SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ થાય છે. • જીવની ગતિના ૨ ભેદ-૧ ઋજુગતિ, શરીરને છોડીને જીવ એક સમયમાં સમશ્રેણિએ જવાની ગતિમાં સિદ્ધો જાય તે, ૨ વક્રગતિશરીર છોડીને પરભવ જતો જીવ-વિષમ શ્રેણિવાળા સ્થાનમાં (બંધ નાખેલી ગતિમાં) જાય તે. જીવને આયુષ્ય બાંધવાના ર ભેદ-૧ સોપક્રમી-ઘણું આયુષ્ય છતાં ઉપક્રમ લાગવાથી આયુષ્ય જલ્દી ભોગવાઈ જાય તે ર નિરૂપક્રમી-ઉપક્રમો લાગ્યા છતાં, નહિ મરતાં જીવ પૂર્ણ આયુષ્ય પરલોકમાં જાય તે. ઉણોદરના ૨ ભેદ-૧ દ્રવ્ય ઉણોદરી, ર ભાવ ઉણોદરી દ્રવ્ય ઉણોદરીના ૨ ભેદ-૧ ઉપકરણ ઉણોદરી-વસ્ત્ર પાત્ર વિગેરે નિર્દોષ વાપરે છે. ર ભાવ ઉણોદરીના '' ભેદ-૧ અલ્પ ક્રોધ, ૨ અલ્પ શબ્દ, ૩ અલ્પકલેશ, ૪ અલ્પ જન્મ. ૧ જીવ દ્રવ્ય, ર અજીવ દ્રવ્ય, એ બે પ્રકારના સર્વ દ્રવ્યો છે. ૧ સૂક્ષ્મ, ૨ બાદર, એ બે પ્રકારના સર્વ સંસારી જીવો છે. ૧ ત્રસ, ૨ સ્થાવર, એ બે પ્રકારના સર્વ સંસારી જીવો છે. ૧ પર્યાપ્તા, ૨ અપર્યાપ્તા, એ બે પ્રકારે સર્વ સંસારી જીવો છે. ૧ ભવસિદ્ધ, ર અભવસિદ્ધ, એ બે પ્રકારે સર્વ સંસારી જીવો છે. ૧ સંસારી, ૨ સિદ્ધ, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ શરીર સહિત, ૨ શરીર રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ ઇંદ્રિય સહિત, ૨ ઇંદ્રિય રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ વેદ સહિત, ર વેદ રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ( 3 ) ભાગ-૩ ફર્મા-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy