SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ (ગરોળી પડે તેનો વિચાર ૧ લો.) ૧ ગરોળી-શ્રીમંતના મસ્તક ઉપર પડે તો તેને કષ્ટ થાય. ૨ ગરોળી-શ્રીમંતના મસ્તક ઉપર પડે તો તેની લક્ષ્મી નાશ પામે. ૩ ગરોળી-શ્રીમંત કષ્ટમાં પડેલો હોય તે વખતે તેના મસ્તક ઉપર પડે તો તેનું કષ્ટ નાશ થાય, તે કષ્ટમાંથી છૂટે. ૪ ગરોળી-દરિદ્રિના મસ્તક ઉપર પડે તો લાભ થાય દરિદ્રિપણાનો નાશ કરે. ૫ ગરોળી-કપાળ ઉપર પડે તો રાજાથી લાભ થાય. ૬ ગરોળી-નાક ઉપર પડે તો વૈરી મરણ પામે. ૮ ગરોળી-હોઠ ઉપર પડે તો ચિંતા મટાડે રોગ રહિત થાય. ૯ ગરોળી-ગળા ઉપર પડે તો ભય ઉત્પન્ન કરે. ૧૦ ગરોળીજમણા કાન ઉપર પડે તો પરદેશની વાત સંભલાવી ચિંતા ઉત્પન્ન કરે. ૧૧ ગરોળી ડાબા કાન ઉપર પડે તો સારી નહિ. ૧૨ ગરોળીજમણા ડાબા ખંભા ઉપર પડે તો સ્ત્રીને નવા વસ્ત્રોની પ્રાપ્તિ થાય. ૧૪ ગરોળી-કુખ ઉપર પડે તો હર્ષ થાય, તથા પુત્ર તેમજ પુત્રીનો લાભ થાય. ૧૬ ગરોળી-જાગતા હૃદય ઉપર પડે તો ખુશાલી ઉપજાવે. ૧૭ ગરોળી-નિદ્રામાં પોતે ન દેખે, પણ અન્ય કોઈક કહે તો છે માસમાં કષ્ટ ઉત્પન્ન થાય તથા રોગાદિક થાય. ૧૮ ગરોળી-પેટ ઉપર પડે તો મીઠું ભોજન મળે. ૧૯ ગરોળી નાભી ઉપર તથા હેઠ” પડે તો જુઠું કલંક માથે આવે ૨૦ ગરોળી-કમ્મર (કડો ઉપર પડે તો વસ્ત્રની પ્રાપ્તિ થાય. ૨૨ ગરોળી-સ્ત્રીને ડાબી બાંહ ઉપર પડે તો ખરાબ વાત સંભળાય ભરની ચિંતા સંભળાવે. ૨૩ ગરોળી-વાંસા (પીઠ) ઉપર પડે તો દ્રવ્યહિન થાય, પરને હાથે માર ખાય, ૨૪ ગરોળી-કોણી ઉપર પડે તો લાભ થાય. ૨૫ ગરોળી જમણા કાંડા ઉપર પડે તો રાજમુદ્રા પામે લાભ થાય ને વ્યાધિ થાય. ૨૬ ગરોળી ૧૯૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy