SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ બેગડાને મળ્યા. મહમ્મદ બેગડાનો દીકરો સુલતાન મુજફર શાહ બીજો સંત સુલતાન હતો. ગુજરાતનો છેલ્લો બાદશાહ બહાદુરશાહ હતો. તેણે માળવા જીત્યું. અને ચિત્તોડ પર ચઢાઈ કરી. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હુમાયુએ ધર્મની બહેન ને મદદ મોકલી. બહાદુરશાહ કારીને દીનમાં છુપાયો. અને ત્યાં જ તેનું મોત થયું. ત્યારબાદ ગુજરાત મોગલોનાં હાથમાં સરી ગયુ. અકબરે ગુજરાત જીત્યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરનાં શાસન દરમ્યાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આના પરિણામે ઈ.સ. ૧૬ ૧૨માં અંગ્રેજોએ સુરત પહેલવહેલી જયારે કોઠી નાંખી. મુઘલ સામ્રાજયનાં અંતભાગમાં મરાઠા સરદારોએ સુરત, ભરૂચ, અને અહમદાવાદ પર અનેક આક્રમણો કર્યો. છત્રપતિ શિવાજીએ સુરત પર બે ધડક (ઇ.સ. ૧૬૬૪ અને ૧૬૭૨માં) આક્રમણ કર્યું. ગુજરાતનાં બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન થઈ ચૂકયુ હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્કરી તાકાત પણ વધારતા ગયા. અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું. (નદીઓ કેટલી લાંબી ?) નદી સ્રોત સમાય છે. લંબાઈ (કિમી) ૧ સિંધુ કૈલાસ આરબ સાગર ૨૯૦૦ ૨. ગંગા ગંગોત્રી બંગાળની ખાડી ૨૫૧૦ ૩. બ્રહ્મપુત્ર માનસરોવર બંગાળની ખાડી ૨૬૮૮ ૪. ગોદાવરી પશ્ચિમઘાટ બંગાળની ખાડી ૧૪૫૦ ૫. ક્રિષ્ણા પશ્ચિમઘાટ બંગાળની ખાડી ૧૨૯૦ ૨૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy