SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ તુંશાથી મત્સર ધરીને દાન આપે તે, ૬ કીર્તિદાન-ગ્રહણ કરનારના મુખથી અગર બીજાના મુખથી પોતાની પ્રશંસા સાંભળવાના ઇરાદાથી દાન આપે તે, ૭ પ્રશ્ચાર્થિદાન જો હું દાન આપીશ તો જયોતિષ નિમિત્તાદિક કાંઈક કહેશે એવા ઇરાદાથી દાન આપે છે. 1 આઠ પ્રકાર, • અષ્ટપ્રવચન માતા-૧ ઇર્યાસમિતિ ૨. ભાષાસમિતિ, ૩. એ પણાસમિતિ ૪. આદાભંડ મત્તનિકMવણાસમિતિ ૫. પારિષ્ઠાપનિકાસમિતિ ૬. મનગુપ્તિ ૭. વચનગુપ્તિ ૮. કાયગુપ્તિ. • મદસ્થાન : ૧ જાતિમદ-હરિકેપી, ૨ કુલદે-મરિચિ, ૩ બળમદે- સંભૂતિ, ૪ રૂપમદે-સનતકુમાર, ૫ તપમદે-કુરગડુ, ૬ ઋદ્ધિમદે-દશાર્ણભદ્ર, ૭ જ્ઞાનમડે-ઘુલિભદ્ર, ૮ લાભ મદસુભૂમચક્રી. • પૂજા: ૧ વરગંધોદક, ૨ ચંદન, ૩ અક્ષત, ૪ કુસુમ, પ નૈવેદ્ય, ૬ દીપક, ૭ ધૂપ, ૮ ફુલ. • પિંગલ શાસ્ત્ર આઠ ગણ : ૧ મગણ, ૨ નગણ, ૩ ભગણ, ૪ વગણ, એ સારા, પ રંગણ, સગણ, ૭ તગણ, ૮ જગણ, એ ખરાબ. • માંગલિક આઠ : ૧ દર્પણ, ૨ વર્ધમાન, ફકલસ, ૪ મત્સ્યયુગ્મ, ૫ શ્રીવત્સ, ૬ સ્વસ્તિક, ૭ ભદ્રાસન, ૮ નંદાવર્ત. • કૃષ્ણની પટરાણીયો : ૧ પદ્માવતી, ૨ ગૌરી, ૩ ગંધારી, ૪ લક્ષ્મણા, ૫ સુસીમા, ૬ જાંબુવંતી, ૭ સત્યભામા, ૮ રૂકમણી. • આચાર્યની સંપદા : ૧ આચાર, ૨ શ્રત, ૩ શરીર, ૪ વચન, પ વાંચન, ૬ મતિ, ૭ પ્રયોગ મતિ, ૮ સંગ્રહ પરિજ્ઞા. (૬૧) * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy