________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૧ કૃતશાસ્ત્ર ૧૨ કલ્પ, ૧૩ શિક્ષા, ૧૪ લક્ષણ, ૧૫ પુરાણ, ૧૬ મંત્ર, ૧૭ સિદ્ધાંત. • ભાવ શ્રાવકના ૧૭ લક્ષણો: ૧ સ્ત્રીથી વૈરાગ્ય, ૨ ઇંદ્રિયોથી વૈરાગ્ય, ૩ ધનથી વૈરાગ્ય, ૪ સંસારથી વૈરાગ્ય, ૫ વિષયથી વૈરાગ્ય ૬ આરંભસ્વરૂપ જ્ઞાન, ૭ ઘરનો દુઃખરૂપ અનુભવ, ૮ ગાડરીયા પ્રવાહનો ત્યાગ, ૯ સમ્યફ દર્શન ધારણા, ૧૦ ધર્મમાં અગ્રેસરપણું આગમાનુસાર ધર્મમાં પ્રવર્તમાન, ૧૧ દાનાદિકમાં યથાશક્તિ પ્રવર્તના, ૧૨ વિધિમાર્ગમાં પ્રવર્તના, ૧૩ મધ્યસ્થ વૃત્તિ, ૧૪ અરકતદષ્ટિ, ૧૫ અસંબદ્ધ, ૧૬ પરહિતાર્થે અર્થ કામનો ત્યાગી, ૧૭ વેશ્યાવૃત્તિયે ઘરવાસ. • સત્તર પ્રકારે સંયમ : ૧ પૃથ્વીકાય સંયમ, ૨ અપકાય સંયમ, ૩ તેઉકાય સંયમ, ૪ વાઉકાય સંયમ, ૫ વનસ્પતિકાય સંયમ ૬ બેઇંદ્રિય સંયમ, ૭ તે ઇંદ્રિય સંયમ, ૮ ચૌરિંદ્રિય સંયમ, ૯ પચેંદ્રિય સંયમ, ૧૦ પ્રેક્ષયજોવું સંયમ, ૧૧ ઉપેક્ષય ઉપેક્ષા કરવી સંયમ, ૧ર પ્રમાર્જન સંયમ, ૧૩ અપહત્ય પરઠવવું સંયમ, ૧૪ મન સંયમ, ૧૫ વચનસંયમ, ૧૬ કાય સંયમ, ૧૭ ઉપકરણ સંયમ. • જ્ઞાનાવરણિય કર્મ બાંધવાના ૧૭ પ્રકાર : ૧ જ્ઞાનની આશાતના કરે, ૨ જ્ઞાની સાધુની આશાતના કરે, ૩ જ્ઞાન જ્ઞાનના ઉપકરણ પુસ્તક વિગેરેની આશાતના કરે, ૪ જ્ઞાન ભણેલાને ઓળવે, જેના પાસે ભણેલો હોય તેને ઉત્થાપે, ૫ જ્ઞાન તથા જ્ઞાનનો મૂળથી વિનાશ કરે, ૬ જ્ઞાનજ્ઞાની પ્રત્યે પ્રષિ મત્સર ધરે, ૭ જ્ઞાનીને ભણતાં ગણતાં અંતરાય કરે, તથા અન્નપાણીનો અંતરાય કરે, ૮ જ્ઞાન, તથા જ્ઞાનીને ઉત્થાપે, ૯ જ્ઞાન તથા જ્ઞાનીનો અવર્ણવાદ બોલે, ૧૦ આચાર્ય ઉપાધ્યાયનો અવર્ણવાદ બોલે, અવિનય કરે, ૧૧ અકાલે
૧૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org