________________
[ ૧૨
-આપી હતી તેજ પ્રસ્તાવના આ બીજી આવૃત્તિમાં પણ છાપેલ છે. શ્રી ધામી જૈનદશનના અભ્યાસી મહાન સાહિત્યકાર હતા.
પુસ્તકમાં છપાએલા વ્યાખ્યાનો મે' જાતે જ લખેલા છે છતા તેમાં શ્રી જિનેશ્વર ભગવાનનાં કથનથી કાંઈ વિરૂદ્ધ લખાઈ ગયુ હોય તે તે બદલ મિચ્છામિ દુકમ્ આપુ છું.
શ્રી ખાણુ અમીચંદૅ પન્નાલાલ જૈન ઉપાશ્રય વાલકેશ્વર, મુખઈ-૬.
લિ.
વિજય ભુવનરત્નસૂરી