SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ગરોળી પડે તેનો બીજો વિચાર ૧ ગરોળી, પૈસા પાત્રના માથા ઉપર પડે તો દરિદ્ર થાય. ૨ ગરોળી, દરિદ્રિના માથા ઉપર પડે તો, પૈસા પાત્ર થાય. ૩ ગરોળી, પૈસા પાત્રને કષ્ટ પડેલું હોય, ને તેને માથે ચડે તો કષ્ટ નાશ પામે. ૪ ગરોળી, કપાળે ચડે તો નવિધિ થાય. ૫ ગરોળી, કપાળને નીચે ચઢે તો રાજ્ય તરફથી માન મળે. ૬ ગરોળી, ડાબા કાન ઉપર પડે તો આયુષ્ય ઓછું થાય. ૭ ગરોળી, જમણા કાન ઉપર પડે તો કલેશ થાય, ૮ ગરોળી, નાક ઉપર પડે તો વૈરી મરે. ૯ ગરોળી, હોઠ ઉપર પડે તો ભોજનનું સુખ થાય. ૧૦ ગરોળી, હૃદયને ફરસે સ્પર્શ કરે તો લક્ષ્મીનો નાશ થાય ૧૧ ગરોળી જમણે ખંભે પડે તો રોગ રહિત થાય. ૧૨ ગરોળી, ડાબે ખંભે પડે તો બહુજ રોગ થાય. ૧૩ ગરોળી, જમણે અંગે ચડે તો મિત્ર મળે. ૧૪ ગરોળી, જમણે અંગે ચડે તો સ્ત્રી ઋતુવંતી થઇ, સંતાનને ઉત્પન્ન કરે. ૧૫ ગરોળી, પેટ ઉપર પડે તો મીઠું ભોજન મળે. ૧૬ ગરોળી, નાભિ ઉપર પડે તો સંતાનનો લાભ થાય. ૧૭ ગરોળી, ગુહ્યસ્થાન ઉપર પડે તો પર સ્ત્રીનો સમાગમ થાય. ૧૮ ગરોળી, જમણા હાથ ઉપર પડે તો લક્ષ્મી તથા કન્યાનો લાભ થાય. ૧૯ ગરોલી ડાબા હાથ ઉપર પડે તો પરદેશ પ્રત્યે ચાલવાનું થાય. ૨૦ ગરોળી, ઉંચીચડીને પગ ઉપર પડે, તો પરદેશ જવાનું થાય. ૨૧ ગરોળી, પગના નીચે જાય, અગર પગના તળીયાને સ્પર્શ કરે તો જગતને વિષે યશ માન વધે. ૨૨ ગરોળી, પગની આંગલી ઉપર સ્પર્શ કરે તો શરીરે સુખ થાય ૨૩ ગરોળી નખને સ્પર્શ કરે તો વ્યાધિ થાય. ૨૪ ગરોળી, પૂંઠે પડે તો બંધવનો નાશ થાય. ૨૫ ગરોળી, પૂંઠ આગળથી ઉતરેતો બંધવ નિરોગી થાય. Jain Education International ૨૦૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy