SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 0 વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ દેવનું આયુષ્ય બાંધે ૧ સરાગસંયમથી-સરાગથી સંયમપાળે તથા વસ્ત્ર પાટા ઉપકરણ શિષ્યાદિકના ઉપર રાગ રાખવાથી ૨ સંયમસંયમથી કાંઇક સંયમ અને કાંઇક અસંયમપણું, વિરતિ અવિરતપણું રાખવાથી, ૩ અકામ નિર્જરાથી રોષથી નિરંતર સુધાતૃષાને સહન કરે, ૪ બાલતપસ્યાથી-અજ્ઞાન તપસ્યા કષ્ટ ક્રિયા કરવાથી. કર્મબંધન૧. પ્રકૃતિબંધ- તે કર્મનો સ્વભાવ, ૨. સ્થિતિબંધ તેજેટલી સ્થિતિના કર્મ બાંધે, તેટલીજ સ્થિતિ સુધી તે કર્મોને ભોગવવા પડે છે, ૩. અનુભાગબંધ- તે શુભ અશુભ રસ ભોગવવો પડે તે. ૪. પ્રદેશબંધ- ન્યુનાધિક કર્મના પ્રદેશોને ગ્રહણ કરી બંધ પડે તે. • બુદ્ધિ૧ ઉત્પાતિકી-તે બુદ્ધિ આપણા પોતાનાથીજ ઉત્પન્ન થાય, વૈનેયિકી તે વિનય કરતાં બુદ્ધિ ઉત્પન્ન થાય, ૩ કાર્મિકી તે કામ કરતાં સારી બુદ્ધિ ઉત્પન્ન થાય, પારિણામિકી- તે વય પરિણમતા બુદ્ધિ ઉત્પન્ન થાય. આચાર્ય૧ ચોલમજીઠ જેવા-પોતે વૈરાગ્યરંગથી રંગાયેલા છે, અને બીજાને વૈરાગ્ય રંગથી રંગે છે, પરવાળા જેવા- પોતે વૈરાગ્યથી રંગાયેલા છે, પરંતુબીજાને વૈરાગ્ય રંગચડાવે નહિ, M૧૮ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy