Book Title: Prashnottarmala
Author(s): Karpurvijay
Publisher: Vardhaman Satya Niti Harshsuri Jain Granthmala
View full book text
________________
શ્રી ચિદાનંદજીકૃત પ્રશ્નોત્તરરત્નમાળા
પ્રસ્તાવના.
ચિદાનંદ પદકજ નમી, ચિદાનંદ સુખદેવ; ચિદાનંદ સુખમાં સદા, મગન કરે તતખેવ. ૧૦ ચિદાનંદ પ્રભુની કળા, કેવળ બિજ અપાય; જાણે કેવળ અનુભવી, કિણથી કહી ન જાયર. ચિદાનંદ પ્રભુની પ્રકૃતિ, અર્થગંભીર અપાર; મંદમતિ હું તેહને, પાર ન લહું નિરધાર. ૩. તે પણ મુજથી મંદ મતિ, તેહ તણે હિતકાજ; તેમજ સ્વહિત કારણે, ચિદાનંદ મહારાજ. ૪. કૃતિ તેહની નિરખી, ઉત્તરમાળ ઉદાર; તાસ વિવરણ કરવા ભણું, આત્મ થયે ઉજમાળ. પ. બુદ્ધિવિકળ પણ ભક્તિવશ, બેલું સુખકર બોલ; કાલું બોલે બાળ જે, કુણ આવે તસ તેલ. ૬,
શ્રી પૂરચંદજી અપરનામ શ્રી ચિદાનંદજી મહારાજ આ વીસમી સદીમાં જ વિદ્યમાન હતા, એમ તેમની અનેક
૧ ચરણકમળ. ૨ સુખને હેતે. ૩ જીવનકળા-રેખા. ૪ કેવળજ્ઞાનના અમેધ ઉપાયરૂપ. ૫ ગ્રંથરચના. ૬ પ્રશ્નોત્તરમાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 194