SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ચૈતન્ય લક્ષણ જીવ એક છે. જડતા રૂપ અજીવ એક છે. જ્ઞાન એક છે, દર્શન એક છે, ચારિત્ર એક છે. બંધ એક છે, મોક્ષ એક છે, સિદ્ધ એક છે, રસ એક છે, ગંધ એક છે, સ્પર્શ એક છે, મન એક છે, વચન એક છે, અને કાયા એક છે. બે પ્રકાર. સમ્યકત્વના ૨ ભેદ-૧ નૈસર્ગિક, ૨ ઉપદેશજ. જીવના ૨ ભેદ-૧ મુક્તિગામી, ૨ સંસારી. સંસારીજીવના ૨ ભેદ-૧ સ, ૨ સ્થાવર. જૈનમત ધર્મના ૨ ભેદ-૧ યતિધર્મ, ૨ શ્રાવક ધર્મ. કર્મ બંધનના ૨ ભેદ-૧ રાગબંધન, ૨ દ્વેષ બંધન સૂત્ર-૧ નંદીસૂત્ર, ૨ અનુયોગદ્વાર સૂત્ર. સુખના ૨ ભેદ-૧ આંગિક, ૨ માનસિક. શૌચના ૨ ભેદ-૧ શ્મશ્રુશૌચ, ૨ કૃતિક શૌચ. વચનના ૨ ભેદ-૧ સ્વાભાવિક, ૨ કૃત્રિમ નાટકના ૨ ભેદ-૧ તાંડવ, ૨ ભાવ. વમનના ૨ ભેદ-૧ કૃત્રિમ, ૨ સ્વાભાવિક. કર્મના ૨ ભેદ-૧ અણુભાગકર્મ-કર્મરસ, ૨ પ્રદેશકર્મ-કર્મદલ. ઉન્માદના ૨ ભેદ-૧ જક્ષાદિકનો, ૨ મોહનો ઉન્માદ. જીવને દુઃખના ૨ ભેદ-૧ માનસિક દુઃખ-મનમાં ચિંતા ફિકર વિશેષ, ૨ શારીરિક દુઃખ-શરીરને વિષે ૧૫ રોગાદિક પીડા ઉત્પન્ન Jain Education International ૨ For Personal & Private Use Only www.jainelibrary.örg
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy