________________
ॐ ह्रीँ अहं नमः । ॐ ह्रीं श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ।
છે નમઃ |
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत क्लेशहानोपायद्वात्रिंशिका-२५
પ્રસ્તુત ૨૫મી ફ્લેશણાનોપાયબત્રીશીનો ૨૪મી સદ્દષ્ટિબત્રીશી સાથે સંબંધ :
सदृष्टिनिरूपणानन्तरं ज्ञानक्रियामिश्रतयैवैताः क्लेशहानोपायभूता भवन्ति नान्यथेति विवेचयन्नाह - અર્થ :
સદ્દષ્ટિઓના નિરૂપણ પછી, આ=સદ્દષ્ટિઓ, જ્ઞાન-ક્રિયાથી મિશ્રપણું હોવાને કારણે ક્લેશ હાનના ઉપાયભૂત થાય છે, અવ્યથા નહિ; એથી વિવેચનને કરતાં=જ્યુશહાલના ઉપાયનું વિવેચન કરતાં, ગ્રંથકારશ્રી કહે છે –
ભાવાર્થ :
સદ્દષ્ટિ એટલે તત્ત્વને જોવા માટેની નિર્મળદષ્ટિ, અને જે જીવોને તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિ પ્રગટેલી છે તે જીવો સ્વશક્તિ અનુસાર સર્વજ્ઞના વચનાનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org