SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કલેશ હોય છે, ૫ બારે માસની ખેતી સાથે કરનારને એક વર્ષનો કલેશ હોય છે, ૬ ઘણી ધણિયાણિને જીંદગી સુધીનો કલેશ હોય છે. • તીર્થ યાત્રા વખતે પાળવા લાયક ષટુ રી-૧ સચિત્તપરિહારીકાચું પાણિ કાચું ધાન્ય. કાચી વનસ્પતિ, (ફળફુલ વિગેરે) તે તમામ અપરિપકવ હોય, સચૈતન્ય હોય ત્યાં સુધી તેવા ખાન પાનનો ત્યાગ કરવો, ર એકલાહારી-એક સ્થાને બેસીને નિયમિત રીતે એક વખત નિર્વધ, નિર્દોષી, અન્ન પાનનુંજ સેવન કરવું, ૩ ગુરૂસાથે પાદચારી ગુરૂમહારાજને આગળ કરીને તેમની પછવાડે વિનય સહિત વાહનાદિ રહિત ઉઘાડે પગે ચાલવું, ૪ ભૂમિ સંથારી-માંચો, પલંગ, ખાટ, પાટ, વિગેરેને ત્યાગ કરી ભૂમિ ઉપરજ સંથારો કરવો, ૫ બ્રહ્મચર્યધારી-યાત્રાના દિવસોમાં સ્ત્રી પુરૂષોએ, વિષય વાસનાનો વિરોધ કરીને તથા સંતોષપણું ધારણ કરીને નિર્મલ શીલનું પ્રતિપાલન કરવું, ૬ આવશ્યક દોયવારી પ્રાતઃકાળે તથા સાયંકાળે બને ટંકના પ્રતિક્રમણોને કરીને લાગેલા અતિચારોને ટાળવાનો ખપ કરવો.બીજે ઠેકાણે આવશ્યક દોષ વારીને બદલે, શુદ્ધ સમ્યકત્વ ધારી કહેલ છે, એટલે લૌકિક અગર લોકોત્તર કોઈ પણ પ્રકારના મિથ્યાત્વના સેવનથી સદંતર અલગ રહેવાને પ્રયત્ન કરવો. • મનુષ્ય આયુષ્ય બાંધતી વખતે છ બાંધઃ ૧ ગતિ, ૨ જાતિ, ૩ અવગાહના, ૪ અનુભાગરસ, ૫ પ્રદેશ, ૬ આયુષ્ય, M૫૨ પર ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy