SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૯ મેં અધ્યયને, ૪ જે કોઈ સાધુ કાકડી, તરબુચ, ખડબુચ, બીજા ફળ વનસ્પતિ લે, છોલેલી વનસ્પતિ વિગેરે લે તે અનાચારી, પન્નવણા તથા દશાશ્રુતસ્કંધે, ૫ જે કોઈ સાધુસાધ્વી, સાથે વિહાર કરે તે આજ્ઞાબહાર ઠાણાંગસૂત્રે હું જે કોઈ સાધુસાધ્વીનો લાવેલો આહાર કરે, તે અનાચારી, આચારાંગ સૂત્રે, ૭ જે સાધુ ગોચરી જાય ત્યારે અગર બહાર જાય ત્યારે ભાર ઉપકરણ પીઠ પાટીયા, ગૃહસ્થોને ભલાવીને જાય તો આજ્ઞા બહાર દશવૈકાલિક ૭ મેં અધ્યયને, ૯ જે કોઈ સાધુ પુરૂષ વિના સ્ત્રીને બોધ આપે તે અનાચારી ભગવતી સૂત્રે, ૧૦ જે કોઈ સાધુ બે અઢી ગાઉ ઉપરાંત આહાર પાણી લઈ જાય તો અનાચારી, ભગવતી તથા ઉત્તરાધ્યયના સૂત્રો, ૧૧ જે કોઈ સાધુ પૈસો તથા ધાતુ રાખે તે અનાચારી પ્રશ્નવ્યાકરણમાં, ૧૨ જે કોઈ સાધુ લુગડા ધોવે ધોવરાવે સ્નાન કરે તે ચારિત્રથી દુરાચારી સુયગડાંગ અધ્યયન ૭, ૧૩ જે કોઈ સાધુ મોરપીછી રાખે તે અનાચારી, પ્રશ્નવ્યાકરણમાં ૧૪ ને કોઈ સાધુ માથુ ધોવે, તેલ સુગંધ અત્તર લગાવે તે અનાચારી, દશવૈકાલિક ૬ અધ્યયને, ૧૫ જે કોઈ સાધુ નિત્યપિંડ લે તે પાસન્ધો, આવશ્યક ચૂર્ણિમાં, ૧૫ શય્યાતરનો પિંડ જે સાધુ લે તે પાસન્ધો, આવશ્યક ચૂર્ણિમાં, ૧૭ જે કોઈ સાધુ એકલો વિહાર કરે તે પાસત્થો ઉપદેશમાળામાં, ૧૮ જે કોઈ સાધુ ચૌદ ઉપકરણથી અધિક રાખે તે પાસન્ધો, નિશિથ ચૂર્ણિમાં, ૧૯ જે કોઈ સાધુ પુસ્તક લખાવે તે પાસન્થો, પ્રવચન સારોદ્વારમાં, ૨૦ જે કોઈ સાધુ શેષ કાળમાં માસ ઉપરાંત રહે તે પાસત્યો, કર્ણિકા તથા આચારંગ સૂત્રમાં, ૨૧ જે સાધુ ચેલા ચેલી શ્રાવક શ્રાવિકા ઘણો પરિવાર રાખે તે પાસન્થો, ઉપદેશમાળામાં, ૨૨ જે કોઈ સાધુ પુસ્તક પાના પાત્રો ઉપકરણો ઘણા રાખે તે પાસન્થો, નિશિથચૂર્ણિમાં. ૧૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy