SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કરનાર, ૭ વ્રત પચ્ચખ્ખાણ કરનાર ૮ અલ્પ કષાયી, ૯ દાન આપનાર, ૧૦ અજ્ઞાન તપ કષ્ટ કરનાર. • દેવ ગતિથી મનુષ્યમાં આવેલા દસ વસ્તુ પામે: ૧ ધન ધાન્ય ક્ષેત્ર વસ્તુ હિરણ્ય રૂપ્ય કુપ્યાદિક દ્વિપદ ચતુષ્પદાદિક, ર મિત્ર, ૩ સ્વજન વર્ગ, ૪ ઉચગોત્ર, ૫ નિરોગી શરીર, ૬ સુંદર રૂપ, ૭ સારી બુદ્ધિ ૮ ઉત્તમ વિનય, ૯ બલવંત, ૧૦ યશવંત. જંબુદ્વિપના દસ બોલો : ૧ જંબુદ્વિપના ૧૯૦ ખંડવા ભરત જેવા, ૨ તેને યોજન પ્રમાણના કરે તો ૭૯૦ ક્રોડ પ૬ લાખ, ૯૪ હજાર ૧૫૦ યોજન ૧// ગાઉ ૧પા ધનુષ્ય ઝાઝેરા થાય, ૩ જંબુદ્વિપમાં વાસા ૭ તથા ૧૦ છે, ૪ જંબુદ્વિપમાં પર્વત ૨૬૯ શાશ્વતા છે, ૫ ફૂટ જંબુદ્વિપમાં ૪૬૭ તથા પર૫ ફૂટ છે, ૬ જંબુદ્વિપમાં તીર્થ ૧૦૨ છે, ૭ જંબુદ્વિપમાં ૧૬ દ્રહો શાશ્વતા છે, ૧૦ જંબુદ્વિપમાં ૧૪ લાખ પ૬ હજાર નદીયો છે. દસ સંગનો ત્યાગ કરવો : ૧ પાસસ્થાનો, ૨ ઓસન્નાનો, ૩ કુસીલિયાનો, ૪ સરકતનો,૫ સ્વછંદીનો, ૬ નિન્દવનો ૭ હઠી કદાગ્રહીનો, ૮ અનીતિ કરનારનો, ૯ અન્ય માર્ગીયોનો, ૧૦ વામન માર્ગીયોનો. • દસ વચને મોક્ષ મળે: ૧ પરમાત્માની પૂજા સેવાથી, ૨ સાધુના મુખથી ભગવાનની વાણી સાંભળવાથી, ૩ શુદ્ધ ભાવે સત્પાત્રને દાન દેવાથી, ૪ ઉત્તમ પ્રકારના ધ્યાન કરવાથી ૫ શીયલનું પ્રતિપાલન કરવાથી, ૬ ભજન રાખવાથી ૭ મન વશ કરવાથી, ૮ દેહને દમન કરવાથી, ૯ ગમ ખાવાથી, ૧૦ પાપમાર્ગને ત્યાગ કરી શાંતરસનું પાન કરવાથી. દસ પ્રકારના મહા પાપી : ૧ પોતાના આત્માનો ઘાતી, ૨ ન ૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy