SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૪ દેવતા, ૫ કુટુંબ, ૬ રાજા, ૭ ચોર. સાત પ્રકારના ગળણા શ્રાવકોને રાખવાના : ૧ જલનું, ૨ ખારનું, ૩ આછણનું, ૪ છાશનું, પ ઘીનું, ૬ તેલનું, ૭ ચૂર્ણ (લોટ)નું. શ્રાવકોને સાત પ્રકારના ધોતિયા રાખવાના : ૧ સામાયિક પ્રતિક્રમણ કરવાનું, ૨ દેવપુજા કરવાનું, ૩ ભોજન કરવાનું, ૪ બજારમાં પહેરીને ફરવાનું, ૫ રાત્રિયે સુતિ વખતે પહેરવાનું, ૬ વડીનીતિ (જંગલ) જવાનું, ૭૭ દેવપૂજા વખતે પહેરીને ન્હાવાનું. સાત ઉપાયથી આજીવિકા ચાલે : ૧ વ્યાપારથી, ૨ વિદ્યાથી, ૩ ખેતીથી, ૪ શિલ્પકળાથી, પ પશુ પાળવાથી, ૬ સેવા કરવાથી, ૭ ભિક્ષા માંગવાથી. ૧ વાણિઆઓની વ્યાપારથી, ૨ વૈદ્યોની વૈદ્ય વિદ્યાર્થી, ૩ કુટુંબિયોની ખેતીથી, ૪ ગોવાળીયાની પશુ પાળવાથી, પ ચિત્રકારોની ચિત્રકળાથી, ૬ સેવકોની સેવા કરવાથી, ૭ ભિક્ષુકોની ભિક્ષા માગવાથી. દાન આપતા સાત કારણો : ૧ ભયદાન જો હું દાન નહિ આપું તો શ્રાપ દેશે અગર લોકોને વિષે મહારૂં ખરાબ બોલશે તેવા ભયથી દાન આપવું તે, ૨ લોભદાન જો હું ધન આપીશ તો ઇહભવ પરભવને વિષે મને સમૃદ્ધિ મળશે તેવા પ્રકારના લોભથી દાન આપવું તે, ૩ પરીક્ષાદાન આ વ્યક્તિ લોભ રહિત સંભળાય છે માટે હું આપું તે લે છે કે નહિ તેવા પ્રકારની પરીક્ષા કરવા દાન આપે તે, ૪ કારૂણ્યદાન જો હું દાન નહિ આપુ તો આ બિચારાનો નિર્વાહ કેમ થશે એવા પ્રકારે કારૂણ્ય ભાવથી દાન આપે તે, ૫ સમૃદ્ધિદાન અમુકે દાન આપ્યું અને હું શું તેનાથી કમ કયાં છું એવી રીતે હુંશા Jain Education International ૬૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy