SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ હોય છે તેથી તે તરફ છીંક થાય તો કલેશ કરાવે. ૨૦ મંગળવારે નૈરૂતખુણે રાહનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો શત્રુનો ભય ઉત્પનન થાય. ૨૧ મંગળવારે પશ્ચિમ દિશાને વિષે સૂર્યનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તો કાયાની હાની થાય છે, ૨૨ મંગળવારે વાયવ્યખુણે ચંદ્રમાનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તોકાર્યની સિદ્ધિ થાય છે. ૨૩ મંગળવારે ઉત્તર દિશાને વિષે મંગળનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કષ્ટ ઉત્પન્ન થાય. ૨૪ મંગળવારે ઇશાનખૂણે બુધનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સગા સ્નેહીયો ઘરે આવે. ૨૫ બુધવારે પૂર્વ દિશાને વિષે બુધનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો મિત્રનો મેળાપ થાય. ૨૬ બુધવારે અગ્નિખુણે બૃહસ્પતિનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો ધનનો લાભ થાય ૨૭ બુધવારે દક્ષિણ દિશાને વિષે શુક્રનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સારું થાય, ૨૮ બુધવારે નૈરૂતખુણે શનિશ્વરનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કલેશ ઉત્પન્ન કરે. ૨૯ બુધવારે પશ્ચિમ દિશાને વિષે રાહુનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો શત્રુ તરફથી ભય ઉત્પન્ન થાય. ૩૦ બુધવારે વાયવ્યખુણે સૂર્યનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાર્યની હાનિ થાય ૩૧ બુધવારે ઉત્તર દિશાને વિષે ચંદ્રમાનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સંપત્તિ પામે. ૩ર બુધવારે ઇશાનખૂણે મંગળનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કલેશ ઉપજે. ૩૩ ગુરૂવારે પૂર્વ દિશા તરફ મંગળનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાંઇક અશુભ વાર્તા સાંભળવામાં આવે. ૩૪ ગુરૂવારે અગ્નિખુણે બુધનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો ઘણો જ સંતોષ ઉત્પન્ન કરે. ૩૫ ગુરૂવારે દક્ષિણ દિશાને વિષે ૧૯૫ Jain Education intellatiola For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy