SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૧ સ્પષ્ટ તે પ્રગટ અર્થ કહેવો, ૧૨ અસ્પષ્ટ અપ્રગટ અર્થ કહેવો. • આચારાંગાદિક જૈન શાસ્ત્રોને વિષે ૧૨ કુળની ગોચરી કહેલી છે : ૧ ઉચ્ચકુલાણિવા, આરક્ષક એટલે કોટવાળ કુળ, ૨ ભોગ કુલાણિવા, રાજાઓને પૂજનીક, ૩ રાઈન્ન કુલાણિવા, મિત્ર સ્થાને સ્થાપન કરેલા, ૪ ક્ષત્રિય કુલાણિવા, ગ્રાસવાલા, ૫ ઇખાગ કુલાણિવા, ઋષભદેવ વંશિય, ૬ હરિવંશ કુલાણિવા, હરિવંશ ક્ષેત્રો યુગલિયાનો વંશ, ૭ એસીય કુલાણિવા, રાજા સેનાપતિ શેઠ નંદ જેવા ગોવાળ, પણ સુતિકાદિક કર્મ કરવાવાળા નહિ, ૮ વેસીય કુલારિવા, વૈશ્ય વર્ણકકુલ, ૯ ગંડાગ કુલાણિવા, ગંડાકના પિતા જે પ્રમોદ ઘોષક, ૧૦ કોદાગ કુલાણિવા, વાઈકી સુતાર, ૧૧ ગામરક્ષક કુલાણિવા, ૧૨ વોકસાલિય કુલાણિવા, તંતુવાય, જે રેશમી પટકુલાદિ કરે તે પટવા સળગી પ્રમુખ. તેર પ્રકાર | • સાધુને ચોમાસુ કરવા લાયક ૧૩ ક્ષેત્રગુણો : ૧ કાદવરહિત ભૂમિ, ૨ સમૂચ્છિમ જીવની ઉત્પત્તિ અલ્પ હોય, ૩ થંડિલ બાહિરલી ભૂમિ પ્રાસુક-ઉપદ્રવ રહિત, ૩ ઉપાશ્રય સ્ત્રી, પશુ, પંડક રહિત, પ ગોરસ તક્રાદિક વિશેષ, ૬ જૈન મંદિર યુક્ત શ્રાવક શ્રાવિકા ઘણા હોય કે જ્યાં સાધુનો કોઈ પરાભવ ન કરી શકે, ૭ વૈદ્યાદિક ઘણા હોય, ૮ ઔષધ પ્રાસુક મલે, ૯ ગૃહસ્થના ઘર ધનધાન્ય કુટુંબાદિકથી ભરપૂર ભરેલા હોય ૧૦ રાજા ધર્મિષ્ઠ સાધુ ભક્ત હોય, ૧૧ પાખંડી અન્યલિંગી સાધુને તિરસ્કાર કરી ન શકે, ૧૨ ભિક્ષા સુલભ, ૧૩ સજઝાય ધ્યાન નિરંતર થાય. • ૧૩ કાઠીયા: ૧ આલસ્ય, ૨ મોહ, ૩ અવજ્ઞા, ૪ સ્તબ્ધ, ૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy