्न संचय Wiણા જીવન श्रीसिदहेमशब्दानुशासाम् મિરાયણ પરજા. દર મરામ શી ચૌહરિ પ્રણીત શ્રી બુજર્સીલ સાથે {o સંચય શ્રેજી શીચીયા (થીયો मूलशुद्धिप्रकरणम् मूलशुद्धिप्रकरणम् INTER S' A B નો ll * N HI ૌન થril ID Printed by : Navneet Printers. Ph. 079-5625326 Mobile : 98252-61177 છે ને કે વહ * વિવિધ વિષય વિચારમાળા P = = Serving Jin Shasan નામ નથી, 108246 gyanmandir@kubatirth.org 'પ્રાપ્તિસ્થાન શ્રી પારસ-ગંગા જ્ઞાન મંદિર બી-103-104, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલની સામે, જ શાહીબાગ, અમદાવાદ-4. ફોન : 2660247 (રાજેન્દ્રભાઈ)