Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 13
________________ હ ggggggggggg૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪ ઈચ્છાકાર સામાચારી કેદ लाक्षणिकं भवति । अत्र तु सामाचारीपदं यद्यपि त्रिविधसामाचारीषु शक्तं अस्ति । तथापि अत्र तु प्रकरणमहिम्ना ग्रन्थकृतः दशविधसामाचारीप्रतिपादने एव तात्पर्य अस्ति । ततश्च यदि सामाचारीपदेन त्रिविधा सामाचारी गृह्येत, तर्हि ग्रन्थकारस्य तात्पर्य उपपन्नं न भवेत् । तस्मात् अत्र सामाचारीपदं दशविधसामाचार्यां लक्षणावत् अस्ति । इति भावः । एवं च तादृशपदस्य विशेषपर्यवसायित्वात् मुनिसामाचारीपदेन इच्छाकारादिक्रियाकलापः एव गृह्यत इति भावार्थः । उपयुक्ततयाऽऽराध्य="सम्" उपसर्गस्य "उपयुक्ततया" इति अर्थः प्रदर्शितः टीकाकारेण । सकलसांसारिकसुखातिशायिमोक्षसुखं इति । निर्वृतिपदस्य अर्थः सुखं । परमशब्दस्य अर्थः "सकलसांसारिकसुखातिशायि" इति वक्तुं युक्तः । मोक्षपदं तु व्यर्थमेव । यतः सकलसांसारिकसुखातिशायिसे सुखं तु मोक्षसुखमेव भवति । तथापि स्पष्टार्थं मोक्षपदमपि टीकाकारेण गृहीतमिति ज्ञेयम् । ___"क: तादृशं सुखं प्राप्तः' इति तु मूलगाथायां नोक्तमतः टीकाकारेण 'त्वमिति गम्यम्' इत्युक्तम् । 'त्वं' इति पदं गाथायां अनुक्तमपि स्वयमेव ज्ञेयम् इति भावः । ___ इच्छाकारादिभेदोपदर्शकभवत्स्तवनेन=इच्छाकारादिभेदोपदर्शकं यत् भवतः स्तवनं, तेनेति समासः । कृतार्थो भवामीति । ટીકાર્થ અહીં ગાથામાં જે “મુનિસામાચારી’ શબ્દ છે. તેનો અર્થ આ પ્રમાણે કરવો કે “સાધુજીવન સંબંધી છે છે જે ઈચ્છાકારાદિ ક્રિયાઓનો સમૂહ છે તે.” | (શિષ્ય : મુનિની સામાચારી તો ત્રણ છે : (૧) ઓઘનિર્યુક્તિગ્રંથમાં બતાવેલી ઓઘસામાચારી (૨) છે દશવિધચક્રવાલ સામાચારી (૩) પ્રાયશ્ચિત્તસંબંધી પદવિભાગસામાચારી. તમે ત્રણમાંથી માત્ર દશવિધચક્રવાલ સામાચારી જ અહીં સામાચારીપદથી શી રીતે લઈ શકો ?) છે ગુરુઃ જો કે સામાચારી પદ ઓઘ, દશવિધ અને પદ વિભાગ એમ ત્રણ પ્રકારની ક્રિયાઓના સમૂહને ૨ જણાવનારો છે જ. પરંતુ અત્યારે દશવિધ સામાચારી જ વિચારણા છે એટલે પ્રકરણ=પ્રસંગના પ્રભાવથી આ છે 8 સામાચારીપદ એ દશવિધ સામાચારીરૂપ વિશેષ પદાર્થને જણાવનાર બની શકે છે. (જેમ તૈથવ શબ્દ એ મીઠું છે 8 અને ઘોડા બે ય ને જણાવનાર શબ્દ છે. પણ ભોજન કરતી વખતે કોઈ બોલે કે “સૈન્યવનિય” તો જ છે ભોજનપ્રસંગના પ્રભાવથી શ્રોતા ત્યાં સૈધવ શબ્દનો અર્થ મીઠું જ કરે. ઘોડો ન કરે. એમ અહીં પણ સમજવું.) પ્રભુએ સામાચારીનું સંસેવન કર્યું છે. સમુ=ઉપયોગપૂર્વક આરાધના કરી છે. અને એ આરાધના કરીને તમામે તમામ સાંસારિક સુખો કરતા ઉંચું એવું જે મોક્ષસુખ છે એને પ્રભુ પામ્યા છે. (શિષ્ય : ગાથામાં “કોણ સુખને પામ્યું છે' એ તો લખ્યું નથી.) ગુરુ : ગાથામાં ત્વ=તું એ શબ્દ બહારથી જ સમજી લેવો. ગ્રન્થકાર પ્રભુની સાથે વાતચીત કરતા હોય એ રીતે બોલે છે કે “હે વર્ધમાનું! તમે જે રીતે સામાચારી છે 8 પાળી છે એ જ રીતે તમારી સ્તુતિ કરવા વડે હું કૃતાર્થ થઈશ. અર્થાત્ આ મારો ગ્રન્થ એ ઈચ્છાકારાદિભેદોનો 8િ છે ઉપદર્શક પ્રતિપાદક છે અને એટલે એ ગ્રન્થ આપના સ્તવન સ્વરૂપ જ છે અને એવા સ્તવન વડે હું કૃતાર્થ છે શું થઈશ. WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE FAHEHEEEEEEEEEEEEE છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૪ છે REGGGGGGGGGGGaziGGandhinagar Gingnia%a66Gquisinessagindas

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 286