SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૩ પશ્ચિમધાતકીમાં ૪ પૂર્વપુષ્કરાર્ધમાં, ૫ પશ્ચિમ પુષ્કરાર્ધમાં,૬ અંતરિદ્વપમાં. છ રાજાએ મલ્લિનાથ પાસે દિક્ષા લીધી : ૧ ઇષાગદેશનો પ્રતિબુધરાજા, ૨ કુણાલ દેશનો રૂપી રાજા, ૩ અંગ દેશનો ચંદ્રછાપરાજા, ૪ કાશી દેશનો શંખરાજા, ૫ કુંજ દેશનો અદિનશત્રુરાજા, ૬ પાંચાલ દેશનો જીતશત્રુરાજા. મતો : ૧ જૈનમાં દેવ અરિહંત ગુરૂ નિગ્રંથ, ૨ બૌધમાં દેવ બંધ ગુરૂ પાદરી, ૩ શિવમાં દેવ રૂદ્ર ગુરૂ યોગી, ૪ દેવમાં દેવ ધર્મ ગુરૂ વૈરાગી, ૫ ન્યાયમાં દેવ જગતકર્તા ગુરૂ સંન્યાસી, ૬ મીમાંસકમાં દેવ અલખ ગુરૂ દરવેશ. ઋદ્ધિવંત : ૧ તીર્થંકર, ૨ કેવલી, ૩ ચક્રવર્તી, ૪ વાસુદેવ પ બળદેવ, ૬ ભાવિક આત્મા અતિશયવંત સાધુ. છ વસ્તુ પામવી દુર્લભ છે : ૧ મનુષ્યભવ, ૨ આર્યકુલ, ૩ પંચેન્દ્રિયપણું, ૪ સિદ્ધાંત સાંભળવો, ૫ શ્રદ્ધા આપવી, ૬ સંયમ તપસ્યા ઉપર બળવીર્ય ફોરવવું. છ કામ કરવાની શક્તિ નહિ : ૧ જીવને અજીવ, ૨ અજીવને જીવ, ૩ ૫૨માણુનો ભેદ છેદ, ૪ એક સમયમાં બે ભાષા બોલવી, ૫ પોતાના કરેલા કર્મ પોતે જ ભોગવવા ૬ લોકની વસ્તુ અલોકમાં ન જાય. છ ઠેકાણે ક્રિયા લાગે : (૧) મિથ્યાત્વીને ૨૪ ક્રિયા લાગે ઇર્યાવહી સિવાય, (૨) સમ્યગદ્રષ્ટિને ૨૩ ક્રિયા લાગે-મિથ્યાત્વીકી તથા ઇર્યાવહી સિવાય (૩) શ્રાવકને ૨૨ ક્રિયા લાગે-બન્ને પૂર્વની તથા ત્રીજી અવિરતિ ત્રણે ક્રિયા સિવાય, (૪) પ્રમાદી સાધુને ૨૧ ક્રિયા લાગે-ત્રણ ઉપરની ચોથી પ્રાણાતિપાતકી એ ચાર સિવાય, (૫) Jain Education International ૪૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy