SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૬ અનેક શાસ્ત્રના વિચારો જાણનાર, ૩ વાણીમાં મિઠાશવાળો, ૪ સત્ય બોલનાર, ૫ સાંભળનારના સંશય દૂર કરનાર, ૬ અનેક શાસ્ત્રોનો જાણકા૨, ૭ અર્થનો વિસ્તાર કરનાર તેમજ સંકોચ કરી જાણનાર, ૮ વ્યાકરણ રહિત હોય પણ અપશબ્દ નહિ બોલનાર, ૯ વચનથી સભાને રિજવનાર, ૧૦ બુદ્ધિથી નવીન તર્કો કરનાર હોય, ૧૧ ઉપયોગયુક્ત હોય, ૧૨ અભિમાન રહિત હોય, ૧૩ ધર્મવંત હોય, ૧૪ સંતોષવંત હોય. શ્રોતાના ચૌદ ગુણો : ૧ ભક્તિવંત હોય, ૨ મીઠાબોલા, ૩ ગર્વરહિત, ૪ બુદ્ધિવંત, ૫ સાંભળવા ઉપર રૂચીવાળા, ૬ એકાગ્રચિત્તે સાંભળના૨, ૭ જેવા અક્ષરમાં સાંભળે તેવા અક્ષરમાં બોલે, ૮ પ્રશ્ન કરનાર, ૯ ઘણા શાસ્ર સાંભળવાથી તેના રહસ્ય જાણનાર, ૧૦ ધર્મના કાર્યમાં આળસ નહિ કરના૨, ૧૧ ધર્મ સાંભળતા નિદ્રા નહિ કરનાર, ૧૨ દાતારપણાના ગુણવાળો હોય, ૧૩ જેના પાસે ધર્મ સાંભળે તેના પછવાડે ગુણ ગાનાર, ૧૪ કોઈની નિંદા નહિ કરનાર તેમજ કોઈના જોડે વાદવિવાદ કરનાર ન હોય. ચૌદ પ્રકારે દેવગતિમાં ઉપજે : ૧ અસંયત ભવ્યજધન્યથી ભુવનપતિમાં અને ઉત્કૃષ્ટથી ઉપરલી નવપ્રૈવેયકમાં ઉપજે, ૨ અવિરાધક સાધુ - જઘન્યથી પ્રથમ દેવલોકે, ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધવિમાને (પાંચ અનુત્તરે) ઉપજે, ૩ વિરાધક સાધુ જઘન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી પહેલે દેવલોકે, ઉત્કૃષ્ટથી બારમે દેવલાકે ઉપજે, ૫ વિરાધક શ્રાવક-જન્યથી ભુવન પતિમાં, ઉત્કૃષ્ટતાથી જયોતિષિમાં ઉપજે, ૬ બાલ તપસ્વી જઘન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી જ્યોતિષિમાં ઉપજે, ૭ કુતુહલીયો સાધુ જઘન્યથી ભુવનપતિમાં ઉત્કૃષ્ટથી પહેલે દેવલોકે ઉપજે, ૮ ત્રિદંડી પરિવ્રાજક Jain Education International ૧૦૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy