Book Title: Kleshhanopay Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004685/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત ક્લેશતાનોપાયાબિશિકા શબ્દશઃ વિવેચના પચીસમી બત્રીશી Jain Educat વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત દ્વાત્રિશદ્ધાત્રિશિકા અંતર્ગત ક્લેશતાનોપાયદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર કે લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા + આશીર્વાદદાતા છે વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવેત્તા, પ્રાવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા ક વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૦ સંકલન-સંશોધનકારિકા છે સ્વ. પરમપૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમ પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી : પ્રકાશક : માતા ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ શહાનોપાયાવિંશિકા શબ્દશઃ વિવેચન વિવેચનકાર છે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૫ વિ. સં. ૨૦૧૫ આવૃત્તિ : પ્રથમ નકલ ઃ ૩૦૦ મૂલ્ય રૂ. ૮૦-૦૦ કર આર્થિક સહયોગ F પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્ર-ભટૂંકર-કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ ૧૦૦૫૯ ઓળીના આરાધક પૂજ્ય ગણિવર્ય શ્રી નયભદ્રવિજયજી મહારાજ સાહેબના સદુપદેશથી વર્ધમાનભક્તિ શ્વે. મૂ.પૂ. ઈરાનીવાડી જૈન સંઘ કાંદિવલી-વેસ્ટ, મુંબઈ તરફથી આ બત્રીશીના પ્રકાશન કાર્યમાં ઉદારતાપૂર્વક સંપૂર્ણ લાભ લીધેલ છે. a • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • @ | મુખ્ય પ્રાપ્તિસ્થાન : માતા છે. પ, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક * નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિસ્થાન : H * અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રી નટવરભાઈ એમ. શાહ(આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ અમદાવાદ-૧૩. 6 (૦૭૯) ર૭૪૭૮૫૧૨ મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪000૨૦. ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. = (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ 8 (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ » જામનગર : શ્રી લલિતભાઈ ધરમશી શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, c-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧. જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુબઈ-૮૦. ૧ (૦૨૮૮) ર૬૭૮૫૧૩ R (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ * સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫OO૧. (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ ઝઃ રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. fs (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * BANGALORE : Shri Vimalchandji Clo. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. 8 (080) (O) 22875262, (R) 22259925 Page #5 -------------------------------------------------------------------------- ________________ છેપ્રકાશકીય * “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું તય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુતિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચકોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણ ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યમ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ : ગીતાર્થ ગંગાના પ્રકાશનો નો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનના પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનના પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ ફર્ણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! પ. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રસ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિજ્ઞાજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. વિત્તવૃત્તિ ૧૭. શ્રાવ કે વરદ વ્રત પૂર્વ વિન્ય ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨, જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર ધર્મ યા મંત્રવાય ? ૨૪. Is Jaina Order Independent Religion or Denomination? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार 常常 ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. ‘Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ** ૧. ધર્મતીર્થ ભાગ-૧ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨ =ક ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત કરે વિવેચનના ગ્રંથો વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા એ ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભાગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચના ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુ સામર્થ્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાäિશિકા-૨૮ શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાબિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચના ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાબિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાબિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચના ૪૬. તારાદિત્રયદ્વાબિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાત્રિશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચના પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાબિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન પ૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિદ્વાબિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન પ૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન Page #10 -------------------------------------------------------------------------- ________________ e દ્વાદિંશદ્વાચિંશિકા' ગ્રંથની ક્લેશતાનોપાયદ્વાચિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક શ્રુતસદનના સૂત્રધાર મહોપાધ્યાયજી મહારાજા પૂજ્ય મુનિ શ્રી યશોવિજયજી મહારાજનું કૌમાર્ય ખીલી ઊઠ્યું હતું. ઉંમર હજુ ૨૧-૨૨ વર્ષની હતી. મુનિજીવનનો હજુ માત્ર એક દસકો વીત્યો હતો, પણ આ ટૂંક સમયમાં એમણે જે જ્ઞાન હાંસલ કર્યું હતું એ અપૂર્વ હતું. એમની સર્વતોમુખી પ્રજ્ઞા જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોનો પ્રવાસ ખેડી આવી હતી અને એની ગહરાઈને માપવામાં એમણે મેળવેલી સફળતા જોનાર અને સાંભળનાર બંનેને આશ્ચર્ય અને આનંદથી વિભોર બનાવી દે એવી હતી. જૈનપુરીના નામે ઓળખાતું અમદાવાદ આ શ્રમણની જ્ઞાનજ્યોતના પ્રકાશમાં અંજાઈ ગયું હતું. સતેજ પ્રજ્ઞાશક્તિના સ્વામીને સ્વયં વરતી કળાઓમાં અવધાનકળા” મુખ્ય સ્થાન ધરાવે છે. આ કળા પૂજ્ય યશોવિજયજી મહારાજને અલ્પ પ્રયાસમાં સિદ્ધ થઈ ગઈ હતી. એમની આ કળાનું કામણ રાજનગરને ક્યારનુંય લાગી ચૂક્યું હતું. જનતાએ પૂજ્ય શ્રી નવિજયજી મહારાજની આગળ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી : “ગુરુદેવ ! આપના આ શ્રમણની જ્ઞાનજ્યોતનો પ્રકાશ અમારે નિહાળવો છે. અમારે એમના શ્રીમુખે “અવધાન” જોવા અને સાંભળવા છે.” જૈનપુરીની જનતાની જિજ્ઞાસા જોઈને ગુરુદેવે સંમતિ આપી. રાજનગર હેલે ચડ્યું. બીજે દિવસે પ્રવચનખંડ હકડેઠઠ ભરાયો. વિરાટ જનમેદની સામે પૂ. શ્રી યશોવિજયજી મહારાજ જાણે સરસ્વતીના “નરઅવતારરૂપે બિરાજ્યા. પ્રશ્નકાર તરીકે પ્રખર પંડિતો ખડા હતા. કાવ્ય કે સાહિત્ય, ન્યાય કે વ્યાકરણ, કોઈપણ ક્ષેત્રના શ્લોકો કહેવાની-પૂછવાની છૂટ હતી. સંસ્કૃતના અઘરા છંદોમાં એક પદ બોલાય, અને બીજાં ત્રણ પદોની ઝડપી પૂર્તિ કરી આપવાની શક્તિના સંતાન સમાં એ અવધાનો હતાં. Page #11 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક પ્રયોગોની શરૂઆત થઈ. જેમ જેમ પ્રયોગો આગળ વધવા માંડ્યા તેમ તેમ જનતા એ સરસ્વતીના અવતારને સ્તવી રહી. ઊગતા આ શ્રમણમાં પંડિતોને પણ વીણાવાદિની સરસ્વતીનાં દર્શન થયાં. સ્મરણશક્તિની અગનપરીક્ષા સમા અવધાનનો પ્રયોગ પૂર્ણ થયો. એક નહિ, આઠ આઠ મહા અવધાનો સાંભળીને જેનપુરીની જનતા છક થઈ ગઈ ! - જૈનપુરીના મોટા મોટા શાહુકારો ને શાહ સોદાગરો આ અવધાનમાં હાજર હતા. ધનજી સૂરા પણ એમાંની જ એક ચકોર દષ્ટિ હતી. બધા તો માત્ર આ શક્તિદર્શનમાં મુગ્ધ હતા, પણ ધનજી સૂરાની ચકોર દૃષ્ટિ કોઈ નવી જ વિચારસૃષ્ટિમાં ઊતરી પડી. આખી રાત એમની આંખ એ કુમારશ્રમણમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીનું અને પૂજ્ય શ્રી હેમચન્દ્રસૂરિજીનું પુણ્યદર્શન પામતી રહી, સવાર થઈ. ધનજી સૂરા શ્રી નવિજયજી મહારાજની સામે ખડા થઈ ગયા. “ગુરુદેવ! ગઈકાલના અવધાનપ્રયોગે મારા પર એક જુદી જ અસર કરી છે. મને થયું છે કે શ્રી યશોવિજયજી મહારાજને વિશિષ્ટ અધ્યયન કરાવવામાં આવે, અને પછી જો તેઓ કલમ ચલાવે તો એમાંથી પૂજ્ય શ્રી હરિભદ્રાચાર્ય અને પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્ય જેવી અકાઢ્ય સર્વવ્યાપી સાહિત્યસર્જના વહી નીકળે. શ્રી નવિજયજી મહારાજ વર્ષોથી જે સમણાં સેવી રહ્યા હતા એની ભૂમિકાના રૂપમાં ધનજી સૂરાનું આગમન એમને લાગ્યું. ધનજી સૂરાની શુભભાવના અને સહાયથી ઉભય પૂજ્યોનું કાશી તરફ પદાર્પણ થયું. ત્યાં કાશીમાં પ્રદર્શનનો પ્રખર અભ્યાસ કરી પૂ. યશોવિજયજી મહારાજા ઇતર ધર્મના પંડિતો પાસે જૈનશાસનની વિજયપતાકા સ્થાપિત કરવાના કારણે કાશીના વિદ્વાનો દ્વારા ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ'નું બિરુદ પામ્યા હતા. ‘દ્વામિંશદ્વાચિંશિકા': ફ્લેશતાનોપાયાવિંશિકા - સર્વનયમયી વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની એક અદ્ભુત અમરકૃતિરૂપ આ ‘દ્વત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, ૫૦૫૦ શ્લોકપ્રમાણ અદ્ભુત અર્થગંભીર અને મનનીય ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી Page #12 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક સમલંકૃત છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. તેઓશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમૂન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં આપણને દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અનેક પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની પ્રખર તર્કશક્તિને અને તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ કોઈ આગમગ્રંથ નથી, પરંતુ આગમગ્રંથોનાં ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ટીકામાં પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરેલ છે. ‘દ્વત્રિશદ્વાર્નાિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલાં છે. તેમ જ અનેક મહત્ત્વના પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથોનાં નામાભિધાન, ષોડશક પ્રકરણ, અષ્ટક પ્રકરણ, વિશતિવિંશિકા આદિ તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે; તેમ અહીં વિવિધ ૩૨ વિષયોનું નિરૂપણ કરતાં ૩૨ પ્રકરણને રચ્યાં, અને એક એક પ્રકરણમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા, મુખ્ય ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ દ્વાત્રિશદ્ધાત્રિશિકા' યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિરમોર સમાન એક અણમોલ અને અનુપમ મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે સરળતાપૂર્વક આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે. દ્વાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથનું આ ૨૫મું પ્રકરણ “ક્લેશતાનોપાયઢાત્રિશિકા' છે. ૨૪મી સદૃષ્ટિઢાત્રિશિકામાં સદ્દષ્ટિઓનું વર્ણન કર્યું. આ સદ્દષ્ટિ એ નિર્મળદૃષ્ટિ છે અને તે જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત છે. તેથી તે દૃષ્ટિઓ ક્રમસર લેશોનો નાશ કરે છે અને આઠમી દૃષ્ટિવાળા યોગી આઠમી દૃષ્ટિના માહાભ્યથી Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક કેવલજ્ઞાનને પામે છે. આમ છતાં તે સદ્દષ્ટિઓ ક્લેશનાશનું કારણ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી નિયંત્રિત ક્રિયાઓને કારણે થયેલી છે. તેથી ક્લેશનાશનો ઉપાય તે સદ્દષ્ટિઓમાં વર્તતાં સમ્યગું જ્ઞાન અને સમ્યક્ ક્રિયા છે. માટે સદ્દષ્ટિઓના નિરૂપણ પછી સમ્યમ્ જ્ઞાન અને સમ્યક ક્રિયાને ક્લેશનાશના ઉપાયરૂપે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બત્રીશીમાં બતાવેલ છે. જીવને મોક્ષમાં જવામાં નડતરરૂપ જે તત્ત્વ છે તેને કોઈ દર્શનકાર કર્મ કહે છે, તો કોઈ દર્શનકાર અવિદ્યા કહે છે, કોઈ દર્શનકાર અદૃષ્ટ કહે છે, તો કોઈ દર્શનકાર પાશ કહે છે. નામથી ભલે ભિન્ન ભિન્ન હોય, પરંતુ આ તત્ત્વ જીવને સંસારમાં ક્લેશ-સંક્લેશ પેદા કરાવે છે. તેથી ગ્રંથકારશ્રીએ તેને “ક્લેશ” નામથી જણાવવાનું યોગ્ય જાણી તે ક્લેશના નાશનો હેતુ શું છે ? એ અંગે વિવિધ દર્શનોમાં પ્રવર્તતી જુદી જુદી માન્યતાઓ જણાવી તેની સમીક્ષા પ્રસ્તુત “ક્લેશતાનોપાય” બત્રીશીમાં કરેલ છે. સર્વધેશનાશના ઉપાયને વિષે જુદા જુદા દર્શનમાં ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે, જેમ કે – જૈનદર્શન - જૈનદર્શન ક્લેશનાશનો ઉપાય સમ્યગૂ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા માને છે. જ્ઞાનયજમ્યાં મોક્ષઃ સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા દ્વારા મોક્ષ થાય છે, સર્વ ક્લેશોનો નાશ થાય છે. સમ્યગુ જ્ઞાનથી નિયંત્રિત સમ્યગુ વીર્યશક્તિને પ્રવર્તાવીને જીવ સંસારનાં કારણભૂત એવાં કર્મોનો નાશ કરે છે. માટે કર્મનાશનો ઉપાય જિનવચનાનુસાર જ્ઞાન અને જિનવચનાનુસાર બહિરંગ અને અંતરંગ ઉચિત પ્રવૃત્તિ છે એમ શ્લોક-૧માં બતાવેલ છે. બૌદ્ધદર્શન - બૌદ્ધદર્શન નૈરાભ્યદર્શનથી ક્લેશનાશ માને છે. નૈરાભ્યદર્શન એટલે આત્માના અભાવનું દર્શન અથવા ક્ષણિક આત્માનું દર્શન આત્માના અભાવને જોવાથી નૈરાભ્યદર્શન થાય છે. તેથી આત્મા ઉપર સ્નેહ થતો નથી, અને આત્મા ઉપર સ્નેહ ન થાય તો ક્લેશરૂપ તૃષ્ણાનો નાશ થાય છે. માટે ક્લેશનાશનો ઉપાય નૈરાભ્યદર્શન માને છે. તે બતાવીને તે મત કેમ અસંગત છે એમ શ્લોક-૨થી ૧૧માં બતાવેલ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/પ્રાસ્તાવિક પાતંજલયોગદર્શન :- આ દર્શન વિવેકખ્યાતિથી ક્લેશનાશ માને છે જ્યારે દચિપ પુરુષ અને દૃશ્ય=બુદ્ધિ વચ્ચે અભેદ હોવાનો ભ્રમ થાય છે, ભોગ્ય-ભોક્તભાવરૂપ વિવેક-અખ્યાતિજન્ય સંયોગનો ભ્રમ થાય છે ત્યારે ભવની પરંપરા ચાલે છે. આવી અવિદ્યા=મિથ્યાજ્ઞાનરૂપ ક્લેશ જ સંસાર ચલાવે છે. પાતંજલમત પ્રમાણે ક્લેશ પાંચ પ્રકારનો છે ઃ- (૧) અવિદ્યા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દ્વેષ અને (૫) અભિનિવેશન, અહીં મુખ્ય અવિદ્યારૂપ ક્લેશ છે કે જે બાકીના ચાર ક્લેશોનું ક્ષેત્ર છે; પરંતુ વિવેકખ્યાતિરૂપ પ્રતિપક્ષભાવનાથી અવિદ્યાનો નાશ થાય છે. આથી પુરુષ અને બુદ્ધિના સંયોગના અભેદનો ભ્રમ પણ દૂર થવાથી પુરુષની સર્વક્સેશનાશરૂપ મુક્તિ થાય છે એમ પાતંજલદર્શનકાર કહે છે. એ મતનો ઉપન્યાસ કરીને તે મત કેમ અસંગત છે ? તેનું શ્લોક-૧૨થી ૧૬માં વર્ણન કરેલ છે. નૈયાયિકદર્શન :- તાર્કિક એવા નૈયાયિકો ચરમદુઃખના નાશને મુક્તિ માને છે. નૈયાયિકો કહે છે કે પુરુષાર્થ માટે દુઃખમાં પ્રવૃત્તિ થાય છે, માટે ચરમદુઃખ માટે કરાયેલા પુરુષાર્થથી ક્લેશનાશ થાય છે. એ મતનો ઉપન્યાસ કરીને તે મત કેમ ઉચિત નથી ? તેનું શ્લોક-૨૭થી ૨૯માં વર્ણન કરેલ છે. અન્ય સર્વ મતોના નિરાકરણ દ્વારા ગ્રંથકારશ્રીએ શ્લોક-૧માં ક્લેશનાશના ઉપાય તરીકે જે સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા કહેલ છે તે સુસ્થિત થાય છે, એમ શ્લોક-૩૦માં બતાવેલ છે. સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા સર્વદુઃખોનો નાશ કરીને પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિનું કારણ છે. ક્લેશો બહુભેદવાળાં પાપકર્મો છે, તેમ બતાવીને શ્લોક-૩૧માં ગ્રંથકારશ્રીએ ચાર ઘાતિકર્મોને ક્લેશરૂપ સ્થાપન કરેલ છે. આમ તો આઠે કર્મો જીવની વિકૃતિને કરનારાં હોવાથી જીવ માટે અનિષ્ટરૂપ છે, તોપણ અંતરંગ ક્લેશ ઘાતિકર્મોથી થાય છે. તે ક્લેશને કરાવનારાં એવાં પાપકર્મો યોગમાર્ગના સેવનથી ક્ષય થાય છે, પરંતુ ભોગથી જ સર્વકર્મોનો ક્ષય થતો નથી, તેનું યુક્તિપૂર્વક શ્લોક-૩૧માં સ્થાપન કરેલ છે. આ રીતે ગ્રંથકારશ્રીએ ક્લેશનાશનો ઉપાય જૈનદર્શનની પ્રક્રિયાથી બતાવ્યો, અને અન્ય અન્ય દર્શનકારો જે ક્લેશના નાશનો ઉપાય કહે છે તે સંગત નથી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/પ્રાસ્તાવિક તેમ સ્થાપન કર્યું. તે સાંભળીને જે યોગીમહાત્માને સ્થિર નિર્ણય થાય અને કર્મક્ષયમાં ઉદ્યમ કરે તે યોગીમહાત્માને ભવપ્રપંચથી રહિત, ૫૨માનંદથી રમ્ય, નિરુપમ અને અનંત એવું મોક્ષસ્થાન પ્રાપ્ત થાય છે એમ શ્લોક-૩૨માં કહેલ છે.. આ રીતે ૨૫મી ‘ક્લેશહાનોપાય' બત્રીશીમાં કહેલા પદાર્થોનું અહીં સંક્ષિપ્ત દિગ્દર્શન કરાવેલ છે. તે અંગે વિશેષ સમજ સંક્ષિપ્ત સંકલના વાંચવાથી પ્રાપ્ત થશે, અને ગ્રંથકારશ્રીની ટીકાના આધારે જે શબ્દશઃ વિવેચન કરેલ છે, તે વાંચતાં અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે. આ બત્રીશીના ગુજરાતી વિવરણના પ્રસંશોધન કાર્યમાં શ્રુતોપાસકસ્વાધ્યાયપ્રેમી સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે. અત્યંત નાદુરસ્ત તબિયત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે મારે સ્થિરવાસ કરવાનું બન્યું, અને પ્રજ્ઞાધન સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. નાદુરસ્ત તબિયતમાં પણ પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી ૨૫મી ‘ક્લેશહાનોપાયબત્રીશી'ના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ સફળ થયો છે. ગ્રંથના વિવરણમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ ન જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છદ્મસ્થતાને કારણે કોઈ ક્ષતિ રહી હોય, કે તરણતારણ શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં’ માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઇચ્છું છું. પ્રાંતે અધ્યાત્માદિ યોગોની પ્રાપ્તિ માટે કરાયેલ આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને, તેમ જ સદ્દષ્ટિ એ નિર્મળદષ્ટિ છે, તે નિર્મળદષ્ટિને પ્રાપ્ત કરીને તે Page #16 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક સદ્દષ્ટિમાં વર્તતા સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાના આસેવનથી કર્મક્ષયમાં ઉદ્યમ કરી તેના ફળરૂપે હું અને સૌ કોઈ લધુકર્મી ભવ્યજનો નિકટના ભવોમાં ભવપ્રપંચથી રહિત, પરમાનંદથી રમ્ય, નિરુપમ અને અનંત એવું મોક્ષસ્થાન પ્રાપ્ત કરીએ એ જ શુભ અભ્યર્થના. – “છળ્યાપામતુ સર્વનીવાનામ” – આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૪, વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના એફ-૨, જેઠાભાઈ પાર્ક, સામ્રાજ્યવર્તી તથા પરમ પૂજ્ય સમતામૂર્તિ પ્રવર્તિની નારાયણનગર રોડ, સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના પાલડી, અમદાવાદ-૭. સાધ્વીજી ચંદનબાલાશ્રી Page #17 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/સંકલના ૨૫મી “ક્લેશતાનોપાયાવિંશિકા'માં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના ૨૪મી સદૃષ્ટિકાર્નાિશિકા'માં સદ્દષ્ટિઓનું વર્ણન કર્યું અને સદ્દષ્ટિઓ જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત છે, તે જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત એવી સદ્દષ્ટિઓ ક્લેશનાશનો ઉપાય છે, તેથી ક્લેશનાશનો ઉપાય શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રીએ ક્લેશણાનોપાયાત્રિશિકાની રચના કરેલ છે. જિનવચનાનુસાર જ્ઞાન અને જિનવચનાનુસાર બહિરંગ અને અંતરંગ પ્રવૃત્તિ ક્લેશનાશનો ઉપાય : શ્લોક-૧માં ક્લેશનાશનો ઉપાય સમ્યગું જ્ઞાન અને સમ્યક્ ક્રિયા છે તેમ બતાવેલ છે. તેથી એ ફલિત થાય છે કે જીવમાં જ્ઞાનશક્તિ છે અને વીર્યશક્તિ છે. અને અજ્ઞાનને કારણે અજ્ઞાનથી નિયંત્રિત વિપરીત જ્ઞાન અને વિપરીત પ્રવૃત્તિથી જીવ કર્મો બાંધે છે અને કર્મોના ફળરૂપે ચાર ગતિઓની વિડંબણાને પ્રાપ્ત કરે છે. વળી, સર્વજ્ઞના વચનથી જીવને યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે તે જીવની જ્ઞાનશક્તિ સમ્યગુ પરિણમન પામે છે, અને તે સમ્યગુ જ્ઞાનથી નિયંત્રિત સમ્યગૂ વીર્યશક્તિને પ્રવર્તાવીને તે મહાત્મા સંસારના કારણભૂત એવાં કર્મોનો નાશ કરે છે, માટે કર્મનાશનો ઉપાય જિનવચનાનુસાર જ્ઞાન અને જિનવચનાનુસાર બહિરંગ અને અંતરંગ ઉચિત પ્રવૃત્તિ છે એમ ફલિત થાય છે. સમ્યગુ જ્ઞાન અને સન્ક્રિયા ક્લેશનાશનો ઉપાય છે, તેમ બતાવીને, તેને દૃઢ કરવા માટે, તર્કવાદી બૌદ્ધદર્શનકાર જે ક્લેશનાશનો ઉપાય કહે છે તે બતાવીને તે અસંગત છે એમ શ્લોક-રથી ૧૧માં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે. બૌદ્ધદર્શનકાર કહે છે કે આત્માના અભાવને જોવાથી નૈરાભ્યદર્શન થાય છે, તેથી આત્મા ઉપર સ્નેહ થતો નથી, અને આત્મા ઉપર સ્નેહ ન થાય તો ક્લેશરૂપ તૃષ્ણાની હાનિ થાય છે. માટે ક્લેશનાશનો ઉપાય નૈરામ્યદર્શન છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – Page #18 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/સંકલના જો આત્મા વિદ્યમાન હોય તો આત્મા નથી એમ કહી શકાય નહિ. વળી આત્મા ક્ષણિક છે તેમ સ્વીકારીને ક્ષણ પછી આત્માનું અસ્તિત્વ નથી તેમ જોવામાં આવે તોપણ કષ્ટસાધ્ય એવા યોગમાર્ગની પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ થાય નહિ. પરંતુ આત્મા છે અને તે શાશ્વત છે અને સર્વ ક્લેશ વગરનો આત્માનો મૂળ સ્વભાવ છે તેવું જ્ઞાન થાય, તો આત્મા પ્રત્યેના સ્નેહના કારણે આત્માના મૂળ સ્વભાવને પ્રગટ કરવા અર્થે દુષ્કર એવા પણ યોગમાર્ગની પ્રવૃત્તિ થાય, અને તેના ફળરૂપે સર્વકર્મકૃત ક્લેશરહિત શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય. વળી ક્લેશનાશનો ઉપાય અનુપપ્લવવાળી વિવેકખ્યાતિ છે એમ પાતંજલદર્શનકાર કહે છે. તે મતનો શ્લોક-૧૨થી ૧૬માં ઉપવાસ કરીને તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. વળી તાર્કિક એવા તૈયાયિકો કહે છે કે પુરુષાર્થ માટે દુઃખમાં પ્રવૃત્તિ થાય છે, માટે ચરમદુઃખને માટે કરાયેલા પુરુષાર્થથી ક્લેશનાશ થાય છે. તે મત પણ અત્યંત અનુચિત છે તે બતાવવા માટે શ્લોક-ર૭થી ૨૯માં તેનો ઉપન્યાસ કરીને તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. વળી ગ્રંથકારશ્રીએ શ્લોક-૧માં જૈનમતાનુસાર ક્લેશનાશનો ઉપાય સમ્યમ્ જ્ઞાન અને સમ્યક ક્રિયા બતાવેલ છે. તે અન્ય સર્વમતોના નિરાકરણથી પણ સુસ્થિત થાય છે તેમ યુક્તિથી શ્લોક-૩૦માં બતાવેલ છે, જેથી બુદ્ધિમાનને સ્થિર શ્રદ્ધા થાય કે સમ્યગું જ્ઞાન અને સમ્યક્ ક્રિયા સર્વદુઃખોના નાશપૂર્વક પૂર્ણસુખમય મોક્ષનું કારણ છે. વળી ક્લેશો બહુભેટવાળા પાપકર્મો છે તેમ બતાવીને શ્લોક-૩૧માં ગ્રંથકારશ્રીએ ચાર ઘાતિકર્મોને ક્લેશરૂપે સ્થાપન કરેલ છે. જોકે આઠ કર્મો જીવની વિકૃતિને કરનારાં હોવાથી જીવ માટે અનિષ્ટરૂપ છે, તોપણ અંતરંગ ફ્લેશ ઘાતકર્મોથી થાય છે; કેમ કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મથી અવરુદ્ધ થયેલી જ્ઞાનશક્તિ તત્ત્વને જોવા માટેની સ્વશક્તિને કુંઠિત કરે છે, મોહનીયકર્મ કુંઠિત એવા તે જ્ઞાનને વિકૃત કરે છે, અને વિકૃતિને પામેલું એવું તે જ્ઞાન વિપરીત પ્રવૃત્તિ કરાવીને સર્વફ્લેશોની પ્રાપ્તિ જીવને કરાવે છે. તે ક્લેશને કરાવનારાં એવાં Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/સંકલના પાપ કર્મો યોગમાર્ગના સેવનથી ક્ષય થાય છે, પરંતુ ભોગથી જ સર્વ કર્મોનો ક્ષય થતો નથી, તેનું યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રીએ બ્લોક-૩૧માં સ્થાપન કરેલું છે. અંતે જે મહાત્મા કર્મક્ષયમાં ઉદ્યમ કરે છે, તેના ફળરૂપે શ્રેષ્ઠ મુક્તિરૂપી સ્થાનને પ્રાપ્ત કરે છે, તે ગ્રંથકારશ્રીએ શ્લોક-૩૨માં સ્પષ્ટ કરેલ છે. છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં માંગું છું. આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૪, તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ ૭. 事 – પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શહાનોપાયદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ભિન્ન ભિન્ન મતાનુસાર ક્લેશનાશના ઉપાયોનું સંક્ષિપ્ત દિગ્દર્શન . . . . .. • • • • • • • • • • • જૈનમતાનુસાર સમ્યગ જ્ઞાન અને સમ્યગું અનુષ્ઠાન ક્લેશનાશનો ઉપાય ઃ શ્લોક-૧ જૈનમતાનુસાર દુઃખની નિવૃત્તિની સાથે અવિનાભાવી એવા સુખને ઉદ્દેશીને જ્ઞાન-ક્રિયારૂપ માર્ગથી કર્મોનો પ્રકૃષ્ટ ક્ષય ઃ શ્લોક-૩૦ જૈનમતાનુસાર જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોના ક્ષયથી ભવપ્રપંચથી રહિત, પરમાનંદથી રમ્ય, નિરુપમ અને અનંત એવા મોક્ષની પ્રાપ્તિઃ શ્લોક-૩૨ બૌદ્ધમતાનુસાર નૈરાભ્યદર્શન ક્લેશનાશનો ઉપાયઃ શ્લોક-૨ ૌરાભ્યદર્શનનું મહત્ત્વ : શ્લોક-૩ નિરાભ્યદર્શન સમાધિરાજ નિરામ્યદર્શન નૈરાભ્યદર્શન તત્ત્વનું દર્શન આગ્રહનો છેદ કરનાર બૌદ્ધમતાનુસાર જન્મનું કારણ શ્લોક-૪ નૈરાભ્યદર્શન શ્રેષ્ઠ અમૃત તા આત્મદર્શનમાં તૃષ્ણાનો ભાવ આત્મદર્શનના અભાવમાં તૃષ્ણાનો અભાવ Page #21 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન બૌદ્ધમતાનુસાર મોક્ષનો હેતુઃ શ્લોક-પ નેરાભ્યદર્શન આત્મદર્શન વૈરાગ્યના પ્રતિપંથી સ્નેહરૂપ નિરાત્મદર્શન સ્નેહના ઉચ્છેદનું કારણ પાતંજલમતાનુસાર અનુપપ્લવવાળી વિવેકખ્યાતિ ક્લેશનાશનો ઉપાય ઃ શ્લોક-૧૨ વિવેકખ્યાતિ વખતે યોગીના ચિત્તમાં વર્તતી સાત પ્રકારની પરિણતિ ઃ શ્લોક-૧૨ કાર્યવિમુક્તિ ચિત્તવિમુક્તિ (૧) મારે કાંઈ (૨) મારા ક્લેશો (૩) મેં જ્ઞાન (૪) મને વિવેકખ્યાતિ જ્ઞાતવ્ય નથી, ક્ષીણ થઈ ગયા છે. પ્રાપ્ત કર્યું છે, પ્રાપ્ત થઈ છે, તેવી પરિણતિ. મારે કાંઈ ક્ષેતવ્ય તેવી પરિણતિ. તેવી પરિણતિ. નથી, તેવી પરિણતિ. (૫) મારી બુદ્ધિ ચરિતાર્થ છે, તેવી પરિણતિ. (૯) મારા ગુણો હતઅધિકારવાળા (૭) મને સમાધિ છે, તેથી મોહના બીજનો અભાવ સાત્મીભૂત થયેલી છે, હોવાથી બુદ્ધિનો ગુણોનો પ્રરોહ એથી હું સ્વરૂપ પ્રતિષ્ઠ ક્યાંથી હોય ? તેવી પરિણતિ. છું તેવી પરિણતિ. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન પાતંજલમતાનુસાર ક્લેશોના ભેદોઃ શ્લોક-૧૩થી ૨૦ (૧) અવિદ્યા (૨) અસ્મિતા (૩) રાગ (૪) દેવ (૫) અભિનિવેશ (૧) પ્રસુપ્ત (૨) તy (૩) વિચ્છિન્ન (૪) ઉદાર (૧) પ્રસુપ્ત (૨) તનુ (૩) વિચ્છિન્ન (૪) ઉદાર (૧) પ્રસુપ્ત (૨) તનુ (૩) વિચ્છિન્ન (૪) ઉદાર (૧) પ્રસુપ્ત (૨) તન (૩) વિચ્છિન્ન (૪) ઉદાર વિવેકખ્યાતિથી પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન અને ઉદાર એવા અસ્મિતાદિ ક્લેશોનું ક્ષેત્ર અવિદ્યા અવિદ્યાનો નાશ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન પાતંજલમતાનુસાર ક્લેશોથી થતાં કર્ભાશયનું સ્વરૂપ ઃ શ્લોક-૨૧ આ જન્મમાં અને પરજન્મમાં સંસારીજીવોને સુખ-દુ:ખ અને ભોગાદિની અનુભૂતિઓ કરાવનાર કર્ભાશયથી કર્મવિપાક (૧) જાતિ (૨) આયુષ્ય (૩) ભોગ જાતિકર્માનુસાર પશુજાતિ, મનુષ્યજાતિ આદિની પ્રાપ્તિ. આયુષ્યકર્માનુસાર તે તે ભવમાં જીવ જીવે છે, તે આયુષ્યનું ફળ. ભોગકર્માનુસાર સુખ-દુઃખાદિ ભોગો જીવ કરે છે તે ભોગકર્મનું ફળ. દુઃખ અને આસ્લાદરૂપ બંને પણ પ્રકારનો કર્મવિપાક દુઃખસ્વરૂપઃ શ્લોક-૨૨ (૧) પરિણામથી દુઃખસ્વરૂપ. (૨) તાપથી દુ:ખસ્વરૂપ. (૩) સંસ્કારથી દુઃખસ્વરૂપ. (૪) ગુણવૃત્તિના વિરોધથી દુઃખસ્વરૂપ. નૈયાયિકમતાનુસાર ચરમદુઃખની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર ક્લેશનાશનો ઉપાય ઃ શ્લોક-૨૭ પૂ. રોહિતાશ્રી શિષ્યાણુ સા. ચંદનબાલાશ્રી Page #24 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા શ્લોક નં. ૧. ૨. | બૌદ્ધમતાનુસાર નૈરાત્મ્યદર્શન ક્લેશનાશનો ઉપાય. ૩. | બૌદ્ધમતાનુસાર નૈરાત્મ્યદર્શનનું મહત્ત્વ. (i) નૈરાત્મ્યદર્શન સમાધિરાજ. ૐ અનુક્રમણિકા વિષય સ્વમતાનુસાર સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ અનુષ્ઠાન ક્લેશનાશનો ઉપાય. (ii) નૈરાત્મ્યદર્શન તત્ત્વનું દર્શન. (ii) નૈરાત્મ્યદર્શન આગ્રહનો છેદ કરનાર. (iv) નૈરાત્મ્યદર્શન શ્રેષ્ઠ અમૃત. ૪. | બૌદ્ધમતાનુસાર પુનર્જન્મનું કારણ તૃષ્ણા. ૭. ૮. ૫. | બૌદ્ધદર્શનકારના મતે નૈરાત્મ્યદર્શન મોક્ષનો હેતુ. (i) આત્મદર્શન વૈરાગ્યના પ્રતિપંથિ સ્નેહરૂપ. (ii) નૈરાત્મ્યદર્શન સ્નેહના ઉચ્છેદનું કારણ. ૬. | ‘નૈરાત્મ્યદર્શન મોક્ષનો હેતુ છે’ એ પ્રમાણે સ્વીકારનાર તર્કવાદી બૌદ્ધના મતનું નિરાકરણ. (i) આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાત્મ્યના અયોગની યુક્તિ. આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાત્મ્યના અયોગની અન્ય યુક્તિ. (i) આત્મદર્શનમાં તૃષ્ણાનો ભાવ, અને આત્મદર્શનના અભાવમાં તૃષ્ણાનો અભાવ. (i) વક્તા આદિના અભાવને કારણે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાત્મ્યનો અયોગ. (ii) જ્ઞાનવાદી બૌદ્ધના મતે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાત્મ્યના અયોગની યુક્તિ. (i) ક્ષણિકત્વરૂપ બીજા પણ પક્ષમાં નૈરાત્મ્યનો અયોગ હોવાને કારણે આત્માશ્રયી એવાં મોક્ષસાધક અનુષ્ઠાન અને મોક્ષરૂપ ફળની અનુપપત્તિ. ૧૫ પાના નં. ૧-૫ ૫-૬ ૬-૮ ૮-૧૦ ૧૦-૧૨ ૧૨-૧૫ ૧૫-૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નં. ] ૨૧-૨૭ ૨૭-૩૧ ૧૦. | ૩૨-૩૭ ૩૭-૪૪ (ii) ભાવથી ભાવનો સ્વીકાર કરાયે છતે ઉત્તરકાર્ય પ્રતિ અંગભાવ હોવાને કારણે બીજી ક્ષણમાં ભાવાત્મક પદાર્થનો અવિચ્છેદ હોવાથી અન્વયની પ્રાપ્તિ થવાને કારણે આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિ. ૯. | (i) સ્વનિવૃત્તિસ્વભાવત્વરૂપ પ્રથમ પક્ષમાં આત્માના ક્ષણિકતની અસિદ્ધિ. (i) અન્યજન્મસ્વભાવત્વરૂપ બીજા પક્ષમાં આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિ. (ii) ઉભયએકસ્વભાવત્વરૂપ ત્રીજા પક્ષમાં આત્માના ક્ષણિકતની અસિદ્ધિ. મોહનીયકર્મના ઉદયનિમિત્તક સ્નેહની ઉત્પત્તિ. ૧૧. સંક્લેશનો અભાવ જ સ્નેહની અનુત્પત્તિનું કારણ. ૧૨. | પાતંજલમતાનુસાર વિવેકખ્યાતિનું સ્વરૂપ. પાતંજલમતાનુસાર અનુપપ્લવવાળી વિવેકખ્યાતિથી ક્લેશોનો નાશ. વિવેકખ્યાતિ વખતે યોગીના ચિત્તમાં વર્તતી સાત પ્રકારની પરિણતિ. | (i) ચાર પ્રકારની કાર્યવિમુક્તિનું સ્વરૂપ. (i) ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિનું સ્વરૂપ. ૧૩. | પાતંજલમતાનુસાર વિવેકખ્યાતિથી અવિદ્યા આદિ ક્લેશોનો નાશ કઈ રીતે થાય છે ? તેનું સ્વરૂપ. ૧૪. પ્રસુપ્ત ક્લેશોનું સ્વરૂપ. ૧૫. તનુ ક્લેશોનું સ્વરૂપ. વિચ્છિન્ન ક્લેશોનું સ્વરૂપ. ૧૭. ઉદાર લેશોનું સ્વરૂપ. ૧૮. પાતંજલમતાનુસાર ક્લેશોના પ્રકારો. ૧૯. | પાતંજલમતાનુસાર ક્લેશોનું સ્વરૂપ. (i) અવિદ્યાનું સ્વરૂપ. (ii) અસ્મિતાનું સ્વરૂપ. ૪૪-૫૦ પ૦-પ૩ ૧૬. ૫૩-૫૫ ૫૫૫૭ પ૭-પ૯ પ૯-૬૦ ૬૦-૬૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૩. ૨૪. ૨૫. ક્લેશતાનોપાયઢાવિંશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નં. ] (ii) રાગનું સ્વરૂપ. (iv) દ્વેષનું સ્વરૂપ. ૬૧-૯૪ ૨૦. | V) અભિનિવેશનું સ્વરૂપ. ૬૫-૬૭ પાતંજલમતાનુસાર ક્લેશોથી થતા કર્ભાશયનું સ્વરૂપ. ! ૬૭-૬૯, ૨૨. | દુઃખ અને આલાદરૂપ બંને પણ કર્મવિપાક પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધથી દુખસ્વરૂપ. ૬૯-૭૪ પાતંજલમતાનુસાર અવિદ્યાના નાશથી દુર્દશ્યના સંયોગનો નાશ થવાથી ભવપ્રપંચના નાશની સંગતિ. ૭૪-૭૬ પાતંજલમતાનુસાર નિત્યમુક્ત એવા પુરુષમાં ક્લેશનાશના ઉપાયની અસંગતિ. ૭૬-૮૦ | એકાંત અપરિણામી એવા આત્માને ભવપ્રપંચનો યોગ અતાત્ત્વિક અને ક્લેશો અને ક્લેશોનો નાશ પણ કલ્પનામાત્ર. ૮૦-૮૩ (i) ભવપ્રપંચનું કાલ્પનિકપણું હોતે છતે પાતંજલમત અને પાતંજલદર્શનકાર વડે કહેવાયેલ સાતબંધ અને અસાતબંધ નિરર્થક. (i) સ્વકથન અર્થ વગરનું નથી એની પુષ્ટિ માટે પાતંજલદર્શનકારે આપેલ યુક્તિઓનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. (ii) પાતંજલદર્શનકારના વચનથી મુક્તિ અવસ્થામાં આત્માને શેયના પરિચ્છેદનની સંગતિ. ૮૪-૧૦૦ નૈયાયિકોના મતે ચરમદુઃખની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર ક્લેશનાશનો ઉપાય. ૧૦૦-૧૦૪ નૈયાયિકો ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર છે એમ કહે છે, તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. | (i) તૈયાયિકો ચરમદુઃખત્વને દુઃખત્વવ્યાપ્યજાતિ સ્વીકારે તો તત્શરીર પ્રયોજ્યજાતિથી સાંકર્યદોષની પ્રાપ્તિ. ૨૮: J૧૦૪-૧૦૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય | પાના નં. (i) તૈયાયિકો ચૈત્રશરીરપ્રયોજ્યજાતિની વ્યાખ્યા ચૈત્રના ચરમ સુખ-દુઃખાદિમાં રહેલી ભિન્ન જ ચરમ–જાતિ સ્વીકારે, તો તેમાં પણ સાંકર્યદોષ બતાવીને ગ્રંથકારશ્રી દ્વારા તેનું નિરાકરણ. (ii) તૈયાયિકો સાંકર્યદોષના નિરાકરણ માટે સમાનાધિકરણ દુ:ખપ્રાગભાવાસમાનકાલીનત્વરૂપ ચમત્વ સ્વીકારે તો ગ્રંથકારશ્રી દ્વારા તેનું નિરાકરણ. (iv) કાર્યવૃત્તિયાવદુધર્મોને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં નિયતિતત્ત્વના આશ્રયણની તૈયાયિકોને આપત્તિ. ૧૦૯-૧૨૦ ૩૦. | અન્યમતોના દૂષણથી નિર્વાહ પામેલ સ્વમતનો ઉપન્યાસ. (1) દુઃખની નિવૃત્તિની સાથે અવિનાભાવી એવા સુખને ઉદ્દેશીને જ્ઞાન-ક્રિયારૂપ માર્ગથી કર્મોનો પ્રકૃષ્ટ ક્ષય. ૧૨૦-૧૨૨ ૩૧. ક્લેશનાશના ઉપાયના પ્રસ્તાવમાં કર્મક્ષયના ઉપાયના કથનનું તાત્પર્ય. જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોના અત્યંત નાશની યુક્તિ. ભોગથી કર્મોના નાશથી પૂર્વપક્ષીની દલીલોનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ભગવદ્ગીતાના પણ યોગથી કર્મોના નાશની સંગતિ. કાયવૂહની રચનાથી કર્મોના નાશની પૂર્વપક્ષી દ્વારા કરાતી સંગતિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. મનોઅંતર પ્રવેશાદિની કલ્પનાથી કાયવ્હની રચનાની સંગતિમાં ગૌરવની પ્રાપ્તિ. /૧૨૨-૧૩૩ પાતંજલોના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ૩૨. | જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોના ક્ષયથી ભવપ્રપંચથી રહિત, પરમાનંદથી રમ્ય, નિરુપમ અને અનંત એવા મોક્ષની પ્રાપ્તિ. ૧૩૩-૧૩૫. Page #28 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अहं नमः । ॐ ह्रीं श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः । છે નમઃ | न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत क्लेशहानोपायद्वात्रिंशिका-२५ પ્રસ્તુત ૨૫મી ફ્લેશણાનોપાયબત્રીશીનો ૨૪મી સદ્દષ્ટિબત્રીશી સાથે સંબંધ : सदृष्टिनिरूपणानन्तरं ज्ञानक्रियामिश्रतयैवैताः क्लेशहानोपायभूता भवन्ति नान्यथेति विवेचयन्नाह - અર્થ : સદ્દષ્ટિઓના નિરૂપણ પછી, આ=સદ્દષ્ટિઓ, જ્ઞાન-ક્રિયાથી મિશ્રપણું હોવાને કારણે ક્લેશ હાનના ઉપાયભૂત થાય છે, અવ્યથા નહિ; એથી વિવેચનને કરતાં=જ્યુશહાલના ઉપાયનું વિવેચન કરતાં, ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : સદ્દષ્ટિ એટલે તત્ત્વને જોવા માટેની નિર્મળદષ્ટિ, અને જે જીવોને તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિ પ્રગટેલી છે તે જીવો સ્વશક્તિ અનુસાર સર્વજ્ઞના વચનાનુસાર Page #29 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧ શ્રુતજ્ઞાન મેળવે અને તે શ્રુતજ્ઞાનથી નિયંત્રિત ક્રિયાઓ કરે, તો તે જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત થયેલી એવી આ સદ્દષ્ટિઓ ક્લેશતાનના ઉપાયભૂત બને છે, અન્યથા નહિ. એથી સદ્દષ્ટિઓના નિરૂપણ પછી ક્લેશહાનના ઉપાયને પૃથગુભૂત વિવેચન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – વિશેષાર્થ - પૂર્વે પ્રથમની ચાર દૃષ્ટિ બતાવ્યા પછી ૨૪મી સદ્દષ્ટિબત્રીશીમાં પાછળની ચાર પ્રકારની સદ્દષ્ટિ બતાવી અને તે ચાર પ્રકારની સદ્દષ્ટિ જ ક્લેશહાનનો ઉપાય છે. તેથી તે ચાર દૃષ્ટિથી અન્ય ક્લેશહાનનો ઉપાય નથી. માટે ચાર દૃષ્ટિનું નિરૂપણ કર્યા પછી તે ચાર દૃષ્ટિનું કાર્ય ક્લેશહાન શું છે ? તે બતાવી શકાય; પરંતુ ક્લેશહાનના ઉપાયભૂત જ્યારે ચાર દૃષ્ટિઓ હોય ત્યારે ચાર દૃષ્ટિઓનું નિરૂપણ કર્યા પછી ફરી ક્લેશતાનના ઉપાયને કહેવાની પ્રતિજ્ઞા કરવામાં આવે તો તે ઉપાયરૂપે સદ્દષ્ટિની જ પ્રાપ્તિ થાય. તેથી ગ્રંથકારશ્રી ખુલાસો કરે છે – સદ્દષ્ટિ એ નિર્મળદૃષ્ટિ છે, અને તે જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત થાય છે ત્યારે તે સદ્દષ્ટિ જ વિશિષ્ટ-વિશિષ્ટતર નિર્મળ થાય છે. તેથી સદ્દષ્ટિબત્રીશીમાં વર્ણન કરાયેલી ચાર દૃષ્ટિઓ જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત અવસ્થાવાળી છે. તેથી તે દૃષ્ટિઓ ક્રમસર ક્લેશનો નાશ કરે છે, તેથી ચાર સદ્દષ્ટિમાંથી છેલ્લી અને આઠ યોગદૃષ્ટિમાંથી છેલ્લી એવી આઠમી દૃષ્ટિવાળા યોગી આઠમી દૃષ્ટિના માહાસ્યથી કેવલજ્ઞાનને પામે છે. આમ છતાં તે સદ્દષ્ટિઓ ક્લેશતાનનું કારણ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી નિયંત્રિત ક્રિયાઓને કારણે થયેલી છે. તેથી ક્લેશહાનનો ઉપાય તે સદ્દષ્ટિઓમાં વર્તતા સભ્ય જ્ઞાન અને સમ્યક્ ક્રિયા છે. માટે સદ્દષ્ટિના નિરૂપણ પછી સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાને ક્લેશતાનના ઉપાયરૂપે ગ્રંથકારશ્રી બતાવે છે. અવતરણિકા : સદ્દષ્ટિવાળા જીવમાં વર્તતાં સભ્ય જ્ઞાન અને સમ્યમ્ જ્ઞાનથી નિયંત્રિત અનુષ્ઠાન ક્લેશહાનનો ઉપાય છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – Page #30 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૧ શ્લોક ઃ ज्ञानं च सदनुष्ठानं सम्यक् सिद्धान्तवेदिनः । क्लेशानां कर्मरूपाणां हानोपायं प्रचक्षते ॥ | १ || અન્વયાર્થ : સિદ્ધાન્તવેવિનઃ સિદ્ધાંતને જાણનારાઓ જ્ઞાન સવનુષ્ઠાન ==સમ્યગ્ જ્ઞાનને અને સમ્યક્ અનુષ્ઠાનને ધર્મરૂપાળાં વત્તેશાન=કર્મરૂપ ક્લેશોના સમ્ય=સમ્યગ્ જ્ઞાનોપાયં=નાશનો ઉપાય પ્રક્ષતે=કહે છે. ||૧|| શ્લોકાર્થ : સિદ્ધાંતને જાણનારાઓ સમ્યગ્ જ્ઞાનને અને સમ્યક્ અનુષ્ઠાનને કર્મરૂપ ક્લેશોના સમ્યગ્ નાશનો ઉપાય કહે છે. II૧।। ટીકા ઃ 3 ज्ञानं चेति सज्ज्ञानं सदनुष्ठानं च सम्यग् = अवैपरीत्येन सिद्धान्तवेदिनः कर्मरूपाणां क्लेशानां हानोपायं = त्यागसामग्री, प्रचक्षते - प्रकथयन्ति, " संजोगसिद्धीइ તં વયંતિ" કૃત્યાવિપ્રન્થેન ।।।। ટીકાર્ય : सज्ज्ञानं નૃત્ય વિપ્રન્થેન ।। સિદ્ધાંતને જાણનારાઓ સમ્યગ્ જ્ઞાનને અને સમ્યગ્ અનુષ્ઠાનને “સંજોગની સિદ્ધિથી ફળ કહે છે” ઇત્યાદિ ગ્રંથ દ્વારા સમ્યગ્=અવિપરીતપણાથી, કર્મરૂપ ક્લેશોના નાશનો ઉપાય-ત્યાગની સામગ્રી કહે છે. ।।૧।। ભાવાર્થ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ અનુષ્ઠાન કર્મરૂપ ક્લેશોના નાશનો ઉપાય ઃજગતમાં જે કાંઈ કાર્ય પ્રયત્નથી થાય છે તે કાર્યની નિષ્પત્તિ પ્રત્યે સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા હેતુ છે. ..... જેમ-નિયત નગરે જવું હોય તો તે નગરના માર્ગનું સમ્યગ્ જ્ઞાન હોય અને તે જ્ઞાનથી નિયંત્રિત ગમનની પ્રવૃત્તિ કરવામાં આવે તો તે નિયતગમનની Page #31 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧ ક્રિયાથી તે નગરની પ્રાપ્તિ અવશ્ય થાય છે, તેમ પ્રયત્નથી થતા સર્વ કાર્ય પ્રત્યે સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા હેતુ છે, અને તે નિયમને સામે રાખીને “સમ્ય જ્ઞાન અને સમ્યક્ ક્રિયાના સંયોગની સિદ્ધિથી ફળ થાય છે એ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે. આ શાસ્ત્રવચન દ્વારા સિદ્ધાંતના જાણનારાઓ કહે છે કે ક્લેશતાનનો ઉપાય સમ્યગુ જ્ઞાન અને સમ્યક ક્રિયા છે. તેથી સદ્દષ્ટિ પ્રગટ્યા પછી યોગ્ય જીવ ભગવાનના વચનના પરમાર્થનો બોધ કરે અને તે વચનાનુસાર સદનુષ્ઠાનો કરે તો તે સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ અનુષ્ઠાન કર્મરૂપ ક્લેશોના નાશનો સમ્યગૂ ઉપાય બને છે. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે અનાદિકાળથી જીવમાં સંગની પરિણતિરૂપ ક્લેશ વર્તે છે અને તે ક્લેશને કારણે આત્મા ઉપર કર્મોનો સંશ્લેષ થાય છે. તે કર્મો જીવને ચાર ગતિઓમાં પરિભ્રમણ કરાવીને કદર્થના કરનારાં છે, તેથી તે કર્મો ઘણા ક્લેશરૂપ છે. તે કર્મોના નાશનો ઉપાય જીવનો મૂળભૂત સ્વભાવ પ્રગટ થાય તે પ્રકારનો અંતરંગ ઉચિત ઉદ્યમ છે, અને તે ઉદ્યમ સાક્ષાત્ છમસ્થના જ્ઞાનનો વિષય નથી પરંતુ સર્વજ્ઞ અને સર્વદર્શી એવા તીર્થકરો તે ક્લેશના નાશના ઉપાયને સાક્ષાત્ જોનારા છે. તીર્થકરો કેવલજ્ઞાનરૂપી ચક્ષુથી તે ઉપાયને જોઈને યોગ્ય જીવોના હિત માટે શ્રુતજ્ઞાનથી તે ઉપાયોને બતાવે છે, અને યોગ્ય જીવો સર્વજ્ઞના વચનનો યથાર્થ બોધ કરે તો તે બોધ સમ્યકશ્રુત બને છે, અને તે શ્રુતથી નિયંત્રિત થઈને ઉચિત અનુષ્ઠાન કરે તો તે ઉચિત અનુષ્ઠાન આત્માના શુદ્ધ ભાવોને પ્રગટ કરવાને અનુકૂળ ઉચિત વ્યાપારરૂપ બને છે, અને તે વ્યાપારથી ક્લેશનો નાશ થાય છે. ગ્રંથકારશ્રીએ ૨૪મી સદ્દષ્ટિબત્રીશીમાં જે ચાર સદ્દષ્ટિઓ બતાવી તે ચાર સદૃષ્ટિઓ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી નિયંત્રિત અનુષ્ઠાનરૂપ ક્રિયાથી મિશ્રિત હોવાથી ક્લેશનાશનું કારણ બને છે. આથી આઠમી દૃષ્ટિવાળા યોગી તે દૃષ્ટિવર્તી જ્ઞાન અને ક્રિયાના બળથી કેવલજ્ઞાનને પામે છે. અહીં કહ્યું કે સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ અનુષ્ઠાન અવિપરીતપણાથી ક્લેશોના હાનનો ઉપાય છે તેથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ ચાર દૃષ્ટિમાં કાંઈક સમ્યગુ જ્ઞાન છે અને કાંઈક સમ્યગું અનુષ્ઠાન છે, તોપણ તે પરિપૂર્ણ શુદ્ધ નથી. તેથી Page #32 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧-૨ ચાર દૃષ્ટિવાળા જીવોનું જ્ઞાન અને અનુષ્ઠાન અવિપરીતપણાથી ક્લેશનાશનો ઉપાય નથી અર્થાત્ કંઈક અવિપરીતપણાથી ક્લેશનાશનો ઉપાય છે છતાં કંઈક ક્લેશનું કારણ પણ છે, જ્યારે પાછળની ચાર સદ્દષ્ટિમાં વર્તતું સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ અનુષ્ઠાન પૂર્ણ શાસ્ત્રાનુસારી બનીને ક્લેશનાશનું કારણ છે. તેથી પાછળની ચાર સદ્દષ્ટિવર્તી જીવોમાંથી પ્રથમ દૃષ્ટિવર્તી જીવો સ્વભૂમિકા અનુસાર સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા કરીને ઉત્તરઉત્તરની ભૂમિકાને પામે છે અને તે ક્રમથી ઉત્તરઉત્તરની દૃષ્ટિને પણ પ્રાપ્ત કરે છે અને અંતે સર્વ ક્લેશોનો નાશ કરે છે. IIII અવતરણિકા : શ્લોક-૧માં સિદ્ધાંતના જાણનારાઓ ક્લેશહાનનો ઉપાય કહે છે તે બતાવ્યું. હવે તર્કવાદી બૌદ્ધો ક્લેશહાનનો ઉપાય કોને કહે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે શ્લોક : नैरात्म्यदर्शनादन्ये निबन्धनवियोगतः । क्लेशप्रहाणमिच्छन्ति सर्वथा तर्कवादिनः || २ || ૫ અન્વયાર્થ : સર્વથા=સર્વથા તÓવાવિનઃ અન્ય તર્કવાદી એવા અન્યો=બૌદ્ધો, નૈરાત્મ્યવર્ણનાત્=બૈરાત્મ્યદર્શનને કારણે નિવચનવિયોતઃ-નિમિત્તનો વિરહ હોવાથી વોશપ્રદાÇ=ક્લેશના નાશને રૂઘ્ધત્તિ=ઇચ્છે છે. ।૨।। શ્લોકાર્થ : સર્વથા તર્કવાદી એવા બૌદ્ધો નૈરાત્મ્યદર્શનને કારણે નિમિત્તનો વિરહ હોવાથી ક્લેશના નાશને ઇચ્છે છે. ।।૨।! ટીકા ઃ नैरात्म्येति नैरात्म्यदर्शनात्= सर्वत्रैवात्माभावावलोकनात्, अन्ये बौद्धा निबन्धनवियोगतो= निमित्तविरहात्, क्लेशप्रहाणं- तृष्णाहानिलक्षणमिच्छन्ति, સર્વથા=સર્વે: પ્રજારે:, તવદ્દિનઃ=ન તુ શાસ્ત્રાનુસારિળઃ ||૨|| Page #33 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨-૩ ટીકાર્ચ - નૈરીના ... પ્રારે, વૈરાગ્યદર્શનને કારણે=સર્વત્ર જ આત્માના અભાવના અવલોકનને કારણે અન્ય બૌદ્ધો, નિબંધનના વિયોગથી= નિમિત્તના વિરહથી, તૃષ્ણાહાનિસ્વરૂપ ક્લેશના પ્રહાણને ક્લેશના નાશને ઈચ્છે છે. તે બૌદ્ધો કેવા છે? તે સ્પષ્ટ કરે છે – તવાહિનઃ શાસ્ત્રાનુસજિ: 1 તે બૌદ્ધ સર્વથા=સર્વ પ્રકારે, તર્કવાદી છે, પરંતુ શાસ્ત્રને અનુસરનારા નથી. રા. ભાવાર્થબૌદ્ધમતાનુસાર ક્લેશહાનનો ઉપાય : સર્વ દર્શનકારો સંસારને ક્લેશરૂપ માને છે અને ક્લેશવગરની અવસ્થારૂપ મોક્ષની પ્રાપ્તિ માટે ઉપદેશ આપે છે છતાં બૌદ્ધો સર્વથા તર્કવાદી છે, તેઓ તકે કરે છે, કે જો આત્મા હોય તો આત્મા પ્રત્યે રાગ થાય, અને રાગ થાય તો ક્લેશનો નાશ થાય નહિ. તેથી સર્વત્ર આત્માનો અભાવ જોવાથી આત્મા પ્રત્યે રાગ થાય નહિ, અને તૃષ્ણાનો ઉચ્છેદ થાય; કેમ કે રાગનો વિષય “પોતે છે' તેવી બુદ્ધિ થવાથી પોતાના પ્રત્યે રાગ થાય છે, અને પોતાને સુખની ઇચ્છા થાય છે, તેથી સર્વ ક્લેશો પ્રગટે છે. માટે ક્લેશના પાનનો ઉપાય સર્વત્ર આત્માના પોતાના, અભાવનું અવલોકન છે, એમ તર્કવાદી બૌદ્ધો કહે છે. પરંતુ જો બૌદ્ધો શાસ્ત્રને અનુસરે તો તેમને માનવું પડે કે શાસ્ત્ર મુક્તિનો ઉપદેશ આપે છે. તેથી મુક્તિ પામનાર આત્મા જ નથી એમ કેવું યુક્તિ વિરુદ્ધ છે માટે તેઓ શાસ્ત્રને અનુસરનારા નથી. શા અવતરણિકા : एत एव स्वमतं पुरस्कर्तुमाहुः - અવતરણિતાર્થ : એઓજ-તર્કવાદી એવા બૌદ્ધો જ, સ્વમતને આગળ કરવા માટે કહે છે અર્થાત્ પોતાના મતનું મહત્ત્વ બતાવવા માટે કહે છે – Page #34 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૩ ભાવાર્થ: શ્લોક-૨માં તર્કવાદી એવા બૌદ્ધોએ નૈરાત્મ્યદર્શનથી ક્લેશહાન થાય છે એમ કહ્યું. હવે તેઓ પોતાના તે કથનનું સમર્થન કરવા માટે કહે છે શ્લોક ઃ समाधिराज एतच्च तदेतत्तत्त्वदर्शनम् । आग्रहच्छेदकार्येतत्तदेतदमृतं परम् ।।३।। અન્વયાર્થ : તત્ત્વ=અને આ=ôરાત્મ્યદર્શન સમાધિરાનઃ=સમાધિરાજ છે, તવેત તે આખૈરાત્મ્યદર્શન તત્ત્વવર્શનમ=તત્ત્વદર્શન છે, ત=આ=બૈરાત્મ્યદર્શન, માગ્રહવ્હેવારિ=આગ્રહના વિચ્છેદને કરનારું છે, તવેત=તે આ=બૈરાત્મ્યદર્શન, પરમ્ અમૃતં=શ્રેષ્ઠ અમૃત છે. ।।૩।। ટીકા ઃ समाधिराज इति समाधिराजः सर्वयोगाग्रेसरत्वात्, एतच्च नैरात्म्यदर्शनं, तदेतत्तत्त्वदर्शनं परमार्थावलोकनतः आग्रहच्छेदकारि-मूर्छाविच्छेदकं, एतत्, તવેતવસ્મૃતં=પીયૂષ, પરં ભાવરૂપમ્ રૂ ||૩|| 44444 * ટીકાર્ય : समाधिराजः નૈરાપ્ત્યવર્શનમ્, અને આ બૈરાત્મ્યદર્શન, સર્વ યોગોમાં અગ્રેસરપણું હોવાથી સમાધિરાજ છે, તવેતત્. અવલોòનત:, તે આ=નૈરામ્યદર્શન, તત્ત્વદર્શન છે; કેમ કે પરમાર્થનું અવલોકન છે. ***** " - आग्रहच्छेदकारि તત્, આ=ôરાત્મ્યદર્શન, આગ્રહનો છેદ કરનાર છે=મૂર્છાનો વિચ્છેદ કરનાર છે, तदेतद् ભાવરૂપમ્ ।। તે આ=ôરાત્મ્યદર્શન, ભાવરૂપ=જીવતા પરિણામરૂપ, શ્રેષ્ઠ અમૃત છે. 11311 Page #35 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ ભાવાર્થબૌદ્ધમતાનુસાર નૈરાભ્યદર્શનનું મહત્ત્વ : તર્કવાદી બૌદ્ધો સર્વત્ર આત્માના અભાવના અવલોકનને ક્લેશનાશનો ઉપાય કહે છે, અને તે નૈરાગ્યદર્શન એ જ શ્રેષ્ઠ છે, તે સ્થાપન કરવા માટે કહે છે(૧) નૈરાભ્યદર્શન સમાધિરાજ : જે યોગીઓ યોગસાધના કરે છે તે સર્વ યોગોમાં નૈરાભ્યદર્શન અગ્રેસર છે, માટે તે સમાધિરાજ છે અર્થાત્ નૈરાગ્યદર્શન સર્વસમાધિઓમાં શ્રેષ્ઠ સમાધિ છે. (૨) નૈરાભ્યદર્શન તત્વનું દર્શન - નિરાભ્યદર્શનમાં આત્માના અભાવનું અવલોકન છે, અને તે જ પરમાર્થનું અવલોકન છે. માટે નૈરાભ્યદર્શન એ તત્ત્વનું દર્શન છે. (૩) નૈરાગ્યદર્શન આગ્રહનો છેદ કરનાર : મૂછ સર્વ ક્લેશરૂપ છે, અને નૈરાભ્યદર્શન મછરૂપ આગ્રહના વિચ્છેદને કરનારું છે. (૪) નૈરાગ્યદર્શન શ્રેષ્ઠ અમૃત: જીવ માટે યોગમાર્ગ અમૃત જેવો છે, તેમાં નૈરાભ્યદર્શન એ પરમ અમૃત= સર્વશ્રેષ્ઠ અમૃત છે. આ રીતે બૌદ્ધમતવાળા ક્લેશતાનના ઉપાયરૂપે નિરામ્યદર્શનને દૃઢ કરે છે. Il3II. અવતરણિકા : વૈરાભ્યદર્શન ક્લેશનાશનું કારણ કઈ રીતે થાય છે? તે તર્કવાદી બૌદ્ધો બતાવે છે – શ્લોક : जन्मयोनिर्यतस्तृष्णा ध्रुवा सा चात्मदर्शने । तदभावे च नेयं स्याद् बीजाभाव इवाङ्कुरः ।।४।। Page #36 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૪ અન્વયાર્થ થત =જે કારણથી નન્મોનિ =જન્મની યોનિ અર્થાત્ પુનર્ભવનો હેતુ, તૃMT તૃષ્ણા છે સા =અને તેતૃષ્ણા આત્મિને આત્મદર્શનમાં ધૃવાર નક્કી છે, તમાવે ર=અને તેના અભાવમાં=આત્મદર્શનના અભાવમાં, વીનામાવ રૂવાર =બીજના અભાવમાં અંકુરની જેમ વંચા–આ તૃષ્ણા, ન થાય. . શ્લોકાર્ય : જે કારણથી જન્મની યોનિ તૃષ્ણા છે, અને તૃષ્ણા આત્મદર્શનમાં નક્કી છે, અને આત્મદર્શનના અભાવમાં ‘બીજના અભાવમાં અંકુરની જેમ’ તૃષ્ણા ન થાય. [૪] ટીકા - जन्मेति-यद्यतः)=यस्मात् तृष्णा लोभलक्षणा जन्मयोनिः पुनर्भवहेतुः, ध्रुवा=निश्चिता, सा च तृष्णा आत्मदर्शनेऽहमस्मीति निरीक्षणरूपे, तदभावे आत्मदर्शनाभावे, च, नेयं तृष्णा स्यात्, अङ्कुर इव बीजाभावे ।।४।। ટીકાર્ય : ય(વત:) .... વિનામાવે . જે કારણથી લોભસ્વરૂપ તૃષ્ણા જન્મયોતિ= ફરી ભવનો હેતુ છે, અને હું છું એ પ્રકારના નિરીક્ષણરૂપ આત્મદર્શનમાં તે તૃષ્ણા, ધ્રુવ=નક્કી છે, અને તેના અભાવમાં આત્મદર્શનના અભાવમાં, “બીજના અભાવમાં અંકુરની જેમ’ આeતૃષ્ણા, ન થાય. ૪ ભાવાર્થ:પુનર્જન્મનું કારણ તૃષ્ણા :આત્મદર્શનમાં તૃષ્ણા, અને આત્મદર્શનના અભાવમાં તૃષ્ણાનો અભાવ - નૈરાભ્યદર્શન ક્લેશહાનનો ઉપાય કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરતાં તર્કવાદી બૌદ્ધો કહે છે – તૃષ્ણા એ નક્કી પુનર્જન્મનો હેતુ છે, અને હું છું એ પ્રકારે આત્માનું દર્શન Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ થવાથી આત્મા પ્રત્યે જીવને સ્નેહ થાય છે, તેથી જીવ પોતાના સુખની પ્રાપ્તિ અર્થે સર્વ ઉદ્યમ કરે છે, તેથી આત્મદર્શન એ ભવનો હેતુ છે. એ પ્રકારે યુક્તિથી સ્થાપન કરીને બૌદ્ધો કહે છે કે આત્માના દર્શનનો અભાવ નૈરાભ્યદર્શનમાં થાય છે. મારો આત્મા નથી તેવો નિર્ણય થવાથી પોતાના આત્મા પ્રત્યે સ્નેહ થતો નથી. તેથી જીવ સર્વત્ર તૃષ્ણા વગરનો બને છે. જેમ – બીજ હોય તો અંકુર થાય, અને બીજ ન હોય તો અંકુર થાય નહિ, તેમ બીજસ્થાનીય આત્મદર્શન હોય તો તૃષ્ણારૂપ અંકુર થાય, અને બીજના અભાવરૂપ નૈરાભ્યદર્શન હોતે છતે તૃષ્ણારૂપ અંકુરનો અભાવ થાય છે, અને તૃષ્ણાનો અભાવ થવાથી ભવનો ઉચ્છેદ થાય છે; અને ભવ ક્લેશરૂપ છે, તેથી ક્લેશહાનનો ઉપાય નૈરાગ્યદર્શન છે. ક્લેશરૂપ ભવ ક્લેશહાનનો ઉપાય નૈરાશ્યદર્શન નૈરાભ્યદર્શનથી તૃષ્ણાનો અભાવ તૃષ્ણાના અભાવથી ભવનો ઉચ્છેદ બીજસ્થાનીય અંકુરસ્થાનીય તૃષ્ણા આત્મદર્શન બીજના અભાવસ્થાનીય અંકુરના અભાવસ્થાનીય માવ. IIII નૈરાગ્યદર્શન અવતરણિકા : શ્લોક-૪માં કહ્યું કે બીજના અભાવમાં અંકુરના અભાવની જેમ વૈરાગ્યદર્શનમાં તૃષ્ણા થતી નથી. તે જ વૈરાભ્યવાદી બૌદ્ધ યુક્તિથી સ્પષ્ટ કરે છે – Page #38 -------------------------------------------------------------------------- ________________ ફ્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૫ શ્લોક : न ह्यपश्यन्त्रहमिति स्निह्यत्यात्मनि कश्चन । न चात्मनि विना प्रेम्णा सुखहेतुषु धावति ।।५।। અન્વયાર્થ: દિ જે કારણથી સમિતિ="હું છું એ પ્રમાણે મપ =નહિ જોતો વાત્મનિ=આત્મામાં ન કોઈ સ્નિતિ=સ્નેહ કરતો નથી જ ર અને માત્મનિ=આત્મામાં પ્રેHT=પ્રેમ વગર સુવતુપુત્રસુખના હેતુઓમાં (કોઈ)ન થાવતિ દોડતું નથી (તે કારણથી તૈરાભ્યદર્શન જ મોક્ષનો હેતુ છે એમ અધ્યાહાર છે.) પાળ શ્લોકાર્ચ - જે કારણથી “હું છું’ એ પ્રમાણે નહિ જોતો આત્મામાં કોઈ સ્નેહ કરતો નથી જ, અને આત્મામાં પ્રેમ વગર સુખના હેતુઓમાં (કોઈ) દોડતું નથી (તે કારણથી નૈરાગ્યદર્શન જ મોક્ષનો હેતુ છે, એમ અધ્યાહાર છે.) I/પી ટીકા - न हीति-न-नैव, हि-यस्मात्, अपश्यन् अनिरीक्षमाणः, अहमित्युल्लेखेन, स्निह्यति स्नेहवान् भवति, आत्मनि विषयभूते कश्चन बुद्धिमान्, न चात्मनि प्रेम्णा विना सुखहेतुषु धावति-प्रवर्तते, कश्चन, तस्मादात्मदर्शनस्य वैराग्यप्रतिपन्थित्वान्नैरात्म्यदर्शनमेव मुक्तिहेतुरिति सिद्धम् ।।५।। ટીકાર્ય : ન=નૈવ .... સિદ્ધમ્ | જે કારણથી “હું એ પ્રમાણે ઉલ્લેખથી નહિ જોતો કોઈ બુદ્ધિમાન, વિષયભૂત એવા આત્મામાં=સ્નેહતા વિષયભૂત એવા આત્મામાં, સ્નેહ કરતો નથી જ સ્નેહવાન થતો નથી જ, અને આત્મામાં પ્રેમ વગર કોઈ સુખના હેતુઓમાં પ્રવર્તતો નથી, તે કારણથી આત્મદર્શનનું વૈરાગ્યપ્રતિપંથિપણું હોવાથી વૈરાભ્યદર્શન જ મોક્ષનો હેતુ છે, એ પ્રમાણે સિદ્ધ થયું. પિતા Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-પ-૬ ભાવાર્થબૌદ્ધદર્શનકારના મતે નૈરાભ્યદર્શન મોક્ષનો હેતુ : તર્કવાદી બૌદ્ધો કહે છે કે “આત્મા નથી' એ પ્રમાણે કોઈ બુદ્ધિમાન નિરીક્ષણ કરતો હોય તો તે બુદ્ધિમાનને પોતાના ઉપર સ્નેહ થતો નથી; કેમ કે જેનો કોઈ વિષય હોય તેમાં સ્નેહ થઈ શકે, પરંતુ બૌદ્ધદર્શનના શાસ્ત્રવચનથી અને યુક્તિથી નિર્ણય થાય કે આત્મા નથી, પરંતુ ભ્રમને કારણે “હું છું' એવી મને બુદ્ધિ થાય છે, અને આત્મા નથી તે બુદ્ધિ સ્થિર થાય તો તે ભ્રમ દૂર થાય, અને પોતાનું અસ્તિત્વ ન હોય તો પોતાના ઉપર સ્નેહ થવાનો પ્રસંગ આવે નહિ, અને પોતાના ઉપર સ્નેહ થયા વગર સુખના હેતુઓમાં પ્રવૃત્તિ થાય નહિ. તેથી આત્માના અભાવને જોવાથી સ્નેહરૂપ તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. આનાથી એ ફલિત થાય છે કે આત્મદર્શન એ વૈરાગ્યના પ્રતિથિ એવા નેહરૂપ છે, અને નૈરાભ્યદર્શન એ સ્નેહના ઉચ્છેદનું કારણ છે. તેથી સંપૂર્ણ તૃષ્ણા વગરની એવી મુક્તિનો હેતુ નરામ્યદર્શન છે, એ પ્રમાણે યુક્તિથી સિદ્ધ થાય છે, એમ તર્કવાદી બૌદ્ધો કહે છે. આપા અવતરણિકા - एतद् दूषयति - અવતરણિકાર્ચ - આનેeતેરાભ્યદર્શન મોક્ષનો હેતુ છે એમ જે તર્કવાદી બોદ્ધો કહે છે એને, ગ્રંથકારશ્રી દૂષિત કરે છે – શ્લોક : नैरात्म्यायोगतो नैतदभावक्षणिकत्वयोः । . आद्यपक्षेऽविचार्यत्वाद्धर्माणां धर्मिणं विना ।।६।। અન્વયાર્થ : ૩માવક્ષત્વિયો.=અભાવ અને ક્ષણિકત્વમાં-આત્માના અભાવમાં અને આત્માના ક્ષણિકપણામાં, નૈરાન્ચાયોતઃ=ૌરાભ્યનો અયોગ હોવાથી તંત્ર આતકવાદી એવા બૌદ્ધોનો મત, યુક્ત નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૬ કેમ યુક્ત નથી ? તેમાં હેતુ કહે છે આદ્યપક્ષે=આધપક્ષમાં=અભાવરૂપ પ્રથમપક્ષમાં ધર્મિનં વિના=ધર્મી એવા આત્મા વગર ઘર્મામાં=ધર્મોનું અવિચાર્યા અવિચાર્યપણું છે. ।।૬।। શ્લોફાર્થ : અભાવ અને ક્ષણિકત્વમાં નૈરાત્મ્યનો અયોગ હોવાથી તર્કવાદી એવા બૌદ્ધોનો મત યુક્ત નથી. કેમ યુક્ત નથી ? તેમાં હેતુ કહે છે આધપક્ષમાં ધર્મી એવા આત્મા વગર ધર્મોનું અવિચાર્યપણું છે. [૬] ટીકા ઃ नैरात्म्येति एतदन्येषां मतं न युक्तम्, अभावक्षणिकत्वयोरर्थादात्मना विकल्पमानयोः सतोर्नरात्म्यायोगतः, आद्यपक्षे= आत्मनोऽभावपक्षे, धर्मिणमात्मानं विना धर्माणां सदनुष्ठानमोक्षादीनामविचार्यत्वात्-विचारायोग्यत्वात्, न हि वन्ध्यासुताभावे तद्गतान् सुरूपकुरूपत्वादीन् विशेषांश्चिन्तयितुमारभते ષિવિત્તિ ।।૬।। ટીકાર્ય ઃ एतद् સતોનેેરાત્યાયો ગતઃ, અર્થથી આત્મા વડે વિકલ્પમાત છતા એવા અભાવ અને ક્ષણિકત્વમાં=નૈરાત્મ્યદર્શનના સ્વીકારથી અર્થથી પ્રાપ્ત એવા આત્મા વડે વિકલ્પ કરાતા છતા આત્માના અભાવમાં અને આત્માના ક્ષણિકત્વમાં, નૈરાત્મ્યનો અયોગ હોવાને કારણે આ=અન્યોનો મત, યુક્ત નથી. -- ૧૩ કેમ યુક્ત નથી ? તેમાં હેતુ કહે છે - आद्यपक्षे. અયો યાત્, આધપક્ષમાં=આત્માના અભાવપક્ષમાં અર્થાત્ આત્માના અભાવરૂપ અને ક્ષણિકત્વરૂપ બે વિકલ્પમાં આત્માના અભાવરૂપ આદ્યપક્ષમાં, આત્મારૂપ ધર્મી વગર સદનુષ્ઠાન અને મોક્ષાદિ ધર્મોનું અવિચાર્યપણું છે= ધર્મોના વિચારનું અયોગ્યપણું છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૬ અહીં પ્રશ્ન થાય કે આત્માને ન સ્વીકારીએ તોપણ મોક્ષ અને મોક્ષના અનુષ્ઠાનો છે તેમ સ્વીકારીએ તો શું વાંધો છે ? એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – દિ.. શ્વિવિતિ | વંધ્યાસુતના અભાવમાં તર્ગત સુરૂપપણા કે કુરૂપપણા આદિ વિશેષોનું ચિંતવન કરવા માટે કોઈ આરંભ કરતું નથી જ, એથી આત્મારૂપ ધર્મી વગર ધર્મોના વિચારનું અયોગ્યપણું છે, એમ પૂર્વ સાથે સંબંધ છે. list ભાવાર્થ :નૈરાગ્ગદર્શન મોક્ષનો હેતુ છે, એ પ્રમાણે સ્વીકારનાર તર્કવાદી બૌદ્ધના મતનું નિરાકરણ - તર્કવાદી બૌદ્ધો નૈરામ્યદર્શનને મોક્ષનું કારણ સ્વીકારે છે, ત્યાં નૈરાભ્યશબ્દથી અર્થથી બે વિકલ્પો પ્રાપ્ત થાય છે : (૧) આત્માનો અભાવ છે, (૨) આત્મા ક્ષણિક છે. આ બે વિકલ્પોમાંથી કોઈક એક વિકલ્પને ગ્રહણ કરીને આત્માના અભાવનું દર્શન મોક્ષનું કારણ છે તેમ બૌદ્ધો કહી શકે છે. તે સિવાય અન્ય કોઈ વિકલ્પ સંભવતો નથી. તેને દૂષણ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે આ બંને વિકલ્પોમાં નૈરાભ્યનો અયોગ પ્રાપ્ત થાય છે, માટે નૈરામ્યવાદી બૌદ્ધોનો મત યુક્ત નથી. અહીં પ્રશ્ન થાય કે આત્માનો અભાવ સ્વીકારીએ તો નૈરાભ્યનો અયોગ= નિરાભ્યની અપ્રાપ્તિ, થાય નહિ; કેમ કે નૈરાભ્ય એટલે આત્માનો અભાવ. તેથી અભાવ અને ક્ષણિકત્વરૂપ બંને વિકલ્પોમાં બૈરામ્યનો અયોગ છે તેમ કેમ કહી શકાય ? તે શંકાના નિવારણ માટે આત્માના અભાવપક્ષમાં નૈરાજ્યનો અયોગ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકાર કહે છે –– આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાન્ચના અયોગની યુક્તિ : જો આત્માનો અભાવ સ્વીકારીએ તો ધર્મી એવા આત્માનો અભાવ છે તેમ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૬-૭ પ્રાપ્ત થાય, અને ધર્મ એવો આત્મા ન હોય તો મોક્ષસાધક એવું સદનુષ્ઠાન, અને સદનુષ્ઠાનના ફળરૂપ મોક્ષ, આત્માને પ્રાપ્ત થાય છે તે પ્રકારનો વિચાર થઈ શકે નહિ. આશય એ છે કે કોઈ પુરુષ હોય તો તે પુરુષ ઉપદેશ આદિથી તે સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, અને તે સદનુષ્ઠાનના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ કરે છે એમ કહી શકાય. વળી આત્મા સદનુષ્ઠાન કરતો ન હોય અને હું નિત્ય છું તેમ માનીને પોતાના આત્માનું દર્શન કરતો હોય, તો તેનામાં તૃષ્ણા પેદા થાય છે, અને તે તૃષ્ણાના કારણે ભવપરંપરાના અનર્થો પ્રાપ્ત થાય છે તેમ કહી શકાય, પરંતુ આત્મા નામની વસ્તુ જ ન હોય તો આત્મદર્શન કરીને અનર્થો પ્રાપ્ત કરે છે અને નૈરાભ્યદર્શન કરીને તૃષ્ણાનો ઉચ્છેદ કરે છે અને તૃષ્ણાના ઉચ્છેદ માટે સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે ઇત્યાદિ કથન નિરાધાર બને છે. માટે આત્માના અભાવ પક્ષમાં નૈરાભ્યનો અયોગ છે અર્થાત્ નૈરાભ્યદર્શન કરનાર કોઈ નથી. તેથી નૈરાભ્યદર્શનનો યોગ કોઈને છે તેમ કહી શકાય નહિ. વળી, તેમાં યુક્તિ બતાવે છે – જેમ-વંધ્યા સ્ત્રીને પુત્ર હોય નહીં, તેથી વંધ્યાસુતના વિષયમાં તર્ગત સુરૂપ-કરૂપ આદિ વિશેષનું ચિંતવન કરવા માટે કોઈ આરંભ કરતું નથી અર્થાત્ કોઈ એમ કહેતું નથી કે આ વંધ્યા સ્ત્રીનો પુત્ર સુરૂપ છે કે કુરૂપ છે. તેમ-વંધ્યાસુતની જેમ આત્મા જ ન હોય તો કોઈ વિચારક એમ કહી શકે નહિ કે આત્મા નૈરાભ્યદર્શનથી મોક્ષને પ્રાપ્ત કરે છે, અને આત્મદર્શનથી સ્નેહ કરે છે અને સુખના હેતુમાં પ્રવૃત્તિ કરે છે. તેથી આત્માનો અભાવ સ્વીકાર્યા પછી તે આત્મા નૈરાભ્યદર્શન કરે તો મુક્તિ થાય એ પ્રકારનું કથન કરવું તે અસંબદ્ધ પ્રલાપરૂપ છે. માટે આત્માના અભાવરૂપ નૈરાભ્યદર્શન છે એ પ્રકારનો પ્રથમ વિકલ્પ અસંગત છે. કા. અવતરણિકા : આત્માના અભાવને સ્વીકારવારૂપ પ્રથમ પક્ષમાં વૈરાભ્યનો અયોગ કેમ છે? તેની યુક્તિ શ્લોક-૬માં આપી. હવે આત્માના અભાવને સ્વીકારવારૂપ પ્રથમ પક્ષમાં વૈરાભ્યનો અયોગ કેમ છે ? તેમાં અન્ય યુક્તિ ગ્રંથકારશ્રી બતાવે છે – Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/બ્લોક-૭ શ્લોક : वक्त्राद्यभावतश्चैव कुमारीसुतबुद्धिवत् । विकल्पस्याप्यशक्यत्वाद्वक्तुं वस्तु विना स्थितम् ।।७।। અન્વયાર્થ – ર=અને વસ્ત્રાદમાવતધૈવ-વક્તા આદિના અભાવથી (આદ્યપક્ષમાં વૈરાભ્યો અયોગ હોવાથી વૈરાગ્યવાદી બૌદ્ધોનો મત યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે.) વળી જ્ઞાનવાદીના મતાનુસાર આદ્યપક્ષમાં પણ નૈરાભ્યનો અયોગ છે, તે બતાવતાં કહે છે – સ્થિત વસ્તુ વિના=સ્થિત વસ્તુ વગર કુમારીસુતવૃદ્ધિવ–કુમારીના પુત્રની બુદ્ધિની જેમ વિવેપા =વિકલ્પનું પણ વકતું કહેવા માટે અશકયત્વત્રિ અશક્યપણું હોવાથી (આધપક્ષમાં વૈરાભ્યનો અયોગ હોવાથી વૈરામ્યવાદી બોદ્ધોનો મત યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે.) NIકા શ્લોકાર્થ : અને વક્તા આદિના અભાવથી (આધપક્ષમાં વૈરાગ્યનો અયોગ હોવાથી નૈરામ્યવાદી બોદ્ધોનો મત યુક્ત નથી.) (વળી) સ્થિત વસ્તુ વગર કુમારીના પુત્રની બુદ્ધિની જેમ વિકલ્પનું પણ કહેવા માટે અશક્યપણું હોવાથી (આધપક્ષમાં નૈરાગ્યનો અયોગ હોવાથી નૈરામ્યવાદી બૌદ્ધોનો મત યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે.) IIછા ટીકા - वक्रादीति-वक्त्रादीनां नैरात्म्यप्रतिपादकतदृष्ट्रादीनामभावतश्चैव आद्यपक्षे नैरात्म्यायोगतो नैतदिति सम्बन्धः । ज्ञानवादिमते त्वाह-कुमारीसुतबुद्धिवत्= अकृतविवाहस्त्रीपुत्रज्ञानवत्, विकल्पस्यापि प्रतिपादकादिगतस्य स्थितं वस्तु विना वक्तुमशक्यत्वात्, कुमारीसुतबुद्धिरपि हि प्रसिद्धयोः कुमारीसुतपदार्थयोः संबन्धमेवारोपितमवगाहते, प्रकृते त्वात्मन एवाभावात्तत्प्रतिपादकादिव्यपदेशो निर्मूल एव, क्वचित्प्रमितस्यैव क्वचिदारोप्यत्वात्, इत्थं च- “यथा कुमारी Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૭ स्वप्नान्तरेऽस्मिन् जातं च पुत्रं विगतं च पश्येत् । जाते च हष्टाऽपगते विषण्णा तथोपमान् जानत सर्वधर्मान्" ।।१।। इत्यादि परेषां शास्त्रमपि संसारासारतार्थवादमात्रपरतयैवोपयुज्यते इति दृष्टव्यम् ।।७।। ટીકાર્ય : વસ્ત્રાહીનાં ....... સમ્પન્થઃ I વક્તા આદિના=ભૈરાગ્યના પ્રતિપાદક અને વૈરાભ્યના દષ્ટ આદિના, અભાવને કારણે જ આવપક્ષમાં વૈરાગ્યનો અયોગ હોવાથી આ બોદ્ધોનો મત, યુક્ત નથી એમ શ્લોક-૬ સાથે સંબંધ છે. અહીં જ્ઞાનવાદી બૌદ્ધ કહે છે કે આત્મા ન હોય તોપણ જ્ઞાનના વિકલ્પથી આત્માની ઉપસ્થિતિ થઈ શકે છે, તેમ વિકલ્પથી આત્માની ઉપસ્થિતિ કરીને નૈરાભ્યનો યોગ સંગત થઈ શકશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે જ્ઞાનવામિત્તે સ્વાદ – જ્ઞાનવાદી બૌદ્ધોના મતમાં વળી કહે છે=જ્ઞાનવાદી બૌદ્ધોના મતમાં આત્માનો અભાવ સ્વીકારીને વૈરાભ્યનો યોગ થઈ શકે નહિ, તે બતાવવા અર્થે કહે છે – મારીસુત ..... શયત્વી, કુમારીના પુત્રની બુદ્ધિની જેમ=વિવાહ નહિ કરેલી એવી કોઈક સ્ત્રી હોય તેનો પુત્ર છે એ પ્રકારના જ્ઞાનની જેમ, સ્થિત વસ્તુ વગર=જગતમાં આત્માની અવસ્થિતિ વગર, પ્રતિપાદકાદિગત વિકલ્પોનું પણ કહેવા માટે અશક્યપણું હોવાને કારણે, આવપક્ષમાં વૈરાજ્યનો અયોગ હોવાથી વૈરામ્યવાદી બૌદ્ધોનો મત અયુક્ત છે, એમ સંબંધ છે. અહીં પ્રશ્ન થાય કે જેમ કુમારી સ્ત્રીને પુત્ર નથી, છતાં બુદ્ધિના વિકલ્પથી કુમારીને પુત્ર છે તેવું જ્ઞાન થઈ શકે છે, તેમ નૈરાજ્યના પ્રતિપાદકાદિગત વિકલ્પો થઈ શકે છે. તેનું નિવારણ કરવા માટે કહે છે – મારીસુતવૃદ્ધર ..... સવહત, જે કારણથી કુમારીસુતબુદ્ધિ પણ પ્રસિદ્ધ એવા કુમારી અને સુત પદાર્થના આરોપિત સંબંધને જ અવગાહન કરે છે. પ્રવૃત્તેિ ..... મારો_ત્વાન્ ! પ્રકૃતમાં આત્માનો જ અભાવ હોવાથી વૈરાભ્યતા પ્રતિપાદકાદિનો વ્યપદેશ નિક્ળ જ છે; કેમ કે કોઈક ઠેકાણે પ્રમિત પદાર્થનું Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૭ જ ક્યાંક આરોગ્યપણું છે અર્થાત્ કોઈ સ્ત્રીમાં પ્રમિત એવા પુત્રના સંબંધનું કુમારી સ્ત્રીમાં આરોપ્યપણું છે. - इत्थं च હૃદવ્યમ્ ।। અને આ રીતે=પૂર્વમાં કહ્યું કે આત્માના અભાવપક્ષમાં તૈરાત્મ્યનો અયોગ થવાને કારણે કુમારીસુતની બુદ્ધિની જેમ વૈરાત્મ્યદર્શન સંભવે નહિ એ રીતે, ..... “જે પ્રકારે આ સ્વપ્નાંતરમાં જન્મેલા પુત્રને કે મરેલા પુત્રને જુએ છે અને જન્મેલામાં હર્ષવાળી થાય છે અને મરેલામાં શોકવાળી થાય છે, તે પ્રકારના ઉપમાવાળા સર્વ ધર્મોને તમે જાણો.” ઇત્યાદિ પરનું=બૌદ્ધનું, શાસ્ત્ર પણ સંસારની અસારતાના અર્થવાદમાત્ર૫૨પણાથી જ=સંસારની અસારતાના અર્થ માત્રને કહેવામાં તત્પરપણાથી જ, ઉપયોગી છે, એ પ્રમાણે જાણવું. ।।૭|| *વવત્રાવીનાં નેરાપ્ત્યપ્રતિપાવતદૃષ્ટાવીનામમાવતઃ- વવત્રાદ્દીનાં - અહીં વિથી તત્કૃતિનું ગ્રહણ કરવું અને તદ્દષ્ટાદિમાં આહિથી તત્ત્શોતાનું ગ્રહણ કરવું. विकल्पस्यापि प्रतिपादकादिगतस्य स्थितं वस्तु विना वक्तुमशक्यत्वात् - विकल्पस्यापि - અહીં વિથી એ સમુચ્ચય થાય છે કે સ્થિત વસ્તુ વગર પ્રતિપાદકાદિગત ધર્મોનું તો કથન ન થઈ શકે, પરંતુ વિકલ્પનું પણ કથન ન થઈ શકે, અને પ્રતિપાવવિાતસ્ય માં આવિ થી શ્રોતાનું ગ્રહણ કરવું. कुमारीसुतबुद्धिरपि हि प्रसिद्धयोः कुमारीसुतपदार्थयोः सम्बन्धमेवारोपितमवगाहते - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે અનુમાનની બુદ્ધિ તો પ્રસિદ્ધ એવા બે પદાર્થમાં સંબંધનું અવગાહન કરે છે, પરંતુ કુમારીસુતબુદ્ધિ પણ પ્રસિદ્ધ એવા કુમારી અને સુત પદાર્થના આરોપિત સંબંધનું અવગાહન કરે છે. * परेषां शास्त्रमपि संसारासारतार्थवादमात्रपरतयैवोपयुज्यते - परेषां शास्त्रमपि जहीं પિથી એ સમુચ્ચય થાય છે કે જૈનદર્શનનું શાસ્ત્ર તો સંસા૨ની અસારતાને કહેનારું છે, પરંતુ પર એવા બૌદ્ધનું શાસ્ત્ર પણ સંસારની અસારતાના અર્થને કહેવામાત્રમાં ઉપયોગી છે. ભાવાર્થ : શ્લોક-ડુના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં આત્મારૂપ ધર્મી નહિ હોવાથી ધર્મોનો વિચાર થઈ શકે નહિ, માટે નૈરાત્મ્યનો અયોગ છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાચઢાવિંશિકા/બ્લોક-૭ હવે અન્ય રીતે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાભ્યનો અયોગ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – વકતા આદિના અભાવને કારણે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાભ્યનો અયોગ: જો આત્માનો અભાવ સ્વીકારીએ તો આત્માના અભાવરૂપ નિરાભ્યના પ્રતિપાદક પુરુષનો અભાવ પ્રાપ્ત થાય, વળી નૈરાભ્યને સાંભળનારા પુરુષનો અભાવ પ્રાપ્ત થાય, વળી નૈરામ્યને સાંભળીને સંસારના સ્નેહને તોડવા માટેના ઉદ્યમ કરનારા પુરુષનો અભાવ પ્રાપ્ત થાય. આ રીતે નૈરાશ્યને કહેનારા વક્તા આદિનો અભાવ પ્રાપ્ત થાય તો કોઈ પુરુષમાં નૈરાભ્યનું દર્શન સંગત થાય નહિ, માટે “નેરાલ્યદર્શનથી ક્લેશનો નાશ થાય છે એ પ્રકારનો બૌદ્ધનો મત, આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષને આશ્રયીને અસંગત છે. જ્ઞાનવાદી બૌદ્ધનો મત : અહીં જ્ઞાનવાદી બૌદ્ધ કહે કે જેમ – કુમારી સ્ત્રીને પુત્ર નથી, છતાં સ્વપ્નમાં તેને પુત્ર જન્મ્યો તેવું દેખાય ત્યારે કુમારીને પુત્રની બુદ્ધિ વિકલ્પથી થાય છે, તેમ નૈરાભ્યના પ્રતિપાદક આદિની બુદ્ધિ વિકલ્પથી થઈ શકે છે. માટે આત્મા નહિ હોવા છતાં વિકલ્પથી આત્મા છે એવી બુદ્ધિ થાય છે, તેથી આત્મા ઉપર=પોતાના ઉપર, સ્નેહ થાય છે, અને આત્મા ઉપર સ્નેહ થવાના કારણે રાગાદિ ક્લેશો થાય છે. માટે વિકલ્પથી થયેલું આત્મદર્શન ક્લેશનું કારણ છે, અને વૈરાગ્યદર્શન ક્લેશના નાશનો ઉપાય છે. આ પ્રકારે જ્ઞાનવાદી બોદ્ધો કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જ્ઞાનવાદી બૌદ્ધના મતે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાશ્યના અયોગની યુક્તિઃ કુમારીને પુત્રની બુદ્ધિમાં વિષયભૂત એવો પુત્ર અને બુદ્ધિના વિષયભૂત એવી કુમારી બન્ને વિદ્યમાન છે; કેમ કે કોઈક અન્ય સ્ત્રીનો પુત્ર વિદ્યમાન છે. ફક્ત અન્યત્ર પ્રસિદ્ધ એવા પુત્રનો કુમારી સાથે સંબંધ નથી, છતાં કોઈક રીતે કુમારીની સાથે પુત્રના સંબંધનો આરોપ થાય છે; વળી આત્મા નામની વસ્તુ જ જગતમાં ન હોય તો આત્મા છે તેવું આરોપણ થઈ શકે નહિ; કેમ કે વિકલ્પના Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ફ્લેશતાનોપાયાવિંશિકા/શ્લોક-૭ વિષયભૂત આત્મા નામની વસ્તુ જ જગતમાં પ્રસિદ્ધ ન હોય તો આત્મા નથી તેમ કહી શકાય નહીં, પરંતુ ક્યાંક આત્મા પ્રસિદ્ધ હોય તો અન્યત્ર તેના સંબંધનો આરોપ થઈ શકે. અહીં પ્રશ્ન થાય કે જો આત્મા છે જ, તો બૌદ્ધ દર્શનનાં શાસ્ત્રો કહે છે કે જે પ્રમાણે કુમારી આ સ્વપ્નાંતરમાં=બધા સ્વપ્નમાં નહીં પરંતુ કોઈક સ્વપ્નમાં, પોતાના પુત્રને જન્મેલો જોઈને હર્ષ પામે છે, અને પોતાના પુત્રને મરેલો જોઈને ખેદ પામે છે, તેની ઉપમા જેવા સર્વ ધર્મો છે, તે બૌદ્ધનું શાસ્ત્રવચન કઈ રીતે સંગત થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રકારનું બૌદ્ધનું શાસ્ત્રવચન સંસારની અસારતાના અર્થવાદમાત્રમાંક અર્થને કહેવામાં, પ્રવૃત્ત છે એમ સ્વીકારીને તે શાસ્ત્રનો અર્થ કરવો, પરંતુ સર્વથા આત્માના અભાવને બતાવનાર તે શાસ્ત્ર વચન છે તેવો અર્થ કરવો ઉચિત નથી. - વિશેષાર્થ : બૌદ્ધમતમાં બે સંપ્રદાય છે. તેમાં એક ક્ષણિકવાદી બૌદ્ધમત છે, અને બીજો જ્ઞાનવાદી બૌદ્ધમત છે. (૧) ક્ષણિકવાદી બૌદ્ધ બાહ્ય પદાર્થોને સ્વીકારે છે અને તે સર્વ પદાર્થોને ક્ષણિક કહે છે. (૨) જ્ઞાનવાદી બૌદ્ધ જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થોને સ્વીકારતો નથી. તેથી જ્ઞાનવાદી બૌદ્ધના મતમાં જ્ઞાનના વિષયભૂત બાહ્ય કોઈ પદાર્થો નથી, માત્ર તે તે પ્રકારે પરિણમન પામતું જ્ઞાન ઘટ-પટાદિ આકારરૂપે સંવેદન થાય છે. જ્ઞાનવાદી બૌદ્ધ “બાહ્ય એવો આત્મા નામનો પદાર્થ નથી, પરંતુ જ્ઞાનના વિકલ્પથી આત્મા–પોતે, છે તેવો ભ્રમ થાય છે તેમ બતાવવા અર્થે કુમારીસુતબુદ્ધિનું દૃષ્ટાંત આપે છે, અને કહે છે – જેમ કુમારી સ્ત્રીને પુત્ર નથી, છતાં જ્ઞાનના વિકલ્પથી કોઈકને આ કુમારી સ્ત્રીનો પુત્ર છે તેવો ભ્રમ થાય છે, તેમ જ્ઞાનના વિકલ્પથી અતિરિક્ત આત્મા Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૭-૮ નથી, આમ છતાં હું છું' તેવો ભ્રમ થાય છે. તેનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી ' કહે છે – કુમારીમાં પુત્રની બુદ્ધિ કરનાર પુરુષને કુમારી સ્ત્રી દેખાય છે અને વિવાહ કરેલી અન્ય સ્ત્રીને પુત્ર છે તેમ પણ દેખાય છે. ફક્ત કુમારી સ્ત્રીને પુત્ર નથી છતાં પુત્રવાળી અન્ય સ્ત્રીને જોઈને આ કુમારી સ્ત્રીનો પુત્ર છે તેવા સંબંધનો ભ્રમ થાય છે. જ્યારે આત્મા નથી એ કથનમાં તો સંબંધનો ભ્રમ નથી, પરંતુ આત્મા નામના પદાર્થનો અપલોપ છે. અને જ્ઞાનવાદી બૌદ્ધમત પ્રમાણે જગતમાં આત્મા ન હોય તો આત્મા નથી તેવો વિકલ્પ થઈ શકે નહિ. માટે જ્ઞાનવાદી બૌદ્ધના મતથી નૈરાભ્યનો યોગ સંગત થતો નથી. IIળા અવતરણિકા - શ્લોક-૬માં કહ્યું કે આત્માનો અભાવ અને આત્માના ક્ષણિકત્વમાં વૈરાભ્યનો અયોગ છે. ત્યાર પછી આત્માના અભાવમાં વૈરાગ્યનો અયોગ કેમ છે? તે શ્લોક-૬ના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૭માં બતાવ્યું. હવે આત્માના ક્ષણિકતરૂપ બીજા પક્ષમાં વૈરાગ્યનો અયોગ કેમ છે ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક - द्वितीयेऽपि क्षणादूर्ध्वं नाशादन्याप्रसिद्धितः । अन्यथोत्तरकार्याङ्गभावाविच्छेदतोऽन्वयात् ।।८।। અન્વયાર્થ: ક્ષહૂિર્વે નારા–ક્ષણથી ઊર્ધ્વમાં નાશ હોવાથી-ક્ષણિકવાદમાં ક્ષણિક એવા આત્માનો ક્ષણ પછી નાશ હોવાથી, કન્યાપ્રસિદ્ધિતિ =અન્યની અપ્રસિદ્ધિને કારણે=બીજી ક્ષણવાળા આત્માની અપ્રસિદ્ધિને કારણે, દ્વિતીયેડપિકબીજા પણ પક્ષમાં-ક્ષણિકત્વરૂપ બીજા પણ પક્ષમાં, વૈરાગ્યનો અયોગ હોવાથી વૈરામ્યવાદી બૌદ્ધોનો મત યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે. ૩ન્યથા-ક્ષણિક એવો આત્મા બીજી ક્ષણમાં સર્વથા અભાવરૂપે પ્રાપ્ત થવાથી અનુષ્ઠાન અને ફળાદિની અનુપપત્તિ થતી હોવાને કારણે બીજી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૮ ક્ષણમાં આત્માનો સર્વથા અભાવ ન સ્વીકારતાં પ્રથમના ક્ષણવાળા આત્માથી ભાવાત્મક એવા બીજી ક્ષણવાળા આત્માનો સ્વીકાર કરાયે છતે, ઉત્તરાર્યા - भावाविच्छेदतोऽ ઽન્વયા-ઉત્તરકાર્ય પ્રતિ અર્થાત્ બીજી ક્ષણના આત્મારૂપ કાર્ય પ્રતિ, અંગભાવ હોવાને કારણે અર્થાત્ પ્રથમ ક્ષણવાળો આત્મા પરિણામીકારણ હોવાને કારણે, અવિચ્છેદ હોવાથી અર્થાત્ બીજી ક્ષણમાં ભાવાત્મક પદાર્થનો અર્થાત્ આત્મારૂપ ભાવાત્મક પદાર્થનો, અવિચ્છેદ હોવાથી, અન્વયની પ્રાપ્તિ થવાને કારણે આત્માના ક્ષણિકત્વતી અસિદ્ધિ છે. ૧૮।। શ્લોકાર્થ : ક્ષણથી ઊર્ધ્વમાં નાશ હોવાથી અન્યની અપ્રસિદ્ધિને કારણે ક્ષણિકત્વરૂપ બીજા પણ પક્ષમાં બૈરાત્મ્યનો અયોગ હોવાથી નૈરાત્મ્યવાદી બૌદ્ધોનો મત યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે. અન્યથા ભાવથી ભાવનો સ્વીકાર કરાયે છતે ઉત્તરકાર્ય પ્રતિ અંગભાવ હોવાને કારણે અવિચ્છેદ હોવાથી અન્વયની પ્રાપ્તિ થવાને કારણે આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિ છે. IIII ટીકા ઃ द्वितीयेऽपीति द्वितीयेऽपि पक्षे नैरात्म्यायोगतो नैतदिति सम्बन्धः, क्षणादूर्ध्वं क्षणिकस्यात्मनो नाशात् अन्यस्य = अनन्तरक्षणस्य, अप्रसिद्धित आत्माश्रयानुष्ठानफलाद्यनुपपत्तेः । अन्यथाभावादेव भावाभ्युपगमे, उत्तरकार्यं प्रत्यङ्गभावेन परिणामिभावेनाविच्छेदतोऽन्वयात्, पूर्वक्षणस्यैव कथञ्चिदभावीभूतस्य तथापरिणमने क्षणद्वयानुवृत्तिध्रौव्यात्, सर्वथाऽसतः खरविषाणादेरिवोत्तरभावपरिणमनशक्त्यभावात्सदृशक्षणान्तरसामग्रीसंपत्तेरपि योग्यतावच्छिन्नशक्त्यैवोपपत्तेरिति ॥ ८ ।। ટીકાર્યઃ द्वितीयेऽपि સમ્બન્ધઃ, બીજા પણ પક્ષમાં=ક્ષણિકત્વરૂપ બીજા પણ Page #50 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાત્રિશિકાશ્લોક-૮ ૨૩ પક્ષમાં, વૈરાગ્યનો અયોગ હોવાને કારણે આ=બૌદ્ધોનો મત, યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે. ક્ષણિકત્વપક્ષમાં નૈરાભ્યનો અયોગ કેમ છે ? તેમાં હેતુ કહે છે – ક્ષાત્ ...અનુપપઃ ક્ષણથી ઊર્ધ્વમાં ક્ષણિક એવા આત્માનો નાશ હોવાને કારણે અન્યની=અનંતર ક્ષણવાળા આત્માની, અપ્રસિદ્ધિ હોવાથી, આત્માનાં આશ્રય એવાં મોક્ષસાધક અનુષ્ઠાન અને મોક્ષરૂપ ફળાદિની અનુપપત્તિ છે. ભાવાર્થ :ક્ષણિકત્વરૂપ બીજા પણ પક્ષમાં નૈરાભ્યનો અયોગ હોવાને કારણે આત્મારૂપ આશ્રમમાં મોક્ષસાધક અનુષ્ઠાન અને મોક્ષરૂપ ફળની અનુપપત્તિ : નરામ્યવાદી બૌદ્ધ કહે છે કે આત્મા ક્ષણિક છે માટે બીજી ક્ષણમાં આત્મા રહેતો નથી, અને આત્માના આવા ક્ષણિક સ્વભાવનો સમ્યમ્ બોધ થાય તો ક્ષણિક એવા આત્મા પ્રત્યે સ્નેહ થાય નહિ; કેમ કે બીજી ક્ષણમાં મારો આત્મા નથી, તેથી સ્નેહનો વિષય કોઈ નથી; અને આત્મા પ્રત્યે સ્નેહ ન થાય તો સુખના ઉપાયોમાં પ્રવૃત્તિ થાય નહિ, પરંતુ નરામ્યદર્શનના કારણે વિરક્તભાવ થાય, અને સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય. આ પ્રકારનો બૌદ્ધનો મત યુક્ત નથી; કેમ કે આત્માને ક્ષણિક સ્વીકારીએ તો એક ક્ષણ પછી આત્માનો નાશ થાય છે અને બીજી ક્ષણમાં આત્માની અપ્રસિદ્ધિ છે અર્થાત્ આત્મા નથી, તેથી નૈરાભ્યદર્શનને કારણે બીજી ક્ષણમાં તે આત્મા મોક્ષસાધક અનુષ્ઠાન કરે અને મોક્ષફળને પ્રાપ્ત કરે તેમ કહી શકાય નહિ; કેમ કે બીજી ક્ષણમાં જો આત્મા જ ન હોય તો મોક્ષસાધક અનુષ્ઠાન કરનાર કોઈ નથી, અને તેના ફળરૂપે ક્લેશનાશને પ્રાપ્ત કરનાર કોઈ નથી. તેથી નૈરાભ્યદર્શન ક્લેશનાશનો ઉપાય છે તેમ કહેવું અર્થ વગરનું છે. પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન : પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું કે આત્માને ક્ષણિક માનવામાં આવે તો ક્ષણ પછી આત્માનો નાશ થાય છે, અને ત્યારપછીની ક્ષણોમાં આત્માની અપ્રાપ્તિ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકાશ્લોક-૮ હોવાને કારણે આત્મારૂપ આશ્રયમાં સદનુષ્ઠાન અને સદનુષ્ઠાનના ફળરૂપ મોક્ષની અસંગતિ થાય. હવે તે અસંગતિનું નિવારણ કરવા માટે ક્ષણિકવાદી બૌદ્ધ કહે કે આત્મા બીજી ક્ષણમાં નાશ પામતો હોવા છતાં તે આત્માથી અન્ય ભાવાત્મક આત્મા ઉત્પન્ન થાય છે, તેથી આત્માનું સંતાન રહે છે, અને તે આત્માના સંતાનમાં અનુષ્ઠાન અને અનુષ્ઠાનના ફળની સંગતિ ક્ષણિકવાદમાં થઈ શકશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ય : અન્યથા ..... ન્યૂયા, અન્યથા–ક્ષણિક એવા આત્માના નાશ પછી ભાવથી જ ભાવ થાય છે એમ સ્વીકારવામાં આવે તો અર્થાત્ પૂર્વેક્ષણના આત્માથી બીજી ક્ષણમાં ભાવાત્મક અન્ય આત્મા થાય છે તેમ સ્વીકારવામાં આવે તો, ઉત્તરકાર્ય પ્રત્યે=બીજી ક્ષણના આત્મારૂપ ઉત્તરકાર્ય પ્રત્યે, અંગભાવ હોવાથી=પ્રથમ ક્ષણનો આત્મા પરિણામી કારણ હોવાથી, અવિચ્છેદ થવાને કારણે=પ્રથમ ક્ષણ અને દ્વિતીય ક્ષણમાં ભાવનો અવિચ્છેદ થવાને કારણે, અવય હોવાથી આત્મા ક્ષણિક નથી તેમ સિદ્ધ થાય છે, એ પ્રકારે સંબંધ છે. બીજી ક્ષણમાં પૂર્વક્ષણનો આત્મા અન્વયરૂપે કેમ પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે હેતુ કહે છે – પૂર્વસ .... બ્રોવ્યાત્િ ા કથંચિત્ અભાવીભૂત એવી પૂર્વેક્ષણના જ=કોઈક પરિણામરૂપે અભાવીભૂત થયેલ એવા પૂર્વેક્ષણવાળા આત્માના જ, તથાપરિણમનમાં=બીજી ક્ષણવાળા આત્માસ્વરૂપે પરિણમતમાં, પ્રથમ ક્ષણ અને દ્વિતીય ક્ષણરૂપ ક્ષણદ્વયમાં આત્મા નામના પદાર્થની અનુવૃત્તિનું ધ્રુવપણું છે. માટે આત્મા ક્ષણિક નથી, એ પ્રકારનો સંબંધ છે. પૂર્વેક્ષણનો આત્મા બીજી ક્ષણરૂપે પરિણમન પામે છે તેમ ન સ્વીકારીએ, અને પૂર્વેક્ષણનો આત્મા સર્વથા નાશ પામે છે અને ઉત્તરક્ષણનો નવો આત્મા પૂર્વેક્ષણવાળા આત્માથી ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારીએ, તો ક્ષણિકવાદની સંગતિ થશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – સર્વથા . ૩૫પરિતિ || ખરવિષાણાદિની જેમ=રાસભના શૃંગની Page #52 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/મ્લોક-૮ જેમ અર્થાત્ ગધેડાના શિંગડાની જેમ સર્વથા અસત્ એવા આત્માના ઉત્તરભાવરૂપ પરિણમનની શક્તિનો અભાવ હોવાથી, સદૃશક્ષણાંતર સામગ્રીની સંપત્તિની પણ=પૂર્વક્ષણના આત્માસદ્દેશ બીજી ક્ષણવાળો જે આત્મા તે રૂપ સદેશક્ષણાંતર અને તે સદેશક્ષણાંતરની સામગ્રી પૂર્વક્ષણવાળો આત્મા તેવા આત્માની પ્રાપ્તિની પણ, યોગ્યતાવચ્છિન્તશક્તિથી જ ઉપપત્તિ હોવાથી=ઉત્તરક્ષણના આત્માને ઉત્પન્ન કરે એવી યોગ્યતાવાળી શક્તિથી જ ઉપપત્તિ હોવાથી, ક્ષણદ્રયમાં આત્માની અનુવૃત્તિનું ધ્રુવપણું છે, માટે આત્મા ક્ષણિક નથી, એમ સંબંધ છે. કૃતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિ સૂચક છે. ||૮|| સટ્ટાક્ષળાન્તર સામગ્રીસંપત્તેવિ - અહીં પિથી એ કહેવું છે કે સદશક્ષણાંત૨ની પ્રાપ્તિ તો યોગ્યતાવચ્છિન્ન શક્તિથી જ થઈ શકે છે, પરંતુ સદશક્ષણાંતરની સામગ્રીની પ્રાપ્તિની પણ યોગ્યતાવચ્છિન્ન શક્તિથી ઉપપત્તિ છે. ભાવાર્થ : ભાવથી ભાવનો સ્વીકાર કરાયે છતે ઉત્તરકાર્ય પ્રતિ અંગભાવ હોવાને કારણે બીજીક્ષણમાં ભાવાત્મક પદાર્થનો અવિચ્છેદ હોવાથી અન્વયની પ્રાપ્તિ થવાને કારણે આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિ - આત્માને ક્ષણિક સ્વીકારવાથી બીજી ક્ષણમાં આત્માનો અભાવ થાય, તેથી મોક્ષ માટેનાં અનુષ્ઠાન અને મોક્ષરૂપ ફળની આત્માને અનુપપત્તિ છે. માટે ક્ષણિકવાદમાં નૈરાત્મ્યનો યોગ ક્લેશનાશનો ઉપાય છે તેમ કહી શકાય નહિ, એમ પૂર્વમાં સ્થાપન કર્યું. તેના નિવારણ માટે નૈરાત્મ્યનો યોગ સ્થાપન કરવા અર્થે બૌદ્ધ કહે છે ૨૫ પ્રથમ ક્ષણવાળા આત્માથી જ બીજી ક્ષણવાળો આત્મા ઉત્પન્ન થાય છે. તેથી તે બીજી ક્ષણવાળા આત્મારૂપ આશ્રયમાં અનુષ્ઠાન અને અનુષ્ઠાનના ફળની સંગતિ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે — જો પ્રથમ ક્ષણવાળા આત્માથી બીજી ક્ષણવાળો ભાવાત્મક આત્મા ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવામાં આવે, તો બીજી ક્ષણવાળા આત્મારૂપ કાર્ય પ્રત્યે પ્રથમ ક્ષણવાળો આત્મા અંગભાવ થાય અર્થાત્ પ્રથમ ક્ષણવાળો આત્મા પરિણામી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૮ કારણ થાય=પ્રથમ ક્ષણવાળો આત્મા બીજી ક્ષણવાળા આત્મારૂપે પરિણમન પામે એમ કહેવું પડે અને તેમ સ્વીકારીએ તો પ્રથમ ક્ષણમાં અને બીજી ક્ષણમાં આત્માનો અવિચ્છેદ છે અર્થાત્ બંને ક્ષણમાં આત્માનો અન્વય છે એમ સિદ્ધ થાય. કઈ રીતે બીજી ક્ષણમાં આત્માનો અન્વય છે ? તે ૫.” કરતાં ગ્રંથકારશ્રી કહે છે –– પ્રથમ ક્ષણવાળો આત્મા કોઈક પ્રકારના ભાવથી=પ્રથમ ક્ષણમાં વર્તતા પર્યાયરૂપ ભાવથી, અભાવવાળો થાય છે, પરંતુ સર્વથા અભાવવાળો થતો નથી, અને કોઈક પ્રકારના ભાવના અભાવપૂર્વક બીજી ક્ષણવાળા આત્મારૂપે પરિણમન પામે છે. તેથી પ્રથમ ક્ષણમાં અને બીજી ક્ષણમાં કોઈક ભાવાત્મક પદાર્થની અનુવૃત્તિ ધ્રુવ છે. તેથી આત્મા ક્ષણિક નથી, પરંતુ કોઈક અપેક્ષાએ નાશ પામે છે તો કોઈક અપેક્ષાએ વિદ્યમાન છે તેમ સ્વીકાર થાય છે. માટે આત્મા ક્ષણિક છે તેમ કહીને નૈરાશ્યનો યોગ સિદ્ધ થઈ શકે નહિ, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. અહીં નૈરામ્યવાદી બૌદ્ધ કહે કે પ્રથમ ક્ષણવાળો આત્મા સર્વથા અસત્ થાય છે, અને બીજી ક્ષણવાળો આત્મા નવો ઉત્પન્ન થાય છે, તેથી અનુગત કોઈ ધ્રુવ પદાર્થ નથી. માટે વર્તમાનક્ષણમાં જે હું છું તે બીજી ક્ષણમાં સર્વથા નથી એવો બોધ થવાથી નૈરાભ્યનો યોગ થાય છે, અને તે નૈરાભ્યનો યોગ ક્લેશનાશનો ઉપાય છે તેમ સંગત થશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે – જેમ- ખરવિષાણ સર્વથા અસત્ છે, માટે સર્વથા અસતું એવા ખરવિષાણમાં ઉત્તરભાવરૂપે પરિણમન પામવાની શક્તિનો અભાવ છે, તેમ પ્રથમ ક્ષણવાળો આત્મા બીજી ક્ષણમાં સર્વથા અસત્ થતો હોય તો ઉત્તરક્ષણના ભાવરૂપે પરિણમનની શક્તિનો પ્રથમ ક્ષણવાળા આત્મામાં અભાવ પ્રાપ્ત થાય, તેથી બીજી ક્ષણમાં તેનાથી=પ્રથમ ક્ષણવાળા આત્માથી કોઈ ભાવ ઉત્પન્ન થઈ શકે નહિ, અને ઉત્તરક્ષણના ભાવરૂપે પ્રથમ ક્ષણવાળો આત્મા થાય છે તેમ સ્વીકારવું હોય, તો તેમ માનવું પડે કે પ્રથમ ક્ષણવાળો આત્મા ઉત્તરક્ષણના આત્માની સામગ્રીરૂપ છેaઉપાદાન સામગ્રીરૂપ છે, અને પ્રથમ ક્ષણવાળા આત્મામાં Page #54 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ ૨૭ ઉત્તરક્ષણવાળા આત્માની સામગ્રીની પ્રાપ્તિ યોગ્યતાવચ્છિન્ન શક્તિથી ઉપપન્ન થાય છે અર્થાત્ પ્રથમ ક્ષણવાળા આત્મામાં ઉત્તરક્ષણના આત્માને ઉત્પન્ન કરે તેવી યોગ્યતારૂપ શક્તિ છે, અને તે શક્તિથી જ તે ઉત્તરક્ષણના આત્માને ઉત્પન્ન કરે છે તેમ માનવું પડે. અને તેમ સ્વીકારીએ તો પ્રથમ ક્ષણવાળા આત્મામાં ઉત્તરક્ષણવાળા આત્મારૂપે પરિણમન પામવાની જે યોગ્યતારૂપ શક્તિ છે, તે શક્તિ જ ઉત્તરક્ષણરૂપે પરિણમન પામી, તેમ માનવું પડે. અને તેમ સ્વીકારીએ તો આત્મા સર્વથા નાશ પામતો નથી તેમ માનવું પડે, અને કહેવું પડે કે પૂર્વલણવાળો આત્મા ઉત્તરક્ષણવાળા આત્મારૂપે પરિણમન પામે તેવી યોગ્યતાવાળો છે, તેથી તે યોગ્યતા ઉત્તરક્ષણવાળા આત્મારૂપે પરિણમન પામી. અને તેમ સ્વીકારવાથી આત્મા ક્ષણિક નથી, પરંતુ કોઈક ભાવથી ક્ષણિક હોવા છતાં દ્રવ્યરૂપે નિત્ય છે. અને આત્માને દ્રવ્યરૂપે નિત્ય સ્વીકારીએ તો નૈરાભ્યદર્શનનો અયોગ પ્રાપ્ત થાય. માટે નૈરામ્યદર્શનથી ક્લેશનાશ થાય છે એ પ્રકારનો બૌદ્ધનો મત ક્ષણિકત્વરૂપ બીજા વિકલ્પથી યુક્ત નથી. ૮. શ્લોક-નું ઉત્થાન - શ્લોક-ડુમાં કહ્યું કે આત્માના અભાવમાં અને આત્માના ક્ષણિક્તમાં નૈરાભ્યનો અયોગ છે. ત્યાર પછી આત્માના અભાવમાં નૈરાભ્યનો અયોગ કેમ છે. તે શ્લોક-ન્ડના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૭માં સ્પષ્ટ કર્યું, અને આત્માના ક્ષણિકત્વમાં નિરાભ્યનો અયોગ કેમ છે ? તે શ્લોક-૮માં સ્પષ્ટ કર્યું. હવે આત્માને ક્ષણિક સ્વીકારીએ તો ત્રણ વિકલ્પો થાય છે, અને તે ત્રણ વિકલ્પોના બળથી પણ આત્મા ક્ષણિક સિદ્ધ થઈ શકતો નથી, તે બતાવવા અર્થે કહે છે – અથવા આત્માનો અભાવ સ્વીકારીએ તો નૈરાભ્યનો યોગ થઈ શક્તો નથી; કેમ કે આત્માનો અભાવ સ્વીકારવાથી આત્મા નથી તે રૂપ નૈરાગ્યનો યોગ તો સંગત થાય, પરંતુ આત્મા ન હોય તો સદનુષ્ઠાન અને સદનુષ્ઠાનના ફળનો વિચાર કરવાનું રહે નહિ, છતાં નૈરામ્યવાદી એવા બૌદ્ધો પણ વૈરાગ્યના અર્થે નરામ્યવાદનું સ્થાપન કરે છે. તેથી શબ્દથી નૈરાભ્યનો યોગ હોવા છતાં નૈરાશ્યના કથનનું પ્રયોજન આત્માના અભાવપક્ષમાં સંગત થાય નહિ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/મ્લોક-૯ વળી આત્માનો સર્વથા અભાવ હોય તો નૈરાત્મ્યને કહેનાર, નૈરાત્મ્યને સાંભળનાર કે નૈરાત્મ્યને જોનાર કોઈ પુરુષ નથી તેમ પ્રાપ્ત થાય, અને નૈરાત્મ્યને કહેનારા આદિની ઉપલબ્ધિ છે. તેથી સિદ્ધ થાય છે કે આત્માનો સર્વથા અભાવ નથી તેવું ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું તેથી નૈરાત્મ્યવાદી બૌદ્ધ કહે કે આત્માને અમે ક્ષણિક માનીશું. તેથી ક્ષણ પછી આત્માનો અભાવ છે, માટે નૈરાત્મ્યનો યોગ થશે. તેને ગ્રંથકારશ્રીએ કહ્યું કે જો ક્ષણ પછી આત્માનો અભાવ સ્વીકારવામાં આવે તો મોક્ષનાં અનુષ્ઠાનો અને મોક્ષ ફળની અનુપપત્તિ થાય. તેથી આત્માને ક્ષણિક સ્વીકારીને નૈરાત્મ્યનો યોગ સંગત કરી શકાય નહિ એમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે આત્માને ક્ષણિક સ્વીકારી ન શકાય તે સ્પષ્ટ કરવા અર્થે આત્માને ક્ષણિક સ્વીકારવામાં ત્રણ વિકલ્પો થાય છે તે બતાવીને તેમાં શું દોષ આવે છે ? તે સ્પષ્ટ કરે છે ૨૦ અવતરણિકા : किञ्च क्षणिको ह्यात्माभ्युपगम्यमानः स्वनिवृत्तिस्वभावः स्यात्, उतान्यजननस्वभावः, उताहो उभयस्वभावः, इति त्रयी गतिः, तत्राद्यपक्षे आह અવતરણિકાર્ય : વળી ક્ષણિક આત્મા સ્વીકારો તો સ્વનિવૃત્તિસ્વભાવવાળો આત્મા થાય, અથવા અન્યજનનસ્વભાવવાળો આત્મા થાય, અથવા ઉભયજનનસ્વભાવવાળો આત્મા થાય, એ પ્રકારે ત્રણ વિકલ્પો છે. તેમાં–તે ત્રણ વિકલ્પોમાં, આદ્યપક્ષમાં=સ્વનિવૃત્તિસ્વભાવવાળો આત્મા થાય એ રૂપ આદ્યપક્ષમાં, ગ્રંથકારશ્રી કહે છે ભાવાર્થ: -- બૌદ્ધદર્શનવાળા આત્માને ક્ષણિક સ્વીકારે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે કે આત્મા ક્ષણિક છે એમ તમે જે સ્વીકારો છો, તે ક્ષણિક આત્મા પોતાની નિવૃત્તિના સ્વભાવવાળો છે ? અર્થાત્ પોતાના સર્વથા અસ્તિત્વના અભાવના સ્વભાવવાળો છે ? અથવા અન્યજનનસ્વભાવવાળો છે ? અર્થાત્ અન્યને જન્મ આપવાના સ્વભાવવાળો છે ? અથવા ઉભયસ્વભાવવાળો છે ? અર્થાત્ સ્વની નિવૃત્તિ કરે અને અન્યનું જનન કરે તેવા ઉભય સ્વભાવવાળો છે ? આ પ્રકારે - Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૯ ત્રણ વિકલ્પો પડે છે. તેમાં પ્રથમ અને દ્વિતીય વિકલ્પમાં શું દોષ પ્રાપ્ત થાય છે? તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : स्वनिवृत्तिस्वभावत्वे न क्षणस्यापरोदयः । अन्यजन्मस्वभावत्वे स्वनिवृत्तिरसङ्गता ।।९।। અન્વયાર્થ : ક્ષણ ક્ષણનું આત્મક્ષણનું સ્વનિવૃત્તિ માવā=સ્વનિવૃત્તિ સ્વભાવપણું સ્વીકારાયે છd=પોતાની નિવૃત્તિનું સ્વભાવપણું સ્વીકારાયે છતે, કપરો : ==અપરનો ઉદય ન થાય બીજી ક્ષણમાં સદશ એવી ઉત્તરક્ષણનો ઉત્પાદ ન થાય. જન્મસ્વમવલ્વે અન્યને ઉત્પન્ન કરવાનું સ્વભાવપણું હોત છતે=આત્માનું સદશઅપરક્ષણને ઉત્પન્ન કરવાનું સ્વભાવપણું હોતે છતે, નવૃત્તિરસતી સ્વની નિવૃત્તિ અસંગત છે=પ્રથમ ક્ષણવાળા આત્માની બીજી ક્ષણમાં નિવૃત્તિ અસંગત છે. I૯ શ્લોકાર્ચ - આત્મક્ષણનું સ્વનિવૃતિસ્વભાવપણું સ્વીકારાયે છતે અપરનો ઉદય ન થાય. અન્યને ઉત્પન્ન કરવાનું સ્વભાવપણું હોતે છતે સ્વની નિવૃત્તિ અસંગત છે. ll૯ll ટીકા :__ स्वनिवृत्तीति-स्वनिवृत्तिस्वभावत्वे क्षणस्य आत्मक्षणस्य, अभ्युपगम्यमाने, नापरोदयः सदृशोत्तरक्षणोत्पादः स्यात्, पूर्वक्षणस्योत्तरक्षणजननास्वभावत्वात् । द्वितीये त्वाह-अन्यजन्मस्वभावत्वे सदृशापरक्षणोत्पादकस्वभावत्वे, स्वनिवृत्तिरसङ्गता, तदजननस्वभावत्वादेव ।।९।। ટીકાર્ચ - નિવૃત્તિ. સ્વભાવવત્ ક્ષણનું આત્મક્ષણનું, સ્વનિવૃત્તિસ્વભાવપણું સ્વીકારાયે છd=પ્રથમ ક્ષણવાળા આત્માનું બીજી ક્ષણમાં પોતાની નિવૃત્તિ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ક્લેશતાનોપાયાવિંશિકા/શ્લોક-૯ થવાનું સ્વભાવપણું સ્વીકારાયે છતે, અપરનો ઉદય=સદશ ઉત્તરક્ષણનો ઉત્પાદ અર્થાત્ પૂર્વેક્ષણના આત્મા સદશ ઉત્તરક્ષણના આત્માનો ઉત્પાદ, ન થાય; કેમ કે પૂર્વેક્ષણવાળા આત્માનું ઉત્તરક્ષણવાળા આત્માના જતનનું અસ્વભાવપણું છે. દ્વિતીયે ત્વીદ – વળી બીજા પક્ષમાં-અજન્મસ્વભાવત્વરૂપ બીજા પક્ષમાં, કહે છે – સનન... સ્વમાવત્રાવ . અચજન્મસ્વભાવપણું હોતે છતે પ્રથમ ક્ષણવાળા આત્મામાં સદશ એવા અપરક્ષણના આત્માનું ઉત્પાદકસ્વભાવપણું હોતે છતે, સ્વની નિવૃત્તિ અસંગત છે=પ્રથમ ક્ષણવાળા આત્માની બીજી ક્ષણમાં નિવૃત્તિ અસંગત છે; કેમ કે તેનું અજનસ્વભાવપણું જ છે=પ્રથમ ક્ષણવાળા આત્મામાં પોતાની નિવૃત્તિનું અજનસ્વભાવપણું જ છે. હા ભાવાર્થ :(૧) સ્વનિવૃત્તિસ્વભાવત્વરૂપ પ્રથમ પક્ષમાં આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિઃ આત્માને ક્ષણિક માનનાર બૌદ્ધ કહે છે કે આત્માનો પોતાની નિવૃત્તિ થવાનો સ્વભાવ છે. તેથી જે ક્ષણમાં આત્મા ઉત્પન્ન થયો તે પછીની ક્ષણમાં તે નિવૃત્તિને પામે છે, માટે આત્મા ક્ષણિક છે. તેને ગ્રંથકારશ્રી કહે છે -- જો આત્માનો નિવૃત્તિ થવાનો સ્વભાવ હોય તો બીજી ક્ષણમાં સદેશ એવા ઉત્તરક્ષણવાળા આત્માનો ઉત્પાદ થવો જોઈએ નહિ, પરંતુ માત્ર આત્માની નિવૃત્તિ થવી જોઈએ; કેમ કે પ્રથમ ક્ષણવાળા આત્માનો ઉત્તરક્ષણવાળા આત્માને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે કે આત્માને સ્વનિવૃત્તિસ્વભાવવાળો સ્વીકારીએ તો આત્મા ક્ષણિક સિદ્ધ થાય, પરંતુ ક્ષણ પછી શૂન્યની પ્રાપ્તિ થવી જોઈએ; પણ ઉત્તરક્ષણમાં સદૃશ આત્મા દેખાય છે તે સંગત થાય નહિ. માટે સ્વનિવૃત્તિસ્વભાવ સ્વીકારીને આત્મા ક્ષણિક છે તેમ સ્થાપન કરી શકાય નહિ. ; Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૧ I ! ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ (૨) અન્યજન્મસ્વભાવવરૂપ બીજાપક્ષમાં આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિઃ બીજી ક્ષણમાં સદશ આત્મા દેખાય છે તેની સંગતિ કરવા માટે, ક્ષણિકવાદી બૌદ્ધ અન્યજન્મસ્વભાવત્વરૂપ બીજો વિકલ્પ સ્વીકારે તો શું દોષ આવે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે -- જો આત્માનો અન્યજન્મસ્વભાવ છે તેમ સ્વીકારવામાં આવે, તો સદશ ઉત્તરક્ષણવાળો આત્મા ઉત્પન્ન થાય છે તે સંગત થાય, પરંતુ પ્રથમ ક્ષણવાળો આત્મા નિવૃત્ત થાય છે તેની સંગતિ થાય નહિ. તેથી ઉત્તરક્ષણમાં પોતાનું અસ્તિત્વ પણ પ્રાપ્ત થાય અને સદશ અન્ય આત્માની પણ પ્રાપ્તિ થાય. અહીં પ્રશ્ન થાય કે પોતાની નિવૃત્તિ સંગત કેમ ન થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે -- આત્માનું સ્વનિવૃત્તિજનનસ્વભાવપણું નથી અર્થાત્ બીજા વિકલ્પ પ્રમાણે આત્માનું માત્ર અન્યજન્મસ્વભાવપણું છે પરંતુ સ્વનિવૃત્તિજનનસ્વભાવપણું નથી, માટે સ્વની નિવૃત્તિ થાય નહિ. INલી અવતરણિકા : तृतीये त्वाह - અવતરણિકાર્ય : વળી ત્રીજા વિકલ્પમાંsઉભયસ્વભાવરૂપ ત્રીજા વિકલ્પમાં, કહે છેભાવાર્થ : શ્લોક-૯ની અવતરણિકામાં ક્ષણિક આત્માને સ્વીકારવા વિષયક ત્રણ વિકલ્પો બતાવ્યા, અને શ્લોક-૯માં સ્વનિવૃત્તિસ્વભાવરૂપ પ્રથમ વિકલ્પ અને અન્યજન્મસ્વભાવરૂપ બીજો વિકલ્પ સંગત નથી તેમ બતાવ્યું. હવે ક્ષણિકવાદી બૌદ્ધ ઉત્તરક્ષણમાં સ્વની નિવૃત્તિ અને સદશ અન્ય આત્માની ઉત્પત્તિ થાય છે તેની સંગતિ કરવા અર્થે ક્ષણિક આત્માનો ઉભયસ્વભાવરૂપ ત્રીજો વિકલ્પ સ્વીકારે, તો ક્ષણિકવાદી બૌદ્ધને શું દોષ પ્રાપ્ત થાય છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૦ cोs : उभयैकस्वभावत्वे न विरुद्धोऽन्वयोऽपि हि । न च तद्धेतुकः स्नेहः किन्तु कर्मोदयोद्भवः ।।१०।। मन्वयार्थ : उभयैकस्वभावत्वे=Gमयो स्वभावाjald defits मेवा आत्मामi સ્વની ઉત્તરક્ષણમાં નિવૃત્તિ અને અને સ્વથી અન્યની ઉત્તરક્ષણમાં ઉત્પત્તિ १२१।३५ Gमय स्वरमापा खोत छते अन्वयोऽपिसव्यय प न विरुद्धः= वि२५ नथी, चसने तद्धेतुकः=मात्मानितु स्नेहः न-स्ने नथी किन्तु परंतु कर्मोदयोद्भवः=भना यथी हमव थयेलो मोडनीय यथी Gr4 थयेलो स्नेहः स्ने . ॥१०॥ लोकार्थ : ઉભયમેકસ્વભાવપણું હોતે છતે અન્વય પણ વિરુદ્ધ નથી, અને આત્મદર્શન હેતુક સ્નેહ નથી, પરંતુ કર્મોદયથી ઉદ્ભવ=મોહનીયકર્મના Gध्य निमित, स्नेह छे. ॥१०॥ टी : उभयेति-उभयैकस्वभावत्वे-स्वनिवृत्तिसदृशापरक्षणोभयजननैकस्वभावत्वे (स्वनिवृत्तिसदृशापरक्षणजननोभयैकस्वभावत्वे)अन्वयोऽपि हि न विरुद्धः, यदेव किञ्चिन्निवर्तते तदेवापरक्षणजननस्वभावमिति शब्दार्थान्यथानुपपत्त्यैवान्वयसिद्धेः, उक्तोभयैकस्वभावत्ववत्पूर्वापरकालसंबन्धैकस्वभावत्वस्याप्यविरोधात्, इत्थमेव प्रत्यभिज्ञाक्रियाफलसामानाधिकरण्यादीनां निरुपचरितानामुपपत्तेरिति निर्लोठितमन्यत्र, न च तद्धेतुक आत्मदर्शनहेतुकः, स्नेहः किन्तु कर्मोदयोद्भवः मोहनीयकर्मोदयनिमित्तकः, अतो नायमात्मदर्शनापराध इति भावः ।।१०।। टीार्थ : उभयैकस्वभावत्वे ..... अन्वयसिद्धेः, मयस्वमामi=स्वनिति३५ Page #60 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાર્ગિશિકા/શ્લોક-૧૦ |૩૩ અને સદશઅપરક્ષણજનનરૂપ ઉભયએકસ્વભાવપણામાં અવય પણ વિરુદ્ધ તથી; કેમ કે જે જ કાંઈક તિવર્તન પામે છે તે જ અપરક્ષણજનસ્વભાવવાળું છે, એ પ્રકારના શબ્દના અર્થની અન્યથા અનુપપત્તિ હોવાને કારણે જ= આત્માનો અવય સ્વીકાર્યા વગર એ પ્રકારના શબ્દના અર્થતી અનુપપત્તિ, હોવાને કારણે જ, અવયની સિદ્ધિ છે. અહીં પ્રશ્ન થાય કે પ્રથમ ક્ષણવાળા આત્મામાં સ્વનિવૃત્તિસ્વભાવરૂપ અને અપરક્ષણજનનસ્વભાવરૂપ એકસ્વભાવ સ્વીકારવાથી અન્વયની પ્રાપ્તિ છે, તેમ કેમ સિદ્ધ થાય ? તેથી બીજો હેતુ કહે છે – ૩મસ્વભાવ .... વિરોથાત્, ઉક્ત ઉભયએકસ્વભાવત્વની જેમ પ્રથમ ક્ષણવાળા આત્મામાં સ્વતિવૃત્તિસ્વભાવરૂપ અને સદશઅપરક્ષણજગતસ્વભાવરૂપ ઉક્ત ઉભયએકસ્વભાવત્વની જેમ, પૂર્વ-અપરકાલસંબંધએકસ્વભાવત્વનો પણ અવિરોધ છે. રૂત્યમેવ ... નિકિતચિત્ર, એ રીતે જ=આત્માનો ઉભયએકસ્વભાવ સ્વીકારવાને કારણે અવયની પ્રાપ્તિ છે એ રીતે જ, નિરુપચરિત પ્રત્યભિજ્ઞા, આત્માની ક્રિયા અને તે ક્રિયાના ફળના સામાતાધિકરણ્ય આદિની ઉપપત્તિ હોવાથી અવયનો વિરોધ નથી એમ સંબંધ છે. એ પ્રકારે અન્ય ગ્રંથોમાં ગ્રંથકારશ્રીએ વર્ણન કરેલ છે. પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન : શ્લોક-૯ની અવતરણિકામાં ક્ષણિક આત્માના સ્વીકારમાં કરેલા ત્રણ વિકલ્પો ક્ષણિકવાદમાં કઈ રીતે સંગત થતા નથી, તે શ્લોક-૯ અને શ્લોક-૧૦ના પૂર્વાર્ધથી બતાવ્યું. હવે શ્લોક-૪માં નૈરાજ્યવાદી બૌદ્ધનો મત બતાવતાં કહેલ કે આત્મદર્શનમાં ધ્રુવ સ્નેહ થાય છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે ન ર... તિ માવ: અને તદ્ધતુક સ્નેહ નથી આત્મદર્શનહેતુક સ્નેહ નથી, પરંતુ કર્મના ઉદયથી ઉદ્દભવ છે=મોહનીય કર્મના ઉદયનિમિત્તક સ્નેહ છે. આથી આ=સ્નેહનો ઉદ્દભવ, આત્મદર્શનનો અપરાધ નથી, એ પ્રકારે ભાવ છે એ પ્રકારે પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનો ભાવ છે. ૧૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૦ મુદ્રિત પ્રતમાં નિવૃત્તિશાપરોયનનને સ્વભાવત્વે પાઠ છે, ત્યાં નવૃત્તિસગપરક્ષણનનનોપર્વમાવત્વે પાઠ સંગત જણાય છે. તેથી તે મુજબ પાઠ ગ્રહણ કરીને અર્થ કરેલ છે. છે સમન્વયોગપિ દિન વિરુદ્ધ: - અહીં થિી એ કહેવું છે કે પૂર્વેક્ષણવાળા આત્માનો કથંચિત્ નાશ તો વિરુદ્ધ નથી, પરંતુ પૂર્વેક્ષણ અને અપરક્ષણનો અન્વય પણ વિરુદ્ધ નથી. જ પૂર્વાપરીતસર્વશ્વેક્ષ્યમવર્વાર્થવિરોધાત્ - અહીં પ થી એ કહેવું છે કે ઉભયએકસ્વભાવત્વનો તો વિરોધ નથી, પરંતુ પૂર્વ-અપરકાલસંબંધ એક સ્વભાવત્વનો પણ વિરોધ નથી. આ પ્રમજ્ઞાજ્યિા7સામાનધરખ્યાવીનાન્ - અહીં દ્રિ થી નિરૂપચરિત સંસાર અને નિરુપચરિત મોક્ષનું ગ્રહણ કરવું. ભાવાર્થ(૩) ઉભયએક સ્વભાવત્વરૂપ ત્રીજા પક્ષમાં આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિઃ ક્ષણિકવાદ સ્વીકારનાર બૌદ્ધને સ્વનિવૃત્તિસ્વભાવરૂપ પ્રથમ વિકલ્પમાં અને અન્યજન્મસ્વભાવરૂપ બીજા વિકલ્પમાં ગ્રંથકારશ્રીએ દોષ બતાવ્યો. તેથી ક્ષણિકવાદી બૌદ્ધ ઉભયસ્વભાવરૂપ ત્રીજો વિકલ્પ સ્વીકારે અને કહે કે ક્ષણિક એવા આત્માનો ઉભયએકસ્વભાવ છે અર્થાત્ જે ક્ષણમાં આત્મા ઉત્પન્ન થયો તે આત્માનો સ્વનિવૃત્તિ કરવારૂપ અને સદશ અપરક્ષણને ઉત્પન્ન કરવારૂપ ઉભયએકસ્વભાવ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – ઉભયએકસ્વભાવ ક્ષણિકવાદી સ્વીકારે તો પ્રથમ ક્ષણના આત્મામાં અને બીજી ક્ષણના આત્મામાં અન્વય પણ વિરુદ્ધ નથી. કેમ અન્વયે વિરુદ્ધ નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – પ્રથમ ક્ષણવાળા આત્મામાં જે કાંઈ નિવર્તન પામે છે તે જ અપરક્ષણજનનસ્વભાવ છે અર્થાત્ પ્રથમ ક્ષણવાળા આત્માની જે કાંઈ અવસ્થા નિવર્તન પામે છે, તે જ આત્મા અપરક્ષણજનનસ્વભાવવાળો છે, એ પ્રકારનો શબ્દનો અર્થ તો જ સંગત થાય કે આત્મામાં અન્વય સ્વીકારવામાં આવે. તેથી અન્યથાઅનુપપત્તિરૂપ હેતુથી આત્મામાં અન્વયની સિદ્ધિ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ક્લેશતાનોપાયદ્વાબિંશિકા/શ્લોક-૧૦ કેમ અન્વયની સિદ્ધિ છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – જેમ ક્ષણિકવાદી બૌદ્ધ પ્રથમ ક્ષણના આત્મામાં ઉભયએકસ્વભાવ સ્વીકાર્યો, તેની જેમ પૂર્વ-અપરકાલ સાથે સંબંધરૂપ એકસ્વભાવત્વનો પણ અવિરોધ પ્રાપ્ત થાય છે, માટે અન્વયનો વિરોધ નથી. ક્ષણિકવાદી બૌદ્ધનો આશય એ છે કે વર્તમાનક્ષણનો આત્મા બીજી ક્ષણમાં સર્વથા નાશ પામે છે, તેથી તે આત્મામાં સ્વની નિવૃત્તિનો સ્વભાવ છે. વળી જેમ વર્તમાનક્ષણનો આત્મા સર્વથા નાશ પામે છે, તેમ ઉત્તરના સ્વસદશ અન્ય આત્માને તે ઉત્પન્ન કરે છે. તેથી વર્તમાનક્ષણના આત્મામાં સ્વસદશ અન્યને જનન કરવાનો પણ સ્વભાવ છે, અને આત્મામાં બે સ્વભાવ માનવામાં આવે તો સ્વભાવના ભેદથી વસ્તુનો ભેદ પ્રાપ્ત થાય. તેથી એક આત્માને બદલે બે આત્મા સ્વીકારવાની આપત્તિ આવે. તે આપત્તિના નિવારણ માટે ક્ષણિકવાદી બૌદ્ધો આત્મામાં બે સ્વભાવ માનતા નથી પરંતુ ઉભયએકસ્વભાવ માને છે અર્થાત્ આત્માનો ઉભયાત્મક એકસ્વભાવ છે, તે એકસ્વભાવ બે કાર્યો કરે છે. (૧) સ્વની ઉત્તરક્ષણમાં નિવૃત્તિ કરે છે, અને (૨) સ્વસદશ અન્ય આત્માને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે ક્ષણિકવાદી બૌદ્ધ સ્વીકારે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – ઉભયએકસ્વભાવવાળા તે આત્મામાં પ્રથમ ક્ષણમાં અને દ્વિતીય ક્ષણમાં અન્વયનો વિરોધ પ્રાપ્ત થતો નથી, તેથી આત્મા ક્ષણિક નથી તેમ સિદ્ધ થાય છે. ઉભયએકસ્વભાવ માનવાને કારણે અન્વયનો વિરોધ કેમ નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – જેમ- પર્વતમાં ધૂમને જોઈને કહેવામાં આવે છે કે પર્વતમાં વહ્નિ ન હોય તો ધૂમની ઉપપત્તિ થાય નહિ, તેથી અન્યથા-અનુપપત્તિરૂપ હેતુથી ધૂમને જોઈને વહ્નિની સિદ્ધિ થાય છે. તેમ પ્રસ્તુતમાં પ્રથમ ક્ષણના અને દ્વિતીય ક્ષણના આત્મામાં અન્વય સ્વીકારવામાં ન આવે તો “જે પ્રથમ ક્ષણવાળો આત્મા કાંઈક રૂપે નિવર્તન પામે છે તે જ બીજી ક્ષણવાળા આત્માને ઉત્પન્ન Page #63 -------------------------------------------------------------------------- ________________ 39 ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ કરવાના સ્વભાવવાળો છે' એ પ્રકારના શબ્દના અર્થની અનુપપત્તિ થાય. તેથી ક્ષણિકવાદી બૌદ્ધને ઉભયએકસ્વભાવ સ્વીકારવો હોય તો પ્રથમ ક્ષણના અને દ્વિતીય ક્ષણના આત્મામાં અનુગત એવું કોઈક અન્વયિ દ્રવ્ય છે તેમ માનવું પડે; કેમ કે જે નિવૃતન પામવાના સ્વભાવવાળો પ્રથમ ક્ષણનો આત્મા છે, તે આત્મામાં અન્યને જનન કરવાની શક્તિ છે, અને તે જનનશક્તિ જ ઉત્તરના આત્મારૂપે પરિણમન પામે છે તેમ માનવું પડે. અને તેમ સ્વીકારવું હોય તો પ્રથમ ક્ષણમાં અને દ્વિતીય ક્ષણમાં અન્વયિ દ્રવ્ય સ્વીકારવું પડે. તે કથનને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે જેમ ક્ષણિકવાદી બૌદ્ધે પ્રથમ ક્ષણના આત્મામાં ઉભયએકસ્વભાવ સ્વીકાર્યો, તેમ પૂર્વ-અપરકાળ સંબંધ એકસ્વભાવત્વનો પણ તે આત્મામાં અવિરોધ પ્રાપ્ત થાય છે; કેમ કે પ્રથમ ક્ષણનો આત્મા કોઈક અવસ્થાથી નિવર્તન પામનારો અને ઉત્તરની કોઈક અવસ્થાને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, તેથી ઉત્તરક્ષણમાં જે ઉત્પન્ન થાય છે તે પૂર્વક્ષણના આત્માનું કાર્ય છે, અને તે કાર્યની શક્તિરૂપે રહેલ વસ્તુ અન્વયરૂપે પ્રાપ્ત થાય છે. તેથી ક્ષણિકવાદી બૌદ્ધને ઉભયસ્વભાવરૂપ ત્રીજો વિકલ્પ અભિમત હોય તો કચિત્ અન્વયિ એવા આત્માને ક્ષણિક સ્વીકારી શકે, પરંતુ આત્માને સર્વથા ક્ષણિક સ્વીકારી શકે નહિ. આ રીતે આત્મા એકાંતે ક્ષણિક સિદ્ધ થતો નથી તેમ બતાવ્યું. હવે આત્માને કથંચિદ્ અન્વયિ સ્વીકારવાથી જ પ્રત્યભિજ્ઞાનું સામાનાધિકરણ્ય અને ક્રિયા અને તેના ફળનું સામાનાધિકરણ્ય નિરુપચરિત સંગત થાય છે; કેમ કે પ્રત્યભિજ્ઞામાં અનુભવ છે કે ‘જે બાળકરૂપે હું પૂર્વમાં હતો તે જ હું યુવાનરૂપે છું'. એ પ્રકારના અનુભવમાં બાળકઅવસ્થાનું અને યુવાવસ્થાનું સામાનાધિકરણ્ય અન્વય આત્માને સ્વીકારવાથી સંગત થાય છે. વળી ‘જે મેં ક્રિયા કરી તેના ફળને હું પામ્યો' એ પ્રકારનું ક્રિયા અને ફળનું સામાનાધિકરણ્ય પણ અન્વય એવા આત્માને સ્વીકારવાથી સંગત થાય છે. પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન : શ્લોક-૨માં કહેલ કે તર્કવાદી બૌદ્ધો નૈરાત્મ્યદર્શનના યોગથી ક્લેશહાનિને ઇચ્છે છે. તેના મતને દૂષણ આપતાં શ્લોક-૬થી શ્લોક-૧૦ના પૂર્વાર્ધ સુધી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧ નિરાભ્યનો અયોગ છે એમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. તેથી નૈરાભ્યદર્શન ક્લેશનાશનો ઉપાય નથી તેમ સિદ્ધ થાય છે. વળી શ્લોક-૪માં બૌદ્ધદર્શનની યુક્તિ આપતાં કહેલ કે આત્માના દર્શનમાં ધ્રુવ સ્નેહ ઉત્પન્ન થાય છે. તેથી હવે આત્માના દર્શનમાં સ્નેહ ઉત્પન્ન થાય છે તે બૌદ્ધનું કથન સંગત નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – મોહનીયકર્મના ઉદયનિમિત્તક સ્નેહની ઉત્પત્તિ : આત્મદર્શનહેતુક સ્નેહ નથી, પરંતુ મોહનીયકર્મના ઉદયનિમિત્તક સ્નેહ ઉત્પન્ન થાય છે. આશય એ છે કે શરીરાદિથી અતિરિક્ત મારો આત્મા છે તેવો નિર્ણય થાય તોપણ આત્મા પ્રત્યે સ્નેહ થાય તેવો એકાંતે નિયમ નથી, આથી જ કેવલીને શરીરથી અતિરિક્ત પોતાનો આત્મા પ્રત્યક્ષથી દેખાય છે છતાં સ્નેહ થતો નથી, પરંતુ જે આત્મામાં મોહનીયકર્મનો ઉદય છે તે કર્મના ઉદયથી સ્નેહ ઉત્પન્ન થાય છે. તેથી સ્નેહ કરવો એ આત્મદર્શનનો અપરાધ નથી, પરંતુ મોહનીય કર્મના ઉદયનો અપરાધ છે. ll૧ના શ્લોક-૧૧નું ઉત્થાન : શ્લોક-૧૦માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આત્મદર્શનહેતુક સ્નેહ નથી, પરંતુ કર્મના ઉદયથી સ્નેહનો ઉદ્ભવ છે, ત્યાં બૌદ્ધદર્શનવાદી કહે કે કર્મના ઉદયથી ઉદ્ભવ હોવા છતાં, બાહ્ય સુંદર વસ્તુના દર્શનથી બાહ્ય વસ્તુ પ્રત્યે સ્નેહ થાય છે, તેમ આત્મદર્શનનિમિત્તક સ્નેહ થાય છે તેમ અનુભવથી સ્વીકારવું પડે, એ પ્રકારની બૌદ્ધની શંકાને સામે રાખીને નથી ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકા : ननु यद्यप्यात्मदर्शनमात्रनिमित्तको न स्नेहः, क्षणिकस्याप्यात्मनः स्वसंवेदनप्रत्यक्षेण समवलोकनात्तदुद्भवप्रसगात्, किन्तु ध्रुवात्मदर्शनतो नियत एव स्नेहोद्भवस्तद्गतागामिकालसुखदुःखावाप्तिपरिहारचिन्तावश्यकत्वादित्यत्राह - Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ક્લેશતાનોપાયાવિંશિકા/શ્લોક-૧૧ અવતરણિકા : જોકે આત્મદર્શનમાત્ર નિમિત્તક સ્નેહ નથી; કેમ કે ક્ષણિક પણ આત્માનું સ્વસંવેદનપ્રત્યક્ષથી સમવલોકન હોવાને કારણે તેના ઉદ્ભવનો પ્રસંગ છે=ક્ષણિક એવા આત્મામાં સ્નેહના ઉદ્દભવનો પ્રસંગ છે, પરંતુ ધ્રુવ આત્મદર્શનથી નિયત જ સ્નેહનો ઉદ્ભવ છે; કેમ કે તર્ગત આગામી કાળ સુખ-દુઃખની પ્રાપ્તિ અને પરિહારની ચિંતાનું આવશ્યકપણું છે=ધ્રુવ આત્મગત આગામી કાળના સુખની પ્રાપ્તિની ચિંતા અને દુઃખના પરિવારની ચિંતાનું આવશ્યકપણું છે, એ પ્રકારે બૌદ્ધ સ્વીકારવું જોઈએ એમ કહીને આત્માને ધ્રુવ સ્વીકારવા છતાં સ્નેહ નક્કી જ થાય તેવો નિયમ નથી તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ - શ્લોક-૧૦માં કહ્યું કે આત્મદર્શનહેતુક સ્નેહ નથી ત્યાં બૌદ્ધવાદી કહે છે કે જેમ બાહ્ય પદાર્થનાં દર્શનથી તે પદાર્થ રમ્ય જણાય તો તે પદાર્થ પ્રત્યે સ્નેહ થાય છે તેમ પોતાનું અસ્તિત્વ છે તેવી બુદ્ધિ થાય તો પોતાના પ્રત્યે સ્નેહ થાય અર્થાત્ રાગ થાય છે માટે આત્મદર્શનહેતુક સ્નેહ માનવામાં વિરોધ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – આત્મદર્શનમાત્રનિમિત્તક સ્નેહ નથી, પરંતુ ધૃવત્વ વિશેષણથી વિશિષ્ટ આત્મદર્શનનિમિત્તક સ્નેહ છે એમ તારે કહેવું જોઈએ; કેમ કે જો આત્મદર્શનનિમિત્તક સ્નેહ સ્વીકારવામાં આવે તો ક્ષણિક આત્માને માનનાર બૌદ્ધવાદીના મતમાં ક્ષણિક એવા આત્માનું એકક્ષણ સ્વસંવેદન પ્રત્યક્ષ છે, અને તે ક્ષણમાં આત્મા પ્રત્યે સ્નેહ થવો જોઈએ; અને ક્ષણ પછી તે આત્મા નાશ થાય છે ત્યારે જે ઉત્તરનો આત્મા ઉત્પન્ન થાય છે, તે ઉત્તરના આત્માને પણ તે ક્ષણમાં સ્વસંવેદનથી આત્માનું પ્રત્યક્ષ છે, તેથી તેને પણ આત્મા પ્રત્યે સ્નેહ થવો જોઈએ. માટે આત્મદર્શનહેતુક સ્નેહ સ્વીકારીએ તો ક્ષણિક એવા આત્મામાં પણ સ્નેહ માનવાનો પ્રસંગ આવે. તેથી બૌદ્ધદર્શનકારે કહેવું જોઈએ કે ધ્રુવ આત્મદર્શનમાં સ્નેહ થાય છે. ધ્રુવ આત્મદર્શનમાં કેમ સ્નેહ બૌદ્ધદર્શનકારને સ્વીકારવો જોઈએ ? તેમાં યુક્તિ બતાવે છે -- Page #66 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૧૧ ૩૯ જો આત્માને ધ્રુવ જોવામાં આવે તો આત્માના આગામી કાળના સુખની પ્રાપ્તિની ચિંતા થાય છે, અને આગામી કાળના દુ:ખના પરિવારની ચિંતા થાય છે, અને આ ચિંતા આત્માના સ્નેહથી થાય છે તેમ બૌદ્ધ સ્વીકારી શકે. આ પ્રકારની બૌદ્ધને આપત્તિ આપીને ગ્રંથકારશ્રી ધ્રુવ આત્મદર્શનથી પણ સ્નેહ થતો નથી, અને ક્ષણિક આત્મદર્શનથી પણ સ્નેહ થતો નથી, પરંતુ ઉપપ્લવથી= સંક્લેશથી, સ્નેહ થાય છે, તે બતાવવા અર્થે શ્લોકમાં કહે છે – શ્લોક : ध्रुवेक्षणेऽपि न प्रेम निवृत्तमनुपप्लवात् । ग्राह्याकार इव ज्ञानेऽन्यथा तत्रापि तद् भवेत् ।।११।। અન્વયાર્થ: જ્ઞાને પ્રઢિાર રૂર્વજ્ઞાનમાં ગ્રાહ્યાકારની જેમ=બૌદ્ધમતાનુસાર જ્ઞાનમાં ગ્રાહ્યાકાર નથી તેની જેમ, અનુપર્ણવા=અનુપપ્લવને કારણે નિવૃત્ત પ્રેમ= નિવૃત્ત થયેલો પ્રેમ ધ્રુવેક્ષnડપિ =ધ્રુવ ઇક્ષણમાં પણ નથી ધ્રુવ આત્મદર્શનમાં પણ નથી. અન્યથા અન્યથા-ઉપપ્લવ વગર પણ ધ્રુવ આત્મદર્શનમાં પ્રેમ સ્વીકારવામાં આવે તો, તેત્રાપ ત્યાં પણ=ક્ષણિક આત્મદર્શનમાં પણ તદ્ મવે=તે થાય=પ્રેમ થાય. ll૧૧il. શ્લોકાર્ચ - જ્ઞાનમાં ગ્રાહ્યાકારની જેમ અનુપ્લિવને કારણે નિવૃત્ત થયેલો પ્રેમ ધ્રુવ ઈક્ષણમાં પણ નથી. અન્યથા–ઉપપ્લવ વગર પણ ધ્રુવ આત્મદર્શનમાં પ્રેમ સ્વીકારવામાં આવે તો, ક્ષણિક આત્મદર્શનમાં પણ પ્રેમ થાય. I૧૧] ટીકા - . ध्रुवेक्षणेऽपीति-ध्रुवेक्षणेऽपि-ध्रुवात्मदर्शनेऽपि, न प्रेम समुत्पत्तुमुत्सहते निवृत्तम् उपरतम्, अनुपप्लवात् संक्लेशक्षयात्, विसभागपरिक्षयाभिधानात्, ज्ञाने ग्राह्याकार इव भवन्मते, उपप्लववशाद्धि तत्र तदवभासस्तदभावे तु तत्रिवृत्तिरिति, तथा च सिद्धान्तो वः- “ग्राह्यं न तस्य, ग्रहणं न तेन, ज्ञानान्तरग्राह्यतयापि शून्यम्। तथापि च ज्ञानमयः प्रकाशः, प्रत्यक्षरूपस्य तथाऽऽविरासीत्" ।।१।। इति, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૧ अन्यथोपप्लवं विनापि ध्रुवात्मदर्शनेन प्रेमोत्पत्त्यभ्युपगमे तत्रापि त्वन्मतप्रसिद्धात्मन्यपि तत्प्रेम भवेत्, आत्मदर्शनमात्रस्यैव लाघवेन प्रेमहेतुत्वात्, ध्रुवत्वभावनमेव मोहादिति तु स्ववासनामात्रमिति न किञ्चिदेतत् ।।११।। ટીકાર્ચ - ધ્રુવેક્ષનેડપિ... સત્સંરક્ષયા, ધ્રુવ ઇક્ષણમાં પણ=ધ્રુવ આત્મદર્શનમાં પણ, નિવૃત્ત થયેલો=ઉપરત થયેલો, પ્રેમ ઉત્પન્ન થવા માટે ઉત્સાહિત થતો નથી; કેમ કે અનુપપ્લવ છે=સંક્લેશનો ક્ષય છે. સંક્લેશનો ક્ષય કેમ છે તેમાં હેતુ કહે છે – વિમા .... માના, બૌદ્ધમતાનુસાર મુક્ત આત્માઓમાં વિભાગપરિક્ષયનું અભિધાન છે. ધ્રુવ આત્મદર્શનમાં પણ નિવૃત્ત થયેલો પ્રેમ ઉસ્થિત થતો નથી એમ પૂર્વમાં કહ્યું, તે કોની જેમ ઉસ્થિત થતો નથી ? તે બતાવે છે – જ્ઞાને..... મવન્મતે, તમારા મનમાં=બૌદ્ધના મતમાં, જ્ઞાનમાં ગ્રાહ્યાકારની જેમ-જ્ઞાનમાં ગ્રાહ્યાકાર ઉત્થિત થતો નથી તેની જેમ, ધ્રુવ આત્મદર્શનમાં પણ પ્રેમ ઉસ્થિત થતો નથી, એમ સંબંધ છે. ૩૫ . નિવૃત્તિરિતિ, જે કારણથી ઉપપ્લવના વશથી તેમાં=જ્ઞાનમાં, તેનો અવભાસ છે=ગ્રાહ્ય આકારનો અવભાસ છે, વળી તેના અભાવમાંઉપપ્લવના અભાવમાં, તેની નિવૃત્તિ છેકગ્રાહ્ય આકારની નિવૃત્તિ છે, એથી ઉપપ્લવના અભાવમાં જ્ઞાનમાં ગ્રાહાકાર બૌદ્ધમતાનુસાર પ્રાપ્ત થતો નથી, એ પ્રકારે સંબંધ છે. તથા સિદ્ધાન્તો વ: – અને તે પ્રકારે ઉપપ્લવના અભાવમાં જ્ઞાનમાં ગ્રાહાકારની નિવૃત્તિ થાય છે તે પ્રકારે, તમારો=બૌદ્ધો, સિદ્ધાંત છે. “પ્રાહ્યું .... વિરાસી” “તેનું ગ્રાહ્ય નથી=ઉપપ્લવ વગરના જ્ઞાનનું કોઈ ગ્રાહ્ય નથી, તેના વડે ગ્રહણ નથી=ઉપપ્લવ વગરના જ્ઞાન વડે ગ્રહણ નથી. જ્ઞાનાંતરગ્રાહ્યપણાથી પણ શૂન્ય છે તે જ્ઞાન અન્યજ્ઞાનથી ગ્રાહ્ય નથી, તોપણ પ્રત્યક્ષરૂપનો જ્ઞાનમય પ્રકાશ તે પ્રકારે વિરાસી=પ્રગટ હતો.” Page #68 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. અન્યથા ..... ભવેત્ અન્યથા=ઉપપ્લવ વગર પણ ધ્રુવ આત્મદર્શનથી પ્રેમની ઉત્પત્તિ સ્વીકાર કરાયે છતે, ત્યાં પણ=તમારા મતમાં પ્રસિદ્ધ એવા આત્મામાં પણ અર્થાત્ ક્ષણિકવાદી બૌદ્ધના મતમાં પ્રસિદ્ધ એવા ક્ષણિક આત્મામાં પણ, તે=પ્રેમ, થાય. આ રીતે ગ્રંથકારશ્રીએ શ્લોકના કથનથી સ્થાપન કર્યું કે ઉપપ્લવને કા૨ણે પ્રેમ થાય છે. અને આત્મામાં ઉપપ્લવ ચાલ્યો જાય છે ત્યારે ધ્રુવ આત્મદર્શનમાં પણ પ્રેમ થતો નથી અને ક્ષણિક આત્મદર્શનમાં પણ પ્રેમ થતો નથી; અને ઉપપ્લવ વગર આત્મદર્શનમાં પ્રેમ સ્વીકારવામાં આવે તો ક્ષણિક આત્મામાં પણ પ્રેમ અવશ્ય થાય. આ કથનથી ક્ષણિકવાદી બૌદ્ધનું કયું કથન અર્થ વગરનું છે તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે ..... - आत्मदर्शन તત્ ।। બૌદ્ધને કોઈકે આપત્તિ આપી કે આત્મદર્શનમાં પ્રેમ થાય છે તેમ સ્વીકારી શકાય નહિ, પરંતુ ધ્રુવ આત્મદર્શનમાં પ્રેમ થાય છે તેમ માનવું પડે. તેથી ક્ષણિકવાદી બૌદ્ધ કહે છે કે ધ્રુવ આત્મદર્શનમાં પ્રેમ સ્વીકારવાથી ગૌરવ દોષની પ્રાપ્તિ છે, માટે લાઘવથી આત્મદર્શનમાત્રનું જ પ્રેમહેતુપણું હોવાથી અને ધ્રુવત્વનું ભાવન જ મોહને કારણે હોવાથી ધ્રુવ આત્મદર્શનમાં પ્રેમ છે તેવો ભ્રમ થાય છે, એ પ્રકારનું બૌદ્ધનું કથન સ્વવાસનામાત્ર છે, એથી આ=ક્ષણિકવાદી એવા બૌદ્ધનું કથન, અર્થ વગરનું છે. ।।૧૧।। ૪૧ * ધ્રુવેક્ષìડપિ=ધ્રુવાત્મનેષ - અહીં પિથી એ કહેવું છે કે અનુપપ્લવને કારણે નિવૃત્ત થયેલો પ્રેમ ક્ષણિક આત્મદર્શનમાં તો નથી પરંતુ ધ્રુવ આત્મદર્શનમાં પણ નથી. * તાવિ=ત્વન્નતપ્રસિદ્ધાત્મપિ - અહીં વિથી એ કહેવું છે કે ઉપપ્લવ વગર ધ્રુવ આત્મમાં જો પ્રેમ થાય તો તારા મતમાં પ્રસિદ્ધ એવા ક્ષણિક આત્મામાં પણ પ્રેમ થાય. ભાવાર્થ : શ્લોક-૧૦માં ગ્રંથકારશ્રીએ કહેલ કે આત્મદર્શનહેતુક સ્નેહ નથી, પરંતુ કર્મના ઉદયથી થયેલો સ્નેહ છે. તેથી બૌદ્ધ દર્શનવાદી કહે કે બાહ્ય સુંદર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૧ પદાર્થના દર્શનથી સ્નેહ થાય છે, તેમ આત્મદર્શનથી પણ આત્મા પ્રત્યે સ્નેહ થાય છે, તેમ માનવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે – સંક્લેશનો અભાવ જ સ્નેહની અનુત્પત્તિનું કારણ - જો આત્મદર્શનથી સ્નેહ થાય છે તેમ તમારે માનવું હોય તો ધ્રુવ આત્મદર્શનથી સ્નેહ થાય છે તેમ માનવું જોઈએ, અને એવું ન માનો તો ક્ષણિકવાદમાં પણ ક્ષણિક એવા આત્માનું સ્વસંવેદન હોવાથી સ્નેહ થવો જોઈએ. તેથી આત્માને ક્ષણિક માનવા છતાં પણ આત્મદર્શનથી સ્નેહ સ્વીકારનારને આત્મા પ્રત્યે સ્નેહની પ્રાપ્તિ થાય. માટે ક્ષણિકવાદી બૌદ્ધ કહેવું જોઈએ કે આત્મદર્શનથી સ્નેહ થતો નથી પરંતુ ધ્રુવ આત્મદર્શનથી સ્નેહ થાય છે. આથી જ ધ્રુવ આત્મદર્શન કરનારને પોતાના આત્માની ભવિષ્યની ચિંતા થાય છે. વસ્તુતઃ ધ્રુવ આત્મદર્શનથી પણ સ્નેહ થતો નથી કે ક્ષણિક આત્મદર્શનથી પણ સ્નેહ થતો નથી, પરંતુ ચિત્તમાં મોહનીય કર્મના ઉદયથી થયેલા સંક્લેશથી સ્નેહ થાય છે; અને જે યોગીઓના ચિત્તમાં મોહનીયકર્મના ઉદયના અભાવને કારણે સંક્લેશનો અભાવ વર્તે છે તેમના ચિત્તમાંથી સ્નેહ નિવૃત્ત થાય છે. તેથી તેઓ આત્માને ધ્રુવ જુએ તોપણ તેઓને સ્નેહ થતો નથી. અને સંક્લેશ વગર પણ ધ્રુવ આત્મદર્શનમાં સ્નેહ થાય છે તેમ સ્વીકારવામાં આવે, તો આત્માને ક્ષણિક સ્વીકારવામાં પણ આત્મા પ્રત્યે સ્નેહની પ્રાપ્તિ થાય; કેમ કે ક્ષણિકવાદી મતાનુસાર જે ક્ષણમાં આત્મા છે તે ક્ષણમાં તે આત્માને પોતાનું સ્વસંવેદન પ્રત્યક્ષ છે, માટે તેને પોતાના આત્મદર્શનને કારણે અવશ્ય સ્નેહ થવો જોઈએ. તેથી સ્નેહની નિવૃત્તિ કોઈને સંભવે નહિ. આ કથનથી શું ફલિત થાય છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – બૌદ્ધ દર્શનવાદીને કોઈએ આપત્તિ આપી કે ધ્રુવ ઇક્ષણમાં આત્મા પ્રત્યે સ્નેહ થાય છે તેમ તમારે સ્વીકારવું જોઈએ. તેના સમાધાનરૂપે બૌદ્ધદર્શનવાદી કહે છે કે લાઘવથી આત્મદર્શનમાત્રનું જ સ્નેહહેતુપણું છે; કેમ કે ધૃવત્વ વિશેષણથી વિશિષ્ટ આત્માને સ્નેહનું કારણ સ્વીકારવામાં ગૌરવની પ્રાપ્તિ છે, તેથી આત્મદર્શનમાત્ર જ સ્નેહનો હેતુ છે તેમ માનવું ઉચિત છે. અને આત્મા ક્ષણિક હોવા છતાં ધૃવત્વનું ભાન મોહથી થાય છે, તેથી ધ્રુવ આત્મા માનીને WWW.jainelibrary.org - Page #70 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ ૪૩ આગામી કાળની ચિંતા થાય છે. આ પ્રકારે બૌદ્ધનું કથન યુક્તિરહિત છે; કેમ કે આત્મદર્શનમાત્રનું પ્રેમહેતુપણું છે તેમ બૌદ્ધદર્શનવાદી સ્વીકારે, તો દરેક આત્માને સ્વસંવેદનક્ષણમાં આત્મદર્શન છે, તેથી પ્રેમ વગરના આત્માની પ્રાપ્તિ સંભવે નહિ. વસ્તુતઃ બૌદ્ધદર્શનવાદી પણ વિસભાગનો પરિક્ષય માને છે, અને તેનો અર્થ એ પ્રાપ્ત થાય કે ચિત્તમાં વિસદશ પરિણામનું સંતાન-સંતતિ જેની નાશ થઈ ગઈ છે, એવા યોગીઓનું ચિત્ત વિસભાગ પરિક્ષયવાળું છે. અને તેમના ચિત્તમાં બાહ્ય પદાર્થોના ભાવો પ્રમાણે રાગાદિ ભાવો થતા નથી, તેથી સદા એક સરખા પરિણામવાળું તેમનું ચિત્ત વર્તે છે, અને તે વિસભાગપરિક્ષય તે સંક્લેશના અભાવરૂપ છે. માટે સંક્લેશનો અભાવ જ સ્નેહની અનુત્પત્તિનું કારણ છે તેમ માનવું જોઈએ, પરંતુ આત્મદર્શન સ્નેહની ઉત્પત્તિનું કારણ છે તેમ માનવું ઉચિત નથી. વિશેષાર્થ : આત્મા બાહ્ય પદાર્થોને જોઈને રમ્ય પદાર્થો પ્રત્યે સ્નેહ કરે છે, તેમ પોતાના આત્મા પ્રત્યે પણ પોતાને સ્નેહ વર્તે છે. આ સ્નેહ જીવમાં વર્તતા મોહનીયકર્મના ઉદયથી થાય છે અને અનાદિના મોહનીય કર્મના સંસ્કારોથી થાય છે. ઉપદેશાદિની સામગ્રીથી યોગ્ય જીવને સમ્યગ્ બોધ થાય કે આત્માનો સ્વભાવ કોઈ પદાર્થ સાથે સંગ કરવાનો નથી, પરંતુ આત્માનો અસંગ સ્વભાવ છે, અને તે અસંગ સ્વભાવ પ્રત્યે આત્માને પક્ષપાત પ્રગટ થાય, અને તે અસંગ સ્વભાવને પ્રગટ કરવા અર્થે ભગવાનના વચનાનુસાર તેના ઉપાયોનો બોધ કરે, અને ભગવાને બતાવેલા અસંગ સ્વભાવને પ્રગટ કરવાના ઉપાયોને સેવીને યોગીમાં જ્યારે અસંગ અનુષ્ઠાન પ્રગટે છે, ત્યારે ઉપપ્લવનો ક્ષય થાય છે. અને ઉપપ્લવનો ક્ષય થવાને કારણે કોઈ પદાર્થ પ્રત્યે યોગીને સ્નેહ થતો નથી, તેથી તે યોગી આત્માને ધ્રુવ છે તેમ જાણે તોપણ સ્નેહ ન થાય. આથી સ્નેહરહિત એવા વીતરાગ પરમાત્મા આત્માને દ્રવ્યરૂપે ધ્રુવ જાણે છે અને પર્યાયરૂપે ક્ષણિક જાણે છે, તોપણ, તેમને આત્માના ક્ષણિક પર્યાયો પ્રત્યે પણ સ્નેહ થતો નથી અને ધ્રુવ આત્મા પ્રત્યે પણ સ્નેહ થતો નથી. માટે તાર્કિક એવા Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧ર બૌદ્ધો આત્મદર્શનથી સ્નેહ થાય છે તેમ સ્વીકારીને નૈરાભ્યદર્શનને ક્લેશનાશનો ઉપાય કહે છે, તે ઉચિત નથી. પરંતુ ક્લેશનાશનો ઉપાય સમ્યગુ જ્ઞાન અને સભ્ય જ્ઞાનથી નિયંત્રિત સમ્યક્ ક્રિયા છે, તેમ ગ્રંથકારશ્રીએ શ્લોક-૧માં કહેલ છે તેની સિદ્ધિ થાય છે. ll૧૧TI અવતરણિકા : શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ ક્લેશનાશનો ઉપાય સમ્યમ્ જ્ઞાન અને સમ્યમ્ અનુષ્ઠાન છે તેમ બતાવ્યું. ત્યારપછી તર્કવાદી બૌદ્ધો વૈરાભ્યદર્શનને ક્લેશકાશનો ઉપાય કહે છે તે બતાવીને, તે યુક્તિરહિત છે તેમ શ્લોક-૧૧ સુધી સ્થાપન કર્યું. હવે પાતંજલદર્શનકાર ક્લેશનાશનો ઉપાય શું કહે છે? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : विवेकख्यातिरुच्छेत्री क्लेशानामनुपप्लवा । सप्तधा प्रान्तभूप्रज्ञा कार्यचित्तविमुक्तिभिः ।।१२।। અન્વયાર્થ – વિવિમુ#િfમ =કાર્ય અને ચિત્તની વિમુક્તિથી=કાર્યની વિમુક્તિથી અને ચિત્તની વિમુક્તિથી સતા=સાત પ્રકારે પ્રાન્તમ્પ્રજ્ઞ અનુવર્તવ=પ્રાંતભૂપ્રજ્ઞાવાળી અતુપપ્લવવાળી વિવેધ્યાતિ =વિવેકખ્યાતિ કન્સેશની= ફ્લેશોનો ઉચ્છેત્રીઉચ્છેદ કરનારી છે. ૧૨ શ્લોકાર્ચ - કાર્યની અને ચિત્તની વિમુક્તિથી સાત પ્રકારે પ્રાંતપ્રજ્ઞાવાળી, અનુપપ્લવવાળી વિવેકખ્યાતિ ફ્લેશોનો ઉચ્છેદ કરનારી છે. ll૧૨ાા ટીકા - विवेकेति-विवेकख्यातिः प्रतिपक्षभावनाबलादविद्याप्रविलये विनिवृत्तज्ञातृत्वकर्तृत्वाभिमानाया रजस्तमोमलानभिभूताया बुद्धरन्तर्मुखायाश्चिच्छायासङ्क्रान्तिः (बुद्धेरन्तर्मुखा या चिच्छायासक्रान्तिः) अनुपप्लवा= Page #72 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૧૨ अन्तरान्तराव्युत्थानरहिता, क्लेशानामुच्छेत्री, यदाह - “ विवेकख्यातिरविप्लवा હાનોપાય:” [૨-૨૬] સા ચ સપ્તથા સપ્તપ્રારેઃ (=સપ્તપ્રા7:) પ્રાન્તમૂપ્રજ્ઞાसकलसालम्बनसमाधिपर्यन्तभूमिधीर्भवति कार्यचित्तविमुक्तिभिश्चतुस्त्रिप्रकाराभिः । तत्र न मे ज्ञातव्यं किञ्चिदस्ति, क्षीणा मे क्लेशाः, न मे क्षेतव्यं किञ्चिदस्ति, अधिगतं मया हानप्राप्तविवेकख्यातिरिति (अधिगतं मया ज्ञानम्, प्राप्ता विवेकख्यातिरिति ) कार्यविषयनिर्मलज्ञानरूपाश्चतस्रः कार्यविमुक्तयः, चरितार्था मे बुद्धिगुणाः कृताधिकारा (चरितार्था मे बुद्धिः, गुणा हृताधिकारा) मोहबीजाभावात् कुतोऽमीषां प्ररोहः, सात्मीभूतश्च मे समाधिरिति स्वरूपप्रतिष्ठोऽहमिति गुणविषयज्ञानरूपास्तिस्रः चित्तविमुक्तय इति, तदिदमुक्तं- "तस्य सप्तधा પ્રાન્તમૂ(મિ:)પ્રજ્ઞા” [૨-૨૭] રૂત ।।૨।। ટીકાર્યઃ विवेकख्याति ચ્છેત્રી, પ્રતિપક્ષભાવનાના બળથી=અવિઘાના કારણે અનિત્યાદિમાં નિત્યાદિબુદ્ધિના નિવર્તનના ઉપાયભૂત એવી પ્રતિપક્ષભાવનાના બળથી, અવિદ્યાનો પ્રવિલય થયે છતે, વિનિવૃત્ત જ્ઞાતૃત્વના કર્તૃત્વના અભિમાનવાળી રજ અને તમોમલથી અનભિભૂત એવી બુદ્ધિની અંતર્મુખ જે ચિચ્છાયાની સંક્રાતિ વિવેકખ્યાતિ છે, તે અનુપપ્લવવાળી=વચ્ચે વચ્ચે વ્યુત્થાનરહિત, એવી વિવેકખ્યાતિ ક્લેશોનો ઉચ્છેદ કરનારી છે. ..... યવાદ – જેને=શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું તેને પાતંજલયોગસૂત્ર ૨/૨૬માં કહે છે ૪૫ “વિવેજ ............. હાનોપાયઃ”, “અવિપ્લવવાળી એવી વિવેકખ્યાતિ હાનનો ઉપાય છે—ક્લેશના નાશનો ઉપાય છે.” ..... सा च મતિ, અને તે=વિવેકખ્યાતિ, ચાર પ્રકારે કાર્યની વિમુક્તિથી અને ત્રણ પ્રકારે ચિત્તની વિમુક્તિથી સાત પ્રકારવાળી પ્રાંત-ભૂ-પ્રજ્ઞા છે= સકલ સાલંબનસમાધિની પર્યંતભૂમિવાળી બુદ્ધિ છે. તેમાં પ્રથમ કાર્યવિમુક્તિની ચાર પ્રકારની પ્રાંતભૂ પ્રજ્ઞાનું સ્વરૂપ બતાવે Page #73 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૧૨ तत्र ાર્યવિમુખ્યઃ, ત્યાં=સાત પ્રકારતી પ્રાંત-ભૂ-પ્રજ્ઞામાં, (૧) મને કાંઈ જ્ઞાતવ્ય તથી, (૨) મારા ક્લેશો ક્ષીણ થઈ ગયા છે, મારે કાંઈ ક્ષેતવ્ય=ક્ષીણ કરવા યોગ્ય નથી, (૩) મારા વડે જ્ઞાન પ્રાપ્ત કરાયું છે, (૪) (મારા વડે) વિવેકખ્યાતિ પ્રાપ્ત કરાઈ છે, એ પ્રકારે કાર્યવિષયક નિર્મળ જ્ઞાનસ્વરૂપ ચાર કાર્યવિમુક્તિઓ છે. હવે ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિઓ બતાવે છે -- ૪૬ ..... चरितार्था ચિત્તવિમુય કૃતિ, (૧) મારી બુદ્ધિ ચરિતાર્થ છે, (૨) ગુણો હતઅધિકારવાળા છે, તેથી મોહબીજના અભાવને કારણે આનો= ગુણોતો, પ્રરોહ ક્યાંથી થાય ?, (૩) મને સમાધિ સાત્મીભૂત થયેલી છે, એથી સ્વરૂપપ્રતિષ્ઠ હું છું. એ પ્રકારે ગુણવિષયજ્ઞાનરૂપ ત્રણ ચિત્તવિમુક્તિઓ છે. કૃતિ શબ્દ સાત પ્રકારની પ્રાંત-ભૂ-પ્રજ્ઞાતા કથનની સમાપ્તિસૂચક છે. તવિમુ – તે આ=શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું તે આ, પાતંજલયોગસૂત્ર ૨/૨૭માં કહેવાયું છે “તસ્ય પ્રજ્ઞા ।।” કૃતિ ।। “તેનીવિવેકખ્યાતિની સાત પ્રકારે પ્રાન્તભૂમિવાળી પ્રજ્ઞા છે.” - રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૧૨।। * બુદ્ધેરન્તનું વાયશ્થિચ્છાયાસાન્તિઃ - મુદ્રિતપ્રતમાં પાઠ છે, ત્યાં બુદ્ધેરન્તર્મુહા યા પિચ્છાયાસન્તિ: પાઠ રાજમાર્તંડ પ્રમાણે સંગત જણાય છે. સા = સપ્તા સપ્તપ્રાર: મુદ્રિતપ્રતમાં પાઠ છે, ત્યાં સા પ સપ્તા=સપ્તપ્રIRI: પાઠ સંગત જણાય છે. * અધિત મયા દાનપ્રાપ્તવિવેજ્ઞાતિઃ પાઠ છે, ધાતું મયા જ્ઞાનમ્, પ્રાપ્તા વિવેજ્ઞાતિઃ એ પ્રમાણે રાજમાર્તંડ ટીકા પ્રમાણે પાઠ સંગત જણાય છે. * ચરિતાર્યા મે વૃદ્ધિનુ કૃતધિારાઃ પ્રતમાં પાઠ છે, ત્યાં રિતાર્થા મે વૃદ્ધિ:, મુળા દૈતાધિારા: પાઠ રાજમાર્તંડ પ્રમાણે સંગત જણાય છે. ભાવાર્થ: શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાથી ક્લેશનાશ થાય Page #74 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૨ ૪૭ છે તેમ કહ્યું, તે સમ્યગું જ્ઞાન અને સમ્યક ક્રિયા પ્રકર્ષને પામીને અસંગઅનુષ્ઠાનની ભૂમિકાને પામે ત્યારે આત્મા અસંગપરિણામવાળો બને છે. તેથી અસંગઅનુષ્ઠાનથી ક્લેશનાશ થાય છે એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. તે અસંગઅનુષ્ઠાનને પાતંજલદર્શનકાર વિવેકખ્યાતિ કહે છે. પાતંજલમતાનુસાર વિવેકખ્યાતિનું સ્વરૂપ : પ્રકૃતિ અને પુરુષ એ બેના ભેદનું પ્રકર્ષવાળું જ્ઞાન તે વિવેકખ્યાતિ છે. તે જ્ઞાનને કારણે બુદ્ધિ અસંશ્લેષવાળી બને છે, તેથી અસંગઅનુષ્ઠાનનું નામાંતર વિવેકખ્યાતિ છે. આ વિવેકખ્યાતિનું સ્વરૂપ બતાવતાં પાતંજલદર્શનકાર કહે આત્મામાં અનાદિકાળથી અવિદ્યા પ્રવર્તે છે, અને યોગી અવિદ્યાના નાશના ઉપાયરૂપ પ્રતિપક્ષનું ભાવન કરે ત્યારે તે પ્રતિપક્ષના ભાવનથી અવિદ્યાનો નાશ થાય છે, અને અવિદ્યાનો નાશ થવાથી બુદ્ધિમાં બાહ્ય પદાર્થોનું જ્ઞાતૃત્વ અને કર્તુત્વનું અભિમાન નિવૃત્ત થાય છે, તેથી બુદ્ધિ રજ અને તમોમળથી અનભિભૂત બને છે અર્થાત્ રાગાદિ વિકાર વગરની બને છે, અને રાગાદિ વિકાર વગરની બનેલી બુદ્ધિ અંતર્મુખ થાય છે અર્થાત્ પુરુષના સ્વરૂપને જોવા માટે અભિમુખ થાય છે. તે વખતે બુદ્ધિમાં પુરુષની ચિછાયાની જે સંક્રાંતિ થાય છે તે વિવેકખ્યાતિ છે. પાતંજલમતાનુસાર અનુપપ્લવવાળી વિવેકખ્યાતિથી ક્લેશોનો નાશ : વિવેકખ્યાતિ જ્યારે ઉપપ્લવ વગરની થાય છે=વચ-વચમાં વ્યુત્થાનદશારહિત બને છે, ત્યારે તે વિવેકખ્યાતિ ફ્લેશોનો ઉચ્છેદ કરનારી છે. વિવેકખ્યાતિ વખતે યોગીના ચિત્તમાં વર્તતી સાત પ્રકારની પરિણતિ : વિવેકખ્યાતિ વખતે યોગીનું ચિત્ત કેવું હોય છે ? તે બતાવવા અર્થે શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે -- સકલસાલંબન સમાધિના પર્યતભૂમિવાળી સાત પ્રકારની બુદ્ધિ વિવેકખાતિરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે યોગી સંસારના ઉચ્છેદ અર્થે ઉત્તમ આલંબનો લે છે, તેથી સંસારના ભાવોથી વિકાર વગરનું તેમનું ચિત્ત બને છે, તે સાલંબનસમાધિરૂપ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૨ છે. આવા પ્રકારની જેટલી સાલંબનસમાધિ છે, તેનાથી પણ ઉત્કર્ષવાળી અંતિમભૂમિવાળી બુદ્ધિ છે, તે વિવેકખ્યાતિ છે; અને તે વિવેકખ્યાતિમાં સાત પ્રકારની પરિણતિ વર્તે છે. તે સાત પ્રકારની પરિણતિમાં ચાર પ્રકારની પરિણતિ કાર્યવિમુક્તિરૂપ છે=કોઈ કાર્ય સાધવાનું પોતાને રહ્યું નથી તેવી બુદ્ધિ થવાને કારણે, ચાર પ્રકારની કાર્યની બુદ્ધિથી રહિત એવી યોગીની પરિણતિ હોય છે. અને ત્રણ પ્રકારની પરિણતિ ચિત્તવિમુક્તિરૂપ છે=સંસારી જીવોમાં ત્રણ પ્રકારનાં ચિત્તો વર્તતાં હોય છે, તે ત્રણ પ્રકારનાં ચિત્તોથી રહિત એવી યોગીની પરિણતિ છે. ચાર પ્રકારની કાર્યવિમુક્તિનું સ્વરૂપ : (૧) મારે કાંઈ જ્ઞાતવ્ય નથી, તેવી પરિણતિ :- સંસારી જીવોને નવું નવું ભણવાની જિજ્ઞાસા હોય છે, અને સંસારથી વિમુક્ત થયેલા પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓને પણ તત્ત્વ જાણવાની જિજ્ઞાસા હોય છે; પરંતુ જ્યારે વિવેકખ્યાતિ પ્રગટે છે ત્યારે વિવેકખ્યાતિવાળા યોગીને આત્માના પારમાર્થિક સ્વરૂપ સિવાય કાંઈ જ્ઞાતવ્ય રહેતું નથી; અને આત્માનું પારમાર્થિક સ્વરૂપ પોતાને સંવેદન થઈ રહ્યું છે, તેથી તે વખતે યોગીની બુદ્ધિમાં કાંઈ જ્ઞાતવ્ય નથી. માટે જ્ઞાતવ્યના વિકલ્પોથી પર યોગીની બુદ્ધિ વિવેકખ્યાતિમાં હોય છે. (૨) મારા ક્લેશો ક્ષીણ થઈ ગયા છે, મારે કાંઈ ક્ષેતવ્ય નથી, તેવી પરિણતિ:સંસારી જીવોને પ્રતિકૂળ ભાવો ક્ષેતવ્ય છે. આથી રોગાદિને દૂર કરવા માટે સંસારી જીવો સદા તત્પર હોય છે; અને તત્ત્વમાર્ગ તરફ વળેલા યોગીઓને પણ પોતાના ચિત્તમાં વર્તતા ક્લેશો ક્ષેતવ્ય છે. તેથી આદ્યભૂમિકાના યોગીઓ માટે ક્લેશો લેતવ્ય છે; પરંતુ વિવેકખ્યાતિવાળી પર્યત ભૂમિની બુદ્ધિ પ્રગટે છે ત્યારે, વિવેકખ્યાતિવાળા યોગીના લેશો ક્ષીણ થયેલા હોય છે અર્થાતુ નષ્ટ થયેલા હોય છે, તેથી તેવા યોગીઓ માટે ક્ષેતવ્ય કાંઈ નથી. માટે ક્ષેતવ્યના વિકલ્પોથી પર યોગીઓની બુદ્ધિ વિવેકખ્યાતિમાં હોય છે. (૩) મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેવી પરિણતિ :- સંસારી જીવોને જ્ઞાન પ્રાપ્ત થયેલું હોવા છતાં અધિક અધિક જ્ઞાનપ્રાપ્તિની ઇચ્છા વર્તે છે; કેમ કે પ્રાપ્ત થયેલા જ્ઞાનથી તેમનું ચિત્ત સંતોષવાળું નથી. તેમ યોગમાર્ગ તરફ વળેલા પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓને પણ સંસારના સ્વરૂપનું કાંઈક જ્ઞાન પ્રાપ્ત Page #76 -------------------------------------------------------------------------- ________________ ક્લેશણાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૨ ૪૯ થયું છે, અને શાસ્ત્રઅધ્યયનથી કાંઈક યોગમાર્ગનું પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે, તોપણ તેઓ તત્ત્વની જિજ્ઞાસાથી અધિક અધિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યત્ન કરતા હોય છે; જ્યારે વિવેકખ્યાતિવાળા યોગીઓને પોતાને જે જ્ઞાન પ્રાપ્તવ્ય હતું તે પ્રાપ્ત થઈ ચૂક્યું છે, તેથી અધિક જ્ઞાનપ્રાપ્તિવિષયક ઇચ્છા નથી, માટે પ્રાપ્તવ્ય જ્ઞાનના વિકલ્પોથી પર યોગીઓની બુદ્ધિ વિવેકખ્યાતિમાં હોય છે. (૪) મને વિવેકખ્યાતિ પ્રાપ્ત થઈ છે, તેવી પરિણતિ - સંસારી જીવોને જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનના ફળની પ્રાપ્તિની ઇચ્છા હોય છે, તેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનથી ઇષ્ટની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે. તેમ યોગમાર્ગ તરફ વળેલા પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તે જ્ઞાનને આચરણામાં યોજીને સમાધિની પ્રાપ્તિ માટે યત્ન કરતાં હોય છે; જ્યારે વિવેકખ્યાતિવાળા યોગીને તો સર્વ યોગમાર્ગની અંતિમભૂમિકારૂપ વિવેકખ્યાતિ પ્રાપ્ત થઈ ચૂકેલી છે. માટે પ્રાપ્ત કરવા વિષયક વિકલ્પોથી પર યોગીઓની બુદ્ધિ વિવેકખ્યાતિમાં હોય છે. આ પ્રકારે કાર્યવિષયક નિર્મળ જ્ઞાનરૂપ ચાર કાર્યવિમુક્તિઓ વિવેકખ્યાતિમાં હોય છે. ત્રણ પ્રકારની ચિત્તવિમુકિતનું સ્વરૂપ : (૫) મારી બુદ્ધિ ચરિતાર્થ છે, તેવી પરિણતિ - સંસારી જીવોને પદાર્થ વિષયક કાંઈક જ્ઞાન થાય તોપણ અધિક અધિક જાણવાની જિજ્ઞાસા વર્તે છે, પરંતુ પોતાની બુદ્ધિ ચરિતાર્થ થઈ છે તેવો શાંત વિકલ્પ ચિત્તમાં વર્તતો નથી. તેમ યોગમાર્ગમાં પ્રવૃત્ત પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓને પણ યોગમાર્ગનું કાંઈક જ્ઞાન થાય છે ત્યારે, પોતે ભાગ્યશાળી છે કે પોતાને યોગમાર્ગનો અવગમ થયો છે તેવી બુદ્ધિ થવા છતાં, હજુ બુદ્ધિને અતિશયિત કરવાની ઇચ્છા વર્તે છે. તેથી યોગમાર્ગનો વિશેષ બોધ કરવા માટે ઉદ્યમ કરે છે; પરંતુ વિવેકખ્યાતિવાળા યોગીઓની બુદ્ધિ સર્વ ઉત્સુકતાથી પર હોય છે. તેથી પોતાની બુદ્ધિ ચરિતાર્થ થયેલી છે તેવો શાંતરસ વર્તે છે. માટે સર્વ કુતુહલરૂપ ઉત્સુકતાથી પર યોગીઓની બુદ્ધિ વિવેકખ્યાતિમાં હોય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨-૧૩ (૬) મારા ગુણો હતઅધિકારવાળા છે, તેથી મોહના બીજનો અભાવ હોવાથી બુદ્ધિના ગુણોનો પ્રરોહ ક્યાંથી હોય ? તેવી પરિણતિ :– બુદ્ધિના ત્રણ ગુણો છે : સત્ત્વ, રજસ્ અને તમસ્. એ ત્રણ ગુણોમાંથી સંસારી જીવોને સત્ત્વગુણ સુખનો અનુભવ કરાવે છે, ૨જોગુણ દુઃખનો અનુભવ કરાવે છે, અને તમોગુણ મોહનો અનુભવ કરાવે છે; પરંતુ યોગીની બુદ્ધિમાં વર્તતા સત્ત્વ, ૨જસ અને તમોગુણ હૃતઅધિકારવાળા હોય છે અર્થાત્ બુદ્ધિના ગુણોનો જે કાર્ય કરવાનો અધિકાર છે તે ચાલ્યો ગયો છે. તેથી યોગીની બુદ્ધિમાં મોહના બીજનો અભાવ હોવાથી બુદ્ધિના ગુણોનો પ્રરોહ ક્યાંથી હોય ? માટે બુદ્ધિના ગુણોના વિકારો યોગીની બુદ્ધિમાં વર્તતા નથી. તેથી વિવેકખ્યાતિમાં યોગીની બુદ્ધિ વિકાર વગરની હોય છે. ૫૦ (૭) મને સમાધિ સાત્મીભૂત થયેલી છે, એથી હું સ્વરૂપપ્રતિષ્ઠ છું, તેવી પરિણતિ :- વિવેકખ્યાતિવાળા યોગીના ચિત્તમાં સમાધિ પ્રકૃતિભૂત થયેલી છે, તેથી વિવેકખ્યાતિવાળા યોગી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આ પ્રકારની વિવેકખ્યાતિમાં યોગીની બુદ્ધિ હોય છે. આ પ્રકારે ગુણવિષયક જ્ઞાનસ્વરૂપ આ ત્રણ ચિત્તની પરિણતિઓ વિવેકખ્યાતિમાં હોય છે. સારાંશ: સંક્ષેપથી એ ફલિત થાય છે કે વિવેકખ્યાતિવાળા યોગીની બુદ્ધિ સર્વ વિકલ્પોથી પર, સદા એક પ્રકારના શાંતરસના પ્રવાહવાળી હોય છે, જે સંગ વગરના નિસ્તરંગ આત્માના સ્વરૂપના અનુભવસ્વરૂપ છે. ૧૨ અવતરણિકા : શ્લોક-૧૨માં કહ્યું કે અનુપપ્લવવાળી એવી વિવેકખ્યાતિ ક્લેશોના ઉચ્છેદને કરનારી છે. હવે અવિદ્યા આદિ પાંચ ક્લેશોનો નાશ વિવેકખ્યાતિથી કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે શ્લોક ઃ बलान्नश्यत्यविद्यास्या उत्तरेषामियं पुनः । प्रसुप्ततनुविच्छिन्नोदाराणां क्षेत्रमिष्यते । । १३ ।। Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૧ ક્લેશણાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૩ અન્વયાર્ચ - :=આના=વિવેકખ્યાતિના, વતા બળથી વિદ્યા=અવિદ્યા નતિ= નાશ પામે છે. પુનઃ=વળી રૂ-આ-અવિદ્યા પ્રસુતૃતિનુવિચ્છિત્રોલાર=પ્રમુખ, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એવા સત્તરેષાં ઉત્તરોનું અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશનું ક્ષેત્રક્ષેત્ર રૂતેમનાય છે. ll૧૩માં શ્લોકાર્ચ - વિવેકખ્યાતિના બળથી અવિધા નાશ પામે છે. વળી અવિધા પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન અને ઉદાર એવા ઉતરોનું અસ્મિતા આદિનું, ક્ષેત્ર મનાય છે. [૧ ટીકા : बलादिति-अस्या विवेकख्यातेर्बलादविद्या नश्यति, इयं-अविद्या, पुनरुत्तरेषाम् अस्मितादीनां क्लेशानां प्रसुप्ततनुविच्छिन्नोदाराणां क्षेत्रमिष्यते, तदुक्तं“મવદ્ય ક્ષેત્રમુત્તરેષાં પ્રસુપ્તતનુવિચ્છિન્નોવાર પામ્” [૨-૪] કૃતિ પારૂાા ટીકાર્ચ - મસ્યા ... રૂષ, આના=વિવેકખ્યાતિના, બળથી અવિદ્યા નાશ પામે છે. વળી આ અવિદ્યા, પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એવા ઉત્તરોનું અસ્મિતા આદિ ક્લેશોનું, ક્ષેત્ર મનાય છે. તલ્મ્ – તેaઉત્તરના અસ્મિતા આદિ ક્લેશોનું અવિધા ક્ષેત્ર છે એમ શ્લોકમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર ૨/૪માં કહેવાયું છે – “વિદ્યા ..... સવાર પામ્” તિ !“પ્રસુપ્ત, તબુ, વિચ્છિન્ન અને ઉદાર એવા ઉત્તરના ક્લેશોનું અવિદ્યા ક્ષેત્ર છે.” ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૩ ભાવાર્થ - પાતંજલમતાનુસાર વિવેકખ્યાતિથી અવિધા આદિ ક્લેશોનો નાશ કઈ રીતે થાય છે? તેનું સ્વરૂપ : શ્લોક-૧૨માં કહ્યું કે વિવેકખ્યાતિ ફ્લેશોનો નાશ કરે છે. પાતંજલમતાનુસાર Page #79 -------------------------------------------------------------------------- ________________ પર ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૩ (૧) અવિદ્યા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દ્વેષ અને (૫) અભિનિવેશ, એમ પાંચ પ્રકારના ક્લેશો છે. તેથી હવે વિવેકખ્યાતિથી કઈ રીતે ક્લેશો નાશ પામે છે ? તે બતાવતાં કહે છે – વિવેકખ્યાતિના બળથી અવિદ્યા નાશ પામે છે અને અવિદ્યા ઉત્તરના ચાર પ્રકારના ક્લેશોનું ક્ષેત્ર આધારસ્થાન છે. તેથી વિવેકખ્યાતિથી અવિદ્યાનો નાશ થાય તો અસ્મિતા આદિ ચાર પ્રકારના ક્લેશોના આધારભૂત અવિદ્યાનો નાશ થવાથી તે ક્લેશો પણ ક્રમસર નાશ પામે છે. માટે વિવેકખ્યાતિ અવિદ્યાના નાશ દ્વારા સર્વક્લેશોના નાશનું કારણ છે. તે અસ્મિતાદિ ક્લેશો પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન અને ઉદાર એમ ચાર ભેટવાળા છે, જેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. વિશેષાર્થ – શ્લોક-૧૨માં ગ્રંથકારશ્રીએ કહેલ કે સાત પ્રકારની પ્રાંતભૂમિપ્રજ્ઞાવાળી વિવેકખ્યાતિ ક્લેશોનો ઉચ્છેદ કરનારી છે, અને શ્લોક-૧૨ની ટીકામાં વિવેકખ્યાતિનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે પ્રતિપક્ષના ભાવનથી અવિદ્યાનો વિલય થયે છતે અંતર્મુખ થયેલી બુદ્ધિ વિવેકાતિરૂપ છે. તેથી પ્રતિપક્ષના ભાવનથી અવિદ્યાનો નાશ થાય છે અને તેનાથી વિવેકખ્યાતિ પ્રગટે છે, અને આ વિવેકખ્યાતિ સકલ સાલંબનસમાધિની અંતિમ ભૂમિકારૂપ છે તેમ બતાવેલ છે; જ્યારે પ્રસ્તુત શ્લોકમાં કહ્યું કે વિવેકખ્યાતિના બળથી અવિદ્યા નાશ પામે છે. તેથી સ્થૂલદૃષ્ટિથી પરસ્પર વિરોધ દેખાય; કેમ કે અવિદ્યાના નાશથી વિવેકખ્યાતિ ઉત્પન્ન થાય છે તેમ કહ્યા પછી વિવેકખ્યાતિથી અવિદ્યા નાશ પામે છે તેમ કહી શકાય નહિ. વસ્તુતઃ યોગીને પ્રથમ ભૂમિકાની પુરુષ અને પ્રકૃતિના ભેદજ્ઞાનરૂપ વિવેકખ્યાતિ ઉપદેશથી કે શાસ્ત્રશ્રવણથી પ્રગટે છે, અને તેથી યોગીને બોધ થાય છે કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી પુરુષ ભિન્ન છે, અને ત્યારપછી અનુભવ અને યુક્તિથી તેનો ઊહ કરવાથી શાસ્ત્રથી થયેલો બોધ કાંઈક સ્પષ્ટ-સ્પષ્ટતર થાય છે. ત્યારપછી યોગી અવિદ્યાના નાશ અર્થે પ્રતિપક્ષભાવનમાં ઉદ્યમ કરે Page #80 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/મ્લોક-૧૩-૧૪ ૫૩ છે અને તેના બળથી અવિદ્યાનો નાશ થાય છે અને અવિદ્યાનો નાશ થયા પછી સાત પ્રકારની પ્રાંતભૂમિવાળી પ્રજ્ઞા પ્રગટે છે ત્યારે, યોગી શ્રેષ્ઠ કોટિની સમાધિવાળા બને છે. તે વખતની વિવેકખ્યાતિ વિશિષ્ટ કોટિની હોય છે, જેના બળથી સર્વક્લેશોનો ઉચ્છેદ થાય છે. તેથી પ્રસ્તુત શ્લોકમાં પ્રાથમિક ભૂમિકાની વિવેકખ્યાતિને ગ્રહણ કરીને કહ્યું કે વિવેકખ્યાતિથી અવિદ્યાનો નાશ થાય છે. આ અવિદ્યા સર્વક્લેશોનું આધારસ્થાન છે, તેથી અવિદ્યાનો નાશ થયા પછી અન્ય ક્લેશોનો આધાર નષ્ટ થયેલો હોવાથી અન્ય ક્લેશો અલ્પકાળમાં નાશ પામે છે. આથી યોગી પ્રાથમિક ભૂમિકાની વિવેકખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી પ્રતિપક્ષભાવન દ્વારા અવિદ્યાનો નાશ કરે છે અને ત્યારપછી સાલંબનસમાધિનાં સર્વ આલંબનોમાં ઉદ્યમ કરીને પ્રાંતભૂમિની પ્રજ્ઞાવાળી વિવેકખ્યાતિ પ્રાપ્ત કરે છે. તેના બળથી સર્વ ક્લેશોનો નાશ થાય છે. જેને આશ્રયીને જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓ પ્રાંતભૂમિકાવાળી પ્રજ્ઞાને પામેલા વિવેકખ્યાતિવાળા હોય છે એમ કહી શકાય છે, અને તેઓ મહાપરાક્રમ ફોરવીને સર્વક્લેશોનો નાશ કરે છે ત્યારે વીતરાગ સર્વજ્ઞ બને છે. I[૧૩] અવતરણિકા : શ્લોક-૧૩માં કહ્યું કે પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એવા અસ્મિતાદિ ક્લેશોનું અવિદ્યા ક્ષેત્ર છે. તેથી હવે પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એવા અસ્મિતાદિ ક્લેશોનું વર્ણન ક્રમસર કરે છે શ્લોક ઃ स्वकार्यं नारभन्ते ये चित्तभूमौ स्थिता अपि । विना प्रबोधकबलं ते प्रसुप्ताः शिशोरिव । ।१४।। અન્વયાર્થ: યે=જે ક્લેશો ચિત્તમૂમા=ચિત્તભૂમિમાં સ્થિત અપિ=૨હેલા પણ પ્રોધાવત વિના=પ્રબોધક બળ વગર શિશોરિવ=બાળકના ક્લશોની જેમ સ્વાર્ય= સ્વકાર્યનો નરમત્તે=આરંભ કરતા નથી તે-તે ક્લેશો પ્રભુપ્તાઃ=પ્રસુપ્ત છે. ||૧૪!! Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪ શ્લોકાર્થ : જે ક્લેશો ચિત્તભૂમિમાં રહેલા, પણ પ્રબોધક બળ વગર બાળકના ક્લેશોની જેમ સ્વકાર્યનો આરંભ કરતા નથી, તે ક્લેશો પ્રસુપ્ત છે. 119811 ટીકા ઃ स्वकार्यमिति ये क्लेशाश्चित्तभूमौ स्थिता अपि स्वकार्यं नारभन्ते विना प्रबोधकस्य=उद्बोधकस्य, बलम् उद्रेकं ते क्लेशाः प्रसुप्ताः शिशोरिव વાતસ્યેવ ।।૪।। ' ટીકાર્ય ઃ યે વોશો ..... વાતસ્યેવ ।। જે ક્લેશો ચિત્તભૂમિમાં રહેલા પણ પ્રબોધકના બળ વગર=ઉદ્બોધકના ઉદ્રેક વગર, સ્વકાર્યનો આરંભ કરતા નથી, તે ક્લેશો શિશુના ક્લેશોની જેમ=બાળકના ક્લેશોની જેમ, પ્રસુપ્ત છે. ।।૧૪।। * સ્થિતા ગપિ સ્વાર્ય નામને - અહીં પથી એ કહેવું છે કે જે ક્લેશો ચિત્તભૂમિમાં ન રહેલા હોય તે તો સ્વકાર્યનો આરંભ કરતા નથી, પરંતુ જે ક્લેશો ચિત્તભૂમિમાં રહેલા છે, તે ક્લેશો પણ પ્રબોધક વગર સ્વકાર્યનો આરંભ કરતા નથી. ભાવાર્થ : (૧) પ્રસુપ્ત ક્લેશોનું સ્વરૂપ : બાળક અવસ્થામાં અમુક પ્રકારના કામાદિ વિકારો થતા નથી તેનું કારણ બાળકની નાની વય છે. તેથી યુવાવયના અભાવરૂપ પ્રબોધકના અભાવને કારણે તે પ્રકારના રાગાદિ ક્લેશો બાળક અવસ્થામાં ઊઠતા નથી. તે પ્રમાણે દરેક સંસારી જીવની ચિત્તની ભૂમિમાં રહેલા ક્લેશો ઉદ્બોધક સામગ્રીના અભાવને કારણે સ્વકાર્યનો આરંભ કરતા નથી. જેમ – સ્ત્રીના ચિત્તમાં જે પ્રકારના ભયાદિ ભાવો થાય છે, તે પ્રકારના ભયાદિ ભાવો પુરુષને થતા નથી, તેનું કારણ સ્ત્રીદેહરૂપ ઉદ્બોધક સામગ્રીના અભાવને કા૨ણે તે પ્રકારના ભયાદિ ક્લેશો પુરુષને ઉત્થિત થતા નથી, અને તે પુરુષ જ સ્ત્રીભાવને પામે ત્યારે તે સ્ત્રીદેહરૂપ ઉદ્બોધક સામગ્રીને કારણે તે Page #82 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ પપ પ્રકારના ભયાદિ ક્લેશો ઉસ્થિત થાય છે. તેથી પ્રબોધકના અભાવથી જે ક્લેશો વર્તમાનમાં વ્યક્ત થતા ન હોય તોપણ ચિત્તભૂમિમાં રહેલા છે, તે પ્રસુપ્ત ક્લેશો કહેવાય છે. વિશેષાર્થ : જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર આત્મામાં મતિજ્ઞાનના સંસ્કારરૂપે રાગાદિ ક્લેશો રહેલા છે, અને તે ક્લેશોના સંસ્કારોની ઉદ્ધોધક સામગ્રી અંતરંગ રીતે ઉદયમાન કર્મ છે, અને તે કર્મનો ઉદય દ્રવ્ય, ક્ષેત્ર આદિ નિમિત્તોને પામીને વિપાકમાં આવે છે. તેથી બાલ્યાવસ્થામાં કામના વિકારોના સંસ્કારો આત્મામાં પડેલા હોવા છતાં દેહના તે પ્રકારના વિકાસના અભાવને કારણે ઉદ્ધોધક દેહરૂપ દ્રવ્યના અભાવને કારણે તે પ્રકારનાં કામના વિકારના આપાદક કર્મો સ્વકાર્ય કરવા સમર્થ બનતાં નથી. તેથી આત્મામાં કામના સંસ્કારો વિદ્યમાન હોવા છતા તે સંસ્કારો પ્રસુપ્ત છે તેમ કહેવાય છે. તે રીતે જે જે સંસ્કારો સામગ્રીના અભાવને કારણે વર્તમાનમાં ઉસ્થિત થતા ન હોય તે સર્વ વિકારો પ્રસુપ્ત રીતે ચિત્તભૂમિમાં પડેલા છે. II૧૪ બ્લોક : भावनात्प्रतिपक्षस्य शिथिलीकृतशक्तयः । . तनवोऽतिबलापेक्षा योगाभ्यासवतो यथा ।।१५।। અન્વયાર્થ : પ્રતિપક્ષ પ્રતિપક્ષના વનત્રિભાવથી શિથિત્નીવૃત્તશય =શિથિલ કરાયેલ શક્તિવાળા તનવ=ત ક્લેશો છે, યથા=જે પ્રમાણે યોગાસંવત = યોગના અભ્યાસવાળા યોગીના તિવતાપેક્ષા=અતિબળની અપેક્ષાવાળા રાગાદિ ક્લેશો છે અર્થાત્ અતિ બળવાન સામગ્રીની અપેક્ષાથી કાર્ય કરવા સમર્થ બને એવા રાગાદિ લેશો છે. II૧પો શ્લોકાર્ચ - પ્રતિપક્ષના ભાવનથી શિથિલ કરાયેલ શક્તિવાળા તન ક્લેશો છે, જે પ્રમાણે યોગના અભ્યાસવાળા યોગીના અતિબળની અપેક્ષાવાળા રાગાદિ ક્લેશો છે. [૧૫] Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૬ ક્લેશતાનોપાયાવિંશિકા/શ્લોક-૧૫ ટીકા :__ भावनादिति-भावना अभ्यासात्, प्रतिपक्षस्य स्वविरोधपरिणामलक्षणस्य शिथिलीकृता कार्यसंपादनं प्रति शक्तिर्येषां ते तथा, तनवो-वासनावरोधतया चेतस्यवस्थिताः, न तु बालस्येवानवरुद्धवासनात्मना, अतिबलापेक्षाः स्वकार्यारम्भे प्रभूतसामग्रीसापेक्षाः, न तूद्बोधकमात्रापेक्षाः, योगाभ्यासवतो यथा रागादयः વનેશ: Jારના ટીકાર્ય : ભાવનાત્... લગ્નેશ: || સ્વવિરોધ પરિણામરૂપ પ્રતિપક્ષના=ફ્લેશના વિરોધ પરિણામરૂપ પ્રતિપક્ષના, ભાવનથી=અભ્યાસથી, કાર્યસંપાદન પ્રત્યે શિથિલ કરાયેલ શક્તિ છે જેઓની તેવા ક્લેશો તનુ છેઃવાસનાના અવરોધપણાથી ચિત્તમાં રહેલા છે, પરંતુ બાળકના ક્લેશોની જેમ અનવરુદ્ધ વાસનારૂપે રહેલા નથી. જે પ્રમાણે યોગના અભ્યાસવાળા યોગીના રાગાદિ ક્લેશો અતિબળની અપેક્ષાવાળા છે સ્વકાર્યના આરંભમાં પ્રભૂત સામગ્રીની અપેક્ષાવાળા છે, પરંતુ ઉદ્બોધકમાત્રની અપેક્ષાવાળા નથી. I૧પા. ભાવાર્થ(૨) તનુ ફ્લેશોનું સ્વરૂપ - રાગાદિ ક્લેશો આત્મા માટે અહિતકારી છે તેવો બોધ થવાથી જે યોગીઓ રાગાદિ ક્લેશના નાશના ઉપાયરૂપ પ્રતિપક્ષનું ભાવન કરે છે, તે પ્રતિપક્ષના ભાવનના અભ્યાસથી ચિત્તમાં વર્તતા ક્લેશો શિથિલ શક્તિવાળા થાય છે. તે ક્લેશના સંસ્કારો આત્મામાં વિદ્યમાન હોવા છતાં પ્રતિપક્ષના ભાવનના સંસ્કારોથી કાંઈક અવરુદ્ધ અવસ્થારૂપે રહેલા છે, તેથી તે ક્લેશના સંસ્કારોમાં કાર્યસંપાદનશક્તિ શિથિલ થયેલી છે. તેથી નિમિત્તમાત્રને પામીને તે સંસ્કારો ઊઠતા નથી, પરંતુ બલવાન સામગ્રી મળે તો તે સંસ્કારો ઊઠી શકે તેવા છે. તે ક્લેશોને તનુ કહેવામાં આવે છે. આ તન ક્લેશો પ્રસુપ્ત ક્લેશો જેવા નથી; કેમ કે પ્રસુપ્ત ક્લેશોમાં અનવરુદ્ધ વાસનારૂપે ક્લેશો રહેલા છે, અને તનુ ક્લેશોમાં અવરુદ્ધ વાસનારૂપે ક્લેશો રહેલા છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૫-૧૬ પ૭ - આશય એ છે કે બાળકઅવસ્થામાં કામના વિકારો પ્રતિપક્ષના ભાવનથી અવરુદ્ધ થયેલા નથી, પરંતુ વયરૂપ ઉદ્ધોધક સામગ્રીના અભાવને કારણે તે પ્રકારના વિકારો ઉલ્લસિત થતા નથી; જ્યારે યોગીપુરુષો કામના વિકારોનું પ્રતિપક્ષ ભાવન કરીને તે કામના વિકારોને અત્યંત શિથિલ કરે છે, તેથી બાહ્ય સામાન્ય ઉદ્ધોધક સામગ્રી મળે તો તે વિકારો ઊઠતા નથી, પરંતુ બાહ્ય બળવાન સામગ્રી મળે તો તે વિકારો ઊઠી શકે છે. બાળકઅવસ્થામાં તો પ્રતિપક્ષના ભાવનથી વિકારો શિથિલ થયેલા નહિ હોવાથી યુવાવસ્થારૂપ ઉદ્ધોધક સામગ્રી મળે અને બાહ્ય વિકાર આપાદક સ્ત્રી આદિ નિમિત્તો મળે તો અવશ્ય વિકાર થાય છે; જ્યારે યોગીઓએ તો પ્રતિપક્ષના ભાવનથી વિકારોને શિથિલ કર્યા છે, તેથી વયરૂપ ઉદ્ધોધક સામગ્રી વિદ્યમાન છે, અને બાહ્ય સામાન્ય સ્ત્રી આદિનું નિમિત્ત મળે તોપણ વિકારો થતા નથી, પરંતુ અતિ બળવાન સામગ્રી મળે તો વિકાર થઈ શકે તેવા રાગાદિ જોશો હોય છે. તે રાગાદિ ક્લેશો તનુ કહેવાય છે. આનાથી એ ફલિત થાય છે કે રાગાદિના પ્રતિપક્ષભાવનથી તનુ થયેલા ક્લેશો બળવાન સામગ્રી ન મળે તો યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્નભૂત થતા નથી, અને યોગમાર્ગની પ્રવૃત્તિમાં યોગી યત્ન કરીને તે તન થયેલ રાગાદિ ક્લેશોનો ક્રમસર નાશ કરી શકે છે. II૧પ શ્લોક : अन्येनोच्चैर्बलवताभिभूतस्वीयशक्तयः । तिष्ठन्तो हन्त विच्छिन्ना रागो द्वेषोदये यथा ।।१६।। અન્વયાર્થ : ૩૨ેલ્વેતવતા કચેન અત્યંત બળવાન એવા અન્ય વડે અર્થાત્ અત્યંત બળવાન એવા સ્વથી અતિરિક્ત ફ્લેશવડે, મૂતસ્વીરા =અભિભૂતસ્વશક્તિવાળા તિષ્યન્તો ચિત્તભૂમિમાં રહેલા દન્તઃખરેખર વિચ્છિન્ન =વિચ્છિન્ન ક્લેશો છે. યથા=જે પ્રમાણે જોયે દ્વેષતા ઉદયમાં રા=રાગ છે. ૧૬ Page #85 -------------------------------------------------------------------------- ________________ પ૮ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૬ શ્લોકાર્ય : અત્યંત બળવાન એવા સ્વથી અતિરિક્ત ફ્લેશ વડે અભિભૂતસ્વશક્તિવાળા, ચિત્તભૂમિમાં રહેલા, ખરેખર વિચ્છિન્ન ક્લેશો છે; જે પ્રમાણે દ્વેષના ઉદયમાં રાગ છે. ll૧૬ll ટીકા :__ अन्येनेति-अन्येन-स्वातिरिक्तेन, उच्चैर्बलवता=अतिशयितबलेन, क्लेशेन अभिभूतस्वीयशक्तयस्तिष्ठन्तो हन्त विच्छिन्नाः क्लेशा उच्यन्ते, यथा रागो द्वेषोदये, न हि रागद्वेषयोः परस्परविरुद्धयोर्युगपत्सम्भवोऽस्तीति ।।१६।। ટીકાર્ય : ગજેન ..... મસ્તીતિ અન્યસ્વથી અતિરિક્ત અત્યંત બળવાન એવા ક્લેશ વડે=અતિશયિત બળવાન એવા ક્લેશ વડે, અભિભૂત સ્વશક્તિવાળા રહેલા ચિત્તભૂમિમાં રહેલા, ખરેખર વિચ્છિન્ન ક્લેશો કહેવાય છે, જે પ્રમાણે દ્વેષતા ઉદયમાં રાગ; જે કારણથી પરસ્પર વિરુદ્ધ એવા રાગ અને દ્વેષનો એકીસાથે સંભવ નથી. રૂતિ શબ્દ દષ્ટાંતના સ્પષ્ટીકરણની સમાપ્તિ સૂચક છે. ll૧૬. ભાવાર્થ - (૩) વિચ્છિન્ન ક્લેશોનું સ્વરૂપ : ચિત્તભૂમિમાં રાગાદિ અનેક ફ્લેશો વાસનારૂપે રહેલા છે, અને તે તે નિમિત્તને પામીને તે તે રાગાદિ ઉલ્લસિત થાય છે, અને જે વખતે જે ક્લેશ ઉલ્લસિત હોય તેનો પ્રતિપક્ષ એવો ક્લેશ વિદ્યમાન હોવા છતાં બળવાન એવા વર્તતા ક્લેશથી અભિભૂત શક્તિવાળો હોય છે, તેથી તે વખતે તે ક્લેશ ઉબુદ્ધ થતો નથી, તેને વિચ્છિન્ન ક્લેશ કહેવાય છે. જેમકે આત્મામાં રાગના સંસ્કારો પડેલા છે, અને દ્વેષના સંસ્કારો પણ પડેલા છે, પરંતુ દેશનો ઉદય વર્તતો હોય ત્યારે રાગનો ઉદય વ્યક્તરૂપે પ્રગટ થઈ શક્તો નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૬-૧૭ પ૯ જેમ- કોઈને પોતાના પુત્ર પ્રત્યે રાગ વિદ્યમાન છે છતાં કોઈક નિમિત્તથી તેના પ્રત્યે ગુસ્સો ઉસ્થિત થાય ત્યારે તે ગુસ્સાનો સહવર્તી રાગાંશ ઉસ્થિત થતો નથી. અહીં અત્યંત બળવાન એવા દ્રષના ઉદયથી અભિભૂત થયેલી શક્તિવાળો પુત્ર પ્રત્યેનો રાગનો પરિણામ ચિત્તભૂમિમાં વિદ્યમાન છે, તેને વિચ્છિન્ન ક્લેશ કહેવાય છે. ૧૧ાા. બ્લોક : सर्वेषां सन्निधिं प्राप्ता उदाराः सहकारिणाम् । निवर्तयन्तः स्वं कार्यं यथा व्युत्थानवर्तिनः ।।१७।। અન્વયાર્થ: સર્વેષ સદારિ—સર્વ સહકારીઓની સન્નિધિ પ્રાપ્ત =સંનિધિને પ્રાપ્ત થયેલા સ્વં વાર્થ સ્વકાર્યને નિર્વર્તયન્તઃ નિષ્પન્ન કરતા ક્લેશો સવાર =ઉદાર છે. યથા=જે પ્રમાણે ગુત્થાનવર્તિનઃ=વ્યુત્થાનદશામાં રહેલા ફ્લેશો. I૧૭ના શ્લોકાર્ચ - સર્વ સહકારીઓની સંનિધિને પ્રાપ્ત થયેલા સ્વકાર્યને નિષ્પન્ન કરતા ઉદાર ફ્લેશો છે, જે પ્રમાણે-ત્રુત્થાનદશામાં રહેલા ક્લેશો. ll૧ના ટીકા - सर्वेषामिति-सर्वेषां सहकारिणां सन्निधिं सन्निकर्ष प्राप्ताः स्वं कार्यं निवर्तयन्त उदारा उच्यन्ते, यथा व्युत्थानवर्तिनो-योगप्रतिपन्थिदशावस्थिताः ।।१७।। ટીકાર્ય : સર્વેષાર્ .... અવસ્થિતઃ | સર્વ સહકારીઓની સંનિધિને–સંનિકર્ષ, પામેલા, કાર્યને નિષ્પન્ન કરતા ક્લેશો ઉદાર કહેવાય છે, જે પ્રમાણે વ્યુત્થાનવર્તી ફ્લેશો-યોગની પ્રતિપંથિદશામાં અવસ્થિત એવા ક્લેશો. ll૧૭ના ભાવાર્થ :(૪) ઉદાર ફ્લેશોનું સ્વરૂપ :ચિત્તભૂમિમાં અવિદ્યા આદિ ક્લેશો સંસ્કારરૂપે પડેલા છે, અને સહકાર Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૦. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૭-૧૮ સામગ્રીને પામીને જે ક્લેશો વર્તમાનમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે અર્થાત્ ચિત્તભૂમિમાં તે પ્રકારના જોશો ઉલ્લસિત થઈ રહ્યા છે, તે જોશો ઉદાર કહેવાય છે. જે પ્રમાણે યોગમાર્ગને અનુકૂળ જેઓ પ્રવૃત્તિ કરતા નથી, તેવા પુરુષના ચિત્તમાં યોગમાર્ગની પ્રતિપંથિ દશા વર્તે છે, તે વ્યુત્થાનદશા કહેવાય છે; અને તે દશામાં વર્તતા ક્લેશો ઉદાર કહેવાય છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે કોઈ યોગી ક્લેશના નાશને અનુકૂળ યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તેમની ચિત્તભૂમિકામાં જે પ્રશસ્ત રાગાદિભાવો વર્તે છે, તે ઉદાર ફ્લેશો નથી; કેમ કે પ્રશસ્ત રાગાદિભાવો ક્લેશોને નાશ કરવામાં પ્રવૃત્ત છે, પરંતુ જ્યારે તે પુરુષ સંસારનાં નિમિત્તોને પામીને રાગાદિ ભાવોમાં ઉપયુક્ત હોય છે, ત્યારે જે ક્લેશો વર્તે છે તે ઉદાર લેશો છે. ll૧ના અવતરણિકા:-* શ્લોક-૧૨માં કહેલ કે વિવેકખ્યાતિ ફ્લેશોનો નાશ કરનારી છે, અને ત્યારપછી શ્લોક-૧૩માં વિવેકખ્યાતિ કઈ રીતે ક્લેશોનો નાશ કરે છે ? તેની સ્પષ્ટતા કરી. હવે તે ક્લેશો ક્યાં ક્યાં છે ? તે બતાવતાં કહે છે – શ્લોક : अविद्या चास्मिता चैव रागद्वेषौ तथापरौ । पञ्चमोऽभिनिवेशश्च क्लेशा एते प्रकीर्तिताः ।।१८।। અન્વયાર્થ: વિદ્યા=અવિદ્યા વાસ્મિતા=અને અસ્મિતા તથાપરો જૈવ રાષ અને બીજા રાગ અને દ્વેષ પમોડમિનિવેશડ્યું અને પાંચમો અભિનિવેશ તેં આ કશા =ફ્લેશો પ્રીતિત =કહેવાયા છે. ll૧૮. શ્લોકાર્થ : અવિધા, અસ્મિતા, બીજા રાગ અને દ્વેષ અને પાંચમો અભિનિવેશ આ ક્લેશો કહેવાયા છે. II૧૮ll Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૮-૧૯ ટીકા :__ अविद्या चेति-क्लेशानां विभागोऽयं, तदुक्तं-“अविद्यास्मितारागद्वेषाभिनिवेशाः જોશી” [-૩] રૂત્તિ ૨૮ાા ટીકાર્ય : રસ્તેશાનાં .થમ્ ! આ=અવિવાદિ, ક્લેશોનો વિભાગ છે. તદુમ્ – તે=અવિદ્યાદિ ક્લેશો કહા તે, પાતંજલયોગસૂત્ર ૨/૩માં કહેવાયું છે – “વિદ .... નેશ:” રૂતિ “અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ ક્લેશો છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૮ અવતરણિકા : અવિદ્યા આદિ પાંચ ક્લેશોનું સ્વરૂપ ગ્રંથકારશ્રી પાતંજલમતાનુસાર બતાવે છે – શ્લોક : विपर्यासात्मिकाऽविद्याऽस्मिता दृग्दर्शनकता । . रागस्तृष्णा सुखोपाये द्वेषो दुःखागनिन्दनम् ।।१९।। અન્વયાર્થ: વિપત્મિ વિદ્યા=વિપર્યાસસ્વરૂપ અવિદ્યા છે, નૈ =દમ્ અને દર્શનની એકતા=દા એવો પુરુષ અને દર્શન=દશ્ય એવી બુદ્ધિ, એ બંનેનું ભાગ્ય-ભોક્નત્વરૂપે એકતાનું અભિમાન, મિતી અસ્મિતા છે, સુaોપાવે તૃષ્ણા રાજ=સુખના ઉપાયમાં તૃષ્ણા રાગ છે, સુસ્થાનિન્દનમ્ દેષ: દુઃખના અંગોની કારણોની, નિંદા દ્વેષ છે. ૧૯ શ્લોકાર્ચ - વિપર્યાનસ્વરૂપ અવિધા છે, દગ અને દર્શનની એકતા અસ્મિતા છે, સુખના ઉપાયમાં તૃષ્ણા રાગ છે, દુઃખના કારણોની નિંદા દ્વેષ છે. T૧૯II Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ટીકા ઃ विपर्यासात्मिकेति विपर्यासोऽतस्मिंस्तद्ग्रहस्तदात्मिकाऽविद्या, यथाऽनित्येषु घटादिषु नित्यत्वस्य, अशुचिषु कायादिषु शुचित्वस्य दुःखेषु विषयेषु सुखरूपस्य, अनात्मनि च शरीरादावात्मत्वस्य अभिमानः, तदुक्तं- "अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या " [२५] इति । दृग्दर्शनयोः = पुरुषरजस्तमोऽनभिभूतसात्त्विकपरिणामयोः, भोक्तृभोग्यत्वेनावस्थितयोरेकताऽस्मिता, तदुक्तं“વૃદ્દર્શનશવત્યોરેવાભતવાસ્મિતા" [૨-૬] (કૃતિ) । સુદ્યોપાયે સુસ્વસાધને, તૃષ= सुखज्ञस्य सुखानुस्मृतिपूर्वो लोभपरिणामो, रागः, तदुक्तं - "सुखानुशयी रागः " [૨-૭] કૃતિ । ૩:ઘાનાનાં=વુ:લ્લારખાનાં, નિત્વનં=3:લાખિજ્ઞસ્ય તદ્દનુસ્મૃતિપૂર્વ વિાર્તુળ, દ્વેષઃ, યત ૩-“દુ:વાનુાયી દ્વેષઃ” [૨-૮] કૃતિ ।।૧।। ટીકાર્ય : विपर्यासो અભિમાન:, અતમાં તેના ગ્રહરૂપ વિપર્યાસ છે તત્સ્વરૂપ અવિદ્યા છે. જે પ્રમાણે – અનિત્ય એવા ઘટાદિમાં નિત્યપણાનું અભિમાન, અશુચિવાળી કાયાદિમાં શુચિપણાનું અભિમાન, દુઃખરૂપ એવા વિષયોમાં સુખરૂપનું અભિમાન, અને અનાત્મરૂપ શરીરાદિમાં આત્મપણાનું અભિમાન, અવિધા છે. - तदुक्तम् - તેઅવિદ્યાના ભેદો બતાવ્યા તે, પાતંજલયોગસૂત્ર ૨/૫માં કહેવાયું છે - ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ 'अनित्य અવિદ્યા” કૃતિ । ‘અનિત્ય, અશુચિ, દુ:ખ અને અનાત્મામાં ક્રમસર નિત્ય, શુચિ, સુખ અને આત્મખ્યાતિરૂપ અવિદ્યા છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. તૃવર્શનયો: ..... ઽસ્મિતા, ભોક્તા અને ભોગ્યપણાથી અવસ્થિત એવા ગ્ અને દર્શતમાં=પુરુષરૂપ ઇંગ્ અને રજ અને તમથી અનભિભૂત એવા સાત્ત્વિક પરિણામરૂપ દર્શનમાં અર્થાત્ બુદ્ધિતત્ત્વમાં, એકતા અસ્મિતા છે. तदुक्तम् તે=અસ્મિતાનું સ્વરૂપ કહ્યું તે, પાતંજલયોગસૂત્ર ૨/૬માં કહેવાયું છે – — . Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૯ “ .... સ્મતા" (ત્તિ) “દમ્ અને દર્શનશક્તિની=પુરુષ અને બુદ્ધિતત્ત્વની એકાત્મતા એ જ અસ્મિતા છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. મુદ્રિતપ્રતમાં “ર્શનશાસ્ત્રોરેવાત્મવાસ્મિતા' પાઠ છે ત્યાં નરવત્યોવાત્મવૈવામિત પાઠ સંગત છે. સુપાવે.. રા:, સુખના ઉપાયમાં=સુખના સાધનમાં, તૃષ્ણા સુખના જાણનારનો સુખની અનુસ્મૃતિપૂર્વક લોભનો પરિણામ, રાગ છે. તલુન્ ત=સુખના ઉપાયમાં તૃષ્ણા રાગ છે તે પાતંજલ યોગસૂત્ર ૨/૭માં કહેવાયું છે – “સુણ .. :” ત “સુખમાં અનુશયી=સુખમાં જે રાચવું, તે રાગ છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. કુવાનાં , દુઃખના અંગોનું દુ:ખના કારણોનું નિંદનદુ:ખના જાણનારનો દુખની અનુસ્મૃતિપૂર્વક વિગઈણ, દ્વેષ છે. તલુન્ – તે દુ:ખના કારણોનું સિંચન દ્વેષ છે તે, પાતંજલ યોગસૂત્ર ૨/૮માં કહેવાયું છે. “કુ: ... દેશ” રૂતિ “દુઃખનો અનુશયી દુઃખમાં જે નિંદાત્મક ક્રોધ તે દ્વેષ છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૯ ભાવાર્થ :પાતંજલમતાનુસાર ક્લેશોનું સ્વરૂપ :(૧) અવિધાનું સ્વરૂપ : પાતંજલમતાનુસાર વિપરીત બોધ અવિદ્યા છે. જેમ – (૧) “અનિત્ય એવા ઘટાદિમાં નિત્યપણાની બુદ્ધિ' તે અતક્માં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિદ્યારૂપ છે. (૨) “અશુચિ એવી કાયાદિમાં શુચિપણાની બુદ્ધિ' એ અતક્નાં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિદ્યારૂપ છે. (૩) “દુઃખરૂપ એવા વિષયોમાં સુખપણાની બુદ્ધિ એ અતાં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિઘારૂપ Page #91 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયાવિંશિકા/શ્લોક-૧૯ છે. (૪) “શરીરાદિ અનાત્મામાં આત્મપણાની બુદ્ધિ' એ અતદ્ધાં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિદ્યારૂપ છે. આનાથી એ ફલિત થાય છે કે (૧) સંસારી જીવો સંસારના અનિત્યભાવોને નિત્ય જાણીને ધનાદિના સંગ્રહમાં ઉદ્યમ કરે છે તે વિપર્યાસબુદ્ધિ છે. (૨) વળી કોઈની કે પોતાની સુંદર કાયા દેખાતી હોય તે કાયા પરમાર્થથી મળ-મૂત્રાદિ અશુચિમય છે, છતાં તેને પવિત્ર માનીને તેના પ્રત્યે રાગ કરે છે, તે વિપર્યાયબુદ્ધિ છે. (૩) વળી સંસારના વિષયો સર્વ જીવોને ક્લેશ આપાદન કરનારા છે તેથી દુઃખરૂપ છે, તોપણ સુંદર વિષયોના ઉપભોગમાં સુખરૂપપણાની બુદ્ધિ થાય છે, તે વિપર્યાસબુદ્ધિ છે. (૪) વળી શરીર આદિ આત્મા–પોતે નથી, તોપણ પોતે શરીરરૂપ છે, તેમ માનીને શરીરની સારસંભાળમાં ઉદ્યમ કરે છે. તે શરીરાદિમાં આત્મપણાની બુદ્ધિથી થાય છે, એ વિપર્યાસબુદ્ધિ છે. આ ઉપરમાં બતાવાયેલ અવિદ્યાને કારણે અસ્મિતાદિ ક્લેશો થાય છે. (૨) અસ્મિતાનું સ્વરૂપ : દન્ એટલે દૃષ્ટા અને દૃષ્ટાથી જેનું દર્શન થાય તેવી જે બુદ્ધિ, તે બુદ્ધિ રજ અને તમથી અનભિભૂત એવા સાત્ત્વિક પરિણામરૂપ છે. પુરુષ બુદ્ધિનો ભોક્તા છે અને બુદ્ધિ પુરુષથી ભોગ્ય છે, તેથી પુરુષ અને બુદ્ધિ ભોક્ત અને ભોગ્યરૂપે અવસ્થિત છે. માટે તે બંને વચ્ચે ભેદ હોવા છતા બુદ્ધિરૂપ જ પુરુષ છે, એવી જે એકતાની પ્રતીતિ થાય છે=બુદ્ધિને હું પુરુષ છું એવી એકતાની પ્રતીતિ થાય છે, તે અસ્મિતા છે. (૩) રાગનું સ્વરૂપઃ જે પુરુષને સુખનું જ્ઞાન છે, તે પુરુષને સુખની અનુસ્મૃતિથી=આ સુખનો ઉપાય છે તે રીતે અનુસ્મૃતિ થવાથી, તે સુખના ઉપાયમાં જે તૃષ્ણા થાય છે અર્થાત્ સુખના ઉપાયોને મેળવવાની ઇચ્છા થાય છે, તે રાગ છે. (૪) દ્વેષનું સ્વરૂપ : જે પુરુષને દુઃખનું જ્ઞાન છે, તે પુરુષને દુ:ખની અનુસ્મૃતિપૂર્વક દુઃખનાં સાધનોને જોઈને તેના પ્રત્યે નિંદાનો પરિણામ થાય છે અર્થાત્ આ પદાર્થો અનર્થકારી છે, એ પ્રકારનો નિંદાનો પરિણામ થાય છે, તે દ્વેષ છે. ll૧લા Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપ ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/બ્લોક-૨૦ બ્લોક : विदुषोऽपि तथारूढः सदा स्वरसवृत्तिकः । શરીરાવિયામનિવેશ મિનાશ્વતઃ સારવા અન્વયાર્થ : શરીરાવિયા=શરીરાદિના અવિયોગના કામનાપતિ =અભિલાષથી વિદુષોડપિ=વિદ્વાનોને પણ તારૂઢ: તે પ્રકારનો રૂઢ સવા=હંમેશાં સ્વરસવૃત્તિવાનું સ્વરસવૃત્તિવાળો મિનિવેશ:=અભિનિવેશ છે. જરા શ્લોકાર્થ : શરીરાદિના અવિયોગના અભિલાષથી વિદ્વાનોને પણ તે પ્રકારનો રૂઢ સદા સ્વરસવૃત્તિવાળો અભિનિવેશ છે. [૨૦ ટીકા : विदुषोऽपीति-विदुषोऽपि पण्डितस्यापि, तथारूढः पूर्वजन्मानुभूतमरणदुःखाभाववासनाबलाद् भूयः समुपजायमानः, शरीरादीनामवियोगस्याभिलाषतः शरीरादिवियोगो मे मा भूदित्येवंलक्षणादभिनिवेशो भवति, सदा निरन्तरं स्वरसवृत्तिकोऽनिच्छाधीनप्रवृत्तिकः (निमित्तानधीनप्रवृत्तिकः), तदुक्तं-“स्वरसवाही વિદુષોડપિ તથા રૂટોડમિનિવેશ:” [૨૬] રૂતિ ૨૦ના ટીકાર્ચ - વિદુષોડપિ ..... સમુપનાયમાન:, વિદ્વાનોને પણ પંડિતોને પણ, તથારૂઢ તે પ્રકારે રૂઢ=પૂર્વજન્મમાં અનુભવ કરાયેલા મરણના દુ:ખના અભાવની વાસનાના બળથી ફરી ઉત્પન્ન થતો, અભિનિવેશ થાય છે, એમ સંબંધ છે. આ અભિનિવેશ કેમ ઉત્પન્ન થાય છે ? તે સ્પષ્ટ કરે છે – શરીરવિનામ્ ...... મતિ, શરીરાદિના અવિયોગના અભિલાષથી આ અભિનિવેશ ઉત્પન્ન થાય છે= શરીરાદિનો વિયોગ મને ન થાઓ' એવા સ્વરૂપવાળા અભિલાષથી આ અભિનિવેશ ઉત્પન્ન થાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૦ મારું મૃત્યુ ન થાય એ પ્રકારના આગ્રહરૂપ અભિનિવેશ કેવો છે ? તે સ્પષ્ટ કરવા કહે છે ૬૬ -- सदा પ્રવૃત્તિ:, સદા=નિરંતર, સ્વરસપ્રવૃત્તિવાળો છે=નિમિત્તને અવધીન પ્રવૃત્તિવાળો છે અર્થાત્ જેમ અન્ય આગ્રહ નિમિત્તને પામીને ઉલ્લસિત થાય છે, તેમ નિમિત્તને આધીન થનારો આ આગ્રહ નથી; પરંતુ સદા નિમિત્ત વગર સ્વરસપ્રવૃત્તિવાળો આ અભિનિવેશ છે. તવુંહમ્ – તે=વિદ્વાનોને પણ તથારૂઢ સ્વરસવાળો અભિનિવેશ છે તે, પાતંજલયોગસૂત્ર ૨/૯માં કહેવાયું છે 'स्वरस નિવેશઃ” કૃતિ ।।“વિદ્વાનોને પણ સ્વરસવાહી તથારૂઢ અભિનિવેશ છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૨૦ના * મુદ્રિતપ્રતમાં અને હસ્તપ્રતમાં અનિચ્છાથીનપ્રવૃત્તિ: પાઠ છે, ત્યાં નિમિત્તાનથીનપ્રવૃત્તિ: પાઠ સંગત જણાય છે. તેથી તે પાઠ મુજબ અમે અહીં અર્થ કરેલ છે. * વિપુષોપિ=ડિતસ્યાપિ અહીં પિથી એ કહેવું છે કે પંડિત ન હોય તેવા જીવોને તો સદા સ્વ૨સવૃત્તિવાળો તથારૂઢ અભિનિવેશ છે, પરંતુ પંડિતોને પણ સદા સ્વરસવૃત્તિવાળો તથારૂઢ અભિનિવેશ છે. ભાવાર્થ: (૫) અભિનિવેશનું સ્વરૂપ : સામાન્યથી દરેક જીવે પૂર્વજન્મમાં મરણના દુઃખનો અનુભવ કર્યો છે, તેથી મરણના દુઃખના અભાવની ઇચ્છાની વાસના દરેક જીવ ઉપર પડેલી છે; કેમ કે દુઃખના અનુભવકાળમાં દુઃખના અભાવની ઇચ્છા હોય છે. તેથી પૂર્વભવમાં મરણના દુઃખના અનુભવકાળમાં જે મરણના દુઃખના અભાવની ઇચ્છા તેની વાસના પડે છે, અને તે વાસનાના બળને કારણે વર્તમાનમાં શરીરાદિના અવિયોગના અભિલાષથી મરણાદિ મને પ્રાપ્ત ન થાઓ એવો અભિનિવેશ વર્તે છે; અને આ અભિનિવેશન તત્ત્વના જાણનારા વિદ્વાનોને પણ વર્તે છે અર્થાત્ ‘મને શરીરાદિનો વિયોગ ન થાઓ' એવા પ્રકારના દૃઢ પરિણામરૂપ અભિનિવેશ વર્તે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ge ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૨૦-૨૧ આ અભિનિવેશ સદા સ્વરસથી વર્તે છે અર્થાત્ જેમ સંસારના અન્ય અભિનિવેશો નિમિત્તને પામીને થાય છે, તેમ આ મૃત્યુ ન થાઓ એવા અભિનિવેશ નિમિત્તને પામીને થનારો નથી, પરંતુ સદા વર્તે છે. જેમ – હિંસકાદિ પ્રાણીઓને જોઈને તેના નિમિત્તે સંસારી જીવોને ભય ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યારે તે નિમિત્ત હોતું નથી ત્યારે હિંસક પ્રાણીઓનો ભય હોતો નથી; જ્યારે મૃત્યુ ન થાવ એવો અભિનિવેશ તો સદા સર્વ જીવોને વર્તે છે તે બતાવવા માટે કહ્યું કે નિરંતર નિમિત્તને અનવીન પ્રવૃત્તિવાળો મૃત્યુ ન થાવ એવો અભિનિવેશ સર્વ જીવોને છે, ફક્ત વિવેકખ્યાતિથી જે યોગીઓએ ક્લેશનો નાશ કર્યો છે, એવા યોગીઓને આ અભિનિવેશ નથી, તે સિવાય સંસારવર્તી સર્વજીવોને આ અભિનિવેશ છે. વિશેષાર્થ : અભિનિવેશ એટલે આગ્રહ. જેમ-સંસારી જીવોને અતત્ત્વમાં અભિનિવેશ હોય છે, અને યોગીઓને તત્ત્વમાં અભિનિવેશ હોય છે તત્ત્વમાં આગ્રહ હોય છે, તેમ “મને મૃત્યુ ન થાઓ' એ પ્રકારે જીવનો જે દૃઢ આગ્રહ હોય છે, તેને અભિનિવેશ કહેલ છે. ૨૦મી અવતરણિકા - શ્લોક-૧૨માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પાતંજલમતાનુસાર વિવેકખ્યાતિ ક્લેશોના નાશ કરનારી છે. ત્યારપછી તે ક્લેશોનું સ્વરૂપ શ્લોક-૨૦ સુધી બતાવ્યું. હવે તે ક્લેશોથી કઈ રીતે કર્મબંધ થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : एभ्यः कर्माशयो दृष्टादृष्टजन्मानुभूतिभाक् । तद्विपाकश्च जात्यायु गाख्यः सम्प्रवर्तते ।।२१।। અન્વયાર્થ : મ્ય =આનાથી=પૂર્વમાં વર્ણન કરાયેલા અવિદ્યાદિ ક્લેશોથી ખાષ્ટસન્માનુભૂતિમા–દષ્ટ-અદષ્ટ જન્મની અનુભૂતિ કરનાર એવો શવઃ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ક્લેશતાનોપાયદ્વાબિંશિકા/બ્લોક-૨૧ (મતિ)=કમશય (થાય છે.) =અને નીત્યારણ્ય =જાતિ, આયુ અને ભોગ નામનો દિપાવ=તેનો વિપાકષકર્મનો વિપાક સપ્રવર્તત પ્રવર્તે છે. If૨૧. શ્લોકાર્ચ - પૂર્વમાં વર્ણન કરાયેલા અવિવાદિ ક્લેશોથી દષ્ટ-અદષ્ટ જન્મની અનુભૂતિને કરનાર એવો કર્ભાશય થાય છે, અને જાતિ, આયુ અને ભોગ નામનો કર્મનો વિપાક પ્રવર્તે છે. ૨૧II ટીકા :__ एभ्य इति-एभ्य-उक्तेभ्योऽविद्यादिभ्यः क्लेशेभ्यः, कर्माशयो भवति, दृष्टादृष्टजन्मनोरनुभूतिं भजति यः स तथा, तद्विपाकः कर्मविपाकश्च जात्यायुभॊगाख्यः संप्रवर्तते निरूपिततत्त्वमेतत् ।।२१।। ટીકાર્ચ - ખ્યઃ ... મતિ, આનાથી=પૂર્વમાં કહેવાયેલા અવિવાદિ ક્લેશોથી, કર્ભાશય થાય છે. તે કર્ભાશય કેવો છે ? તે સ્પષ્ટ કરે છે -- કૃષ્ટપૃષ્ટ ... તત્ / દષ્ટ-અદષ્ટ જન્મની અનુભૂતિને જે ભજે છે તે તેવો છે=દષ્ટ-અદષ્ટ જન્માનુભૂતિને ભજનારો છે અર્થાત્ દષ્ટ-અદષ્ટ જત્માનુભૂતિને ભજનારો કર્ભાશય છે; અને જાતિ, આયુષ્ય અને ભોગ નામનો તેનો વિપાક-કર્મનો વિપાક પ્રવર્તે છે. આ જાતિ-આયુ અને ભોગ નામનો કર્મનો વિપાક પ્રવર્તે છે એ, નિરૂપિતતત્ત્વવાળો છે એનું તત્વ ઇશાનુગ્રહ ૧૬મી બત્રીશીમાં ગ્રંથકારશ્રીએ નિરૂપણ કરેલું છે. પુરા ભાવાર્થ :પાતંજલમતાનુસાર ક્લેશોથી થતાં કર્ભાશયનું સ્વરૂપ - પૂર્વમાં પાતંજલમતાનુસાર અવિદ્યાદિ પાંચ ક્લેશો બતાવ્યા. તે ક્લેશોથી આત્મામાં કર્ભાશય પ્રગટે છે, અને તે કર્ભાશય, આ જન્મમાં અને પરજન્મમાં Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ જે અનુભૂતિઓ છે અર્થાત્ સંસારી જીવોને સુખ-દુઃખ અને ભોગાદિની જે અનુભૂતિઓ છે, તે અનુભૂતિ કરાવનાર છે. વળી કર્ભાશયથી કર્મવિપાક પ્રવર્તે છે, અને આ કર્મનો વિપાક પાતંજલમતાનુસાર ત્રણ વિભાગમાં વિભક્ત છે – (૧) જાતિ, (૨) આયુષ્ય અને (૩) ભોગ. તે જાતિકર્મ અનુસાર જીવને પશુજાતિ, મનુષ્યજાતિ આદિની પ્રાપ્તિ થાય છે; અને તે આયુષ્ય કર્મઅનુસાર તે તે ભવમાં જીવ જીવે છે તે આયુષ્યનું ફળ છે; અને જે સુખ-દુઃખાદિ ભોગો જીવ કરે છે, તે ભોગકર્મનું ફળ છે. ૨૧મી અવતરણિકા : શ્લોક-૨૧માં કહ્યું કે ક્લેશોથી કમશય પ્રગટે છે અને તે કર્ભાશય જાતિ, આયુષ્ય અને ભોગફળવાળો છે. તેથી કોઈને ભ્રમ થાય કે કર્ભાશયમાં જે પુણ્યકર્મ છે તેનાથી મળેલા સુંદર જાતિ આદિ અને સુંદર ભોગો આદિ છે તે સુખરૂપ છે, એ પ્રકારના ભ્રમના નિવારણ માટે ક્લેશોનું ફળ જે કર્ભાશય છે. તે અનિષ્ટકારી છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : परिणामाच्च तापाच्च संस्काराद् द्विविधोऽप्ययम् । गुणवृत्तिविरोधाच्च हन्त दुःखमयः स्मृतः ।।२२।। અન્વયાર્થ: પરમ=પરિણામથી તાપીબૈતાપથી સંસ્કાર =સંસ્કારથી ગુણવૃત્તિવિરોથી અને ગુણવૃત્તિના વિરોધથી વિથોડથzબંને પણ પ્રકારનો આ=દુખફળપણારૂપે અને આહ્વાદફળપણારૂપે બંને પણ પ્રકારતો કર્મવિપાક, ફક્ત ૩:મય: સૃતિ =ખરેખર દુઃખમય કહેવાયો છે. ૨૨ શ્લોકાર્ચ - પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધથી, દુઃખફળપણારૂપે અને આલાદફળપણારૂપે બંને પણ પ્રકારનો કર્મવિપાક, દુઃખમય કહેવાયો છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૨ टीडा : परिणामाच्चेति-अयं कर्मविपाको दुःखालादफलत्वेन द्विविधोऽपि “ते ह्लादपरितापफला" [२-१४] इत्यत्र तच्छब्दपरामृष्टानां जात्यायु गानां द्वैविध्यश्रवणात्, परिणामाच्च यथोत्तरं ग भिवृद्धस्तदप्राप्तिकृतदुःखापरिहारलक्षणाद् दुःखान्तरजननलक्षणाच्च, तापाच्च उपभुज्यमानेषु सुखसाधनेषु सुखानुभवकालेऽपि सदावस्थिततत्प्रतिपन्थिद्वेषलक्षणात्, संस्काराच्च अभिमतानभिमतविषयसन्निधाने सुखदुःखसंविदोरुपजायमानयोः स्वक्षेत्रे तथाविधसंस्कारतथाविधानुभवपरम्परया संस्कारानुच्छेदलक्षणात्, गुणवृत्तिविरोधाच्च गुणानां सत्त्वरजस्तमसां, वृत्तीनां सुखदुःखमोहरूपाणां, परस्पराभिभाव्याभिभावकत्वेन विरुद्धानां जायमानानां सर्वत्रैव दुःखानुवेधाच्चेत्यर्थः, हन्त दुःखमयो दुःखैकस्वभावः स्मृतः, तदुक्तं- “परिणामतापसंस्कारदुःखै(परिणामतापसंस्कारैः)गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्वं विवेकिनः" [२-१५] इति ।।२२।। टीमार्थ : अयं ..... श्रवणात्, मावा , प ३ सने मालाપણારૂપે બંને પણ પ્રકારનો દુઃખમય કહેવાયો છે, એમ સંબંધ છે. આ બે પ્રકારનો કર્મવિપાક કેમ દુઃખમય કહેવાયો છે ? તેમાં હેતુ કહે છે - "साहला-परितापवाणो मेपो ताति, आयुष्य सने मोर नामनो भविया, છે" એ પ્રકારના પાતંજલ યોગસૂત્ર ૨/૧૪માં કહેલ તત્ શબ્દથી પરામર્શ કરાયેલ જાતિ, આયુષ્ય અને ભોગોના કૈવિધ્યનું શ્રવણ છે. હવે તે બંને પ્રકારનાં કર્મફળો દુઃખરૂપ કઈ રીતે છે? તે બતાવતાં કહે છે - परिणामाच्च ..... लक्षणाच्च, (१) सने परमथी दु:३५ छ=भोगनी પ્રવૃત્તિ પછી ઉત્તરમાં વૃદ્ધિની અભિવૃદ્ધિને કારણે, તેની અપ્રાપ્તિકૃત ભોગવી અપ્રાપ્તિકૃત દુઃખના અપરિહારસ્વરૂપ પરિણામથી અને દુ:ખાતરના જનનરૂપ પરિણામથી કર્મવિપાક દુઃખરૂપ છે, એમ સંબંધ છે. तापाच्च ..... द्वेषलक्षणात्, (२) सने तपथी ६:३५ छ=मोगवाता એવા સુખનાં સાધનોમાં સુખના અનુભવકાળમાં પણ સદા અવસ્થિત Page #98 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨ તેના વિરોધી ભાવો પ્રત્યે દ્વેષલક્ષણ તાપથી=સુખનાં સાધનોના વિરોધીભાવો પ્રત્યે દ્વેષલક્ષણ તાપથી, કર્મવિપાક દુઃખરૂપ છે એમ સંબંધ છે. ***** संस्काराच्च . અનુચ્છેદ્દનક્ષાત્, (૩) અને સંસ્કારથી દુઃખરૂપ છે-અભિમત અને અનભિમત વિષયના સંવિધાનમાં ઉત્પન્ન થતી સુખ-દુઃખની સંવિત્તિના સ્વક્ષેત્રમાં=સ્વ આત્મામાં, તેવા પ્રકારના સંસ્કાર અને તેવા પ્રકારના અનુભવની પરંપરાથી સંસ્કારના અનુચ્છેદરૂપ સંસ્કારથી કર્મવિપાક દુઃખરૂપ છે, એમ સંબંધ છે. મુળવૃત્તિવિરોયાવ ..... ત્યર્થ:, (૪) અને ગુણવૃત્તિના વિરોધથી દુઃખરૂપ છે=સત્ત્વ, રજસ્ અને તમોગુણની પરસ્પર અભિભાવ્ય-અભિભાવકપણાથી વિરુદ્ધ થતારી એવી સુખ, દુ:ખ અને મોહરૂપ વૃત્તિઓના સર્વત્ર જ દુઃખતા અનુવેધથી કર્મવિપાક દુઃખરૂપ છે, એમ સંબંધ છે. હવે તે સર્વનું યોજન કરતાં કહે છે – ૭૧ દન્ત ..... સ્મૃતઃ, પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધથી આ=કર્મવિપાક, ખરેખર દુઃખમય=દુઃખ એક સ્વભાવવાળો, કહેવાયો છે એમ સંબંધ છે. તવુñમ્ – તે=શ્લોકમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર ૨/૧૫માં કહેવાયું છે " परिणाम વિવેનિઃ” કૃતિ ।। “પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધી વિવેકીને સર્વ દુ:ખ જ છે–સર્વ કર્મવિપાક દુઃખરૂપ જ છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૨૨।। ..... * મુદ્રિત પુસ્તકમાં પાતંજલયોગસૂત્ર ૨-૧૫માં રિળામતાપસંઘરવું:હે: છે, તે અશુદ્ધ જણાય છે. તેના સ્થાને પાતંજલયોગસૂત્ર ૨/૧૫માં પરમત પસંસ્કારે: પાઠ છે, તે શુદ્ધ છે, તે મુજબ અર્થ કરેલ છે. * દ્વિવિધયોઽપિ - અહીં વિથી એ કહેવું છે કે પરિતાપરૂપફળવાળો કર્મવિષાક તો દુઃખરૂપ છે, પરંતુ પરિતાપફળવાળો અને આહ્લાદફળવાળો બંને પણ પ્રકારનો કર્મવિપાક દુઃખરૂપ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ક્લેશતાનોપાયહાવિંશિકા/શ્લોક-૨૨ ભાવાર્થ :દુઃખ અને આહ્વાદરૂપ બંને પણ પ્રકારનો કર્મવિપાક પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધથી દુઃખરૂપઃ શ્લોક-૨૧માં કહ્યું કે ક્લેશથી કર્ભાશય થાય છે અને તે કર્ભાશય જાતિ, આયુષ્ય અને ભોગફળવાળો છે, અને તે જાતિ, આયુષ્ય અને ભોગફળવાળો કર્મવિપાક આલાદ અને પરિતાપરૂપ બે ફળવાળો છે અર્થાત્ કેટલાક કર્મના વિપાકથી જીવોને આલ્હાદરૂપ ફળ મળે છે, અને કેટલાક કર્મના વિપાકથી જીવોને પરિતાપરૂપ ફળ મળે છે. આ આલાદ અને પરિતાપફળવાળો બંને પણ પ્રકારનો કર્મનો વિપાક (૧) પરિણામથી, (૨) તાપથી, (૩) સંસ્કારથી અને (૪) ગુણવૃત્તિના વિરોધથી દુઃખમય છે. (૧) પરિણામથી દુઃખમયતા : સંસારી જીવોને કર્મના વિપાકથી આલાદ ઉત્પન્ન કરે તેવા ભોગોની પ્રાપ્તિ થાય ત્યારે તે ભોગોમાં વૃદ્ધિની અભિવૃદ્ધિ થાય છે, તેથી અધિક અધિક મેળવવાની ઇચ્છા થાય છે, અને પોતાને મળ્યું છે તેનાથી અધિકની અપ્રાપ્તિકૃત દુઃખનો અપરિહાર તે ભોગસામગ્રીકાળમાં વર્તે છે. તેથી તે અપ્રાપ્તિકૃત દુઃખના અપરિહારરૂપ પરિણામથી તે ભોગસુખો દુઃખરૂપ છે. વળી તે ભોગની પ્રવૃત્તિથી શરીરનો ક્ષય, શરીરમાં રોગ આદિ થાય છે, વળી પાપકર્મ બંધાય છે, તેથી ભવાંતરમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. તે રૂપ દુઃખાતરજનનપરિણામથી સંસારના ભોગો દુઃખરૂપ છે. (૨) તાપથી દુઃખમયતા : સંસારી જીવોને પુણ્યના ઉદયથી સુખનાં સાધનો મળ્યાં હોય અને તે જીવો તેનો ઉપભોગ કરતા હોય ત્યારે સુખનો અનુભવ થતો હોય છે; તોપણ તે વખતે તે સુખની વ્યાઘાતક સામગ્રી પ્રત્યે અંતરમાં સદા અવસ્થિત દ્વેષનો ઉલ્લેખ વર્તે છે. તેથી સુખમાં પણ દ્વેષથી સંતપ્ત એવું ચિત્ત હોવાથી તે સુખ દુઃખરૂપ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૨ (૩) સંસ્કારથી દુઃખમયતા : સંસારી જીવોને અભિમત વિષયોનું સંનિધાન થાય ત્યારે સુખનું સંવેદન થાય છે, અને અનભિમત વિષયોનું સંનિધાન થાય છે ત્યારે દુઃખનું સંવેદન થાય છે, અને તે સંવેદનો તેવા જ પ્રકારના સંસ્કારો આધાન કરે છે અર્થાત્ સુખ પ્રત્યેના પક્ષપાતવાળા અને દુઃખ પ્રત્યેના વિમુખભાવવાળા સંસ્કારો આધાન કરે છે. તેથી તે જીવ ફરી ફરી તે સામગ્રીમાં તે પ્રકારના અનુભવની પરંપરા પ્રાપ્ત કરે છે, જેથી તે પરંપરા દ્વારા તે પ્રકારના સંસ્કારોનો પ્રવાહ તે જીવમાં સદા ચાલે છે. તેથી તેવા સંસ્કારો આત્મામાંથી જતા નથી, અને આત્મા વિચિત્ર એવા કુસંસ્કારવાળો બને છે. આ અપેક્ષાએ કર્મવિપાકરૂપ સંસારના સુખ અને દુઃખ સર્વ દુઃખરૂપ છે. (૪) ગુણવૃત્તિના વિરોધથી દુઃખમચતા : સંસારીજીવો કર્મની પ્રકૃતિથી ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, જે કર્મની પ્રકૃતિ ત્રણ ગુણોવાળી છે : (૧) સત્ત્વ, (૨) રજસ્ અને (૩) તમસ્. (૧) સત્ત્વગુણનું કાર્ય સુખ છે, (૨) રજોગુણનું કાર્ય દુઃખ છે અને (૩) તમોગુણનું કાર્ય મોહ છે. તેથી સત્વ, રજસ્ અને તમો ગુણની સુખ, દુઃખ અને મોહરૂપ ત્રણ વૃત્તિઓ છે, અને તે ત્રણે વૃત્તિઓ પરસ્પર એકબીજાનો અભિભવ કરે છે, તેથી તે ત્રણે વૃત્તિઓ જીવમાં અભિભાવ્ય – અભિભાવકભાવથી વિરુદ્ધ થનારી છે; માટે જે વૃત્તિ બલિષ્ઠ હોય તે અન્ય વૃત્તિનો અભિભવ કરે છે. આ રીતે ગુણવૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે સત્ત્વગુણના અનુભવકાળમાં, રજોગુણના અને તમોગુણના દુઃખનો અનુવેધ છે. તેથી સંસારનું સુખ કે દુઃખ દુઃખરૂપ છે. આશય એ છે કે સત્ત્વગુણના પ્રકર્ષવાળી પ્રકૃતિ વર્તતી હોય ત્યારે જીવોને ઉત્તમ ભોગસામગ્રીથી સુખનો અનુભવ થાય છે, છતાં તે વખતે પણ રાજસી અને તામસીવૃત્તિ તેની પ્રકૃતિમાં રહેલી છે; અને તે રાજસી અને તામસીવૃત્તિ સત્ત્વગુણનો સતત અભિભવ કરે છે, ફક્ત તે સત્ત્વગુણ પ્રકર્ષવાળો હોવાથી તેની વિરુદ્ધ એવી રજોગુણ અને તમોગુણવાળી પ્રકૃતિ દ્વારા તેનો સર્વથા અભિભવ થતો નથી. તેથી સત્ત્વગુણની પ્રધાનતાને કારણે જીવોને સુખનો અનુભવ થાય છે; તોપણ તે સુખના કાળમાં વર્તતી રજોગુણ અને તમોગુણવાળી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ક્લેશતાનોપાયદ્વાäિશિકા/શ્લોક-૨૨-૨૩ પ્રકૃતિથી સત્ત્વગુણનો કાંઈક અભિભવ થવાને કારણે તે સંસારનું સુખ પણ દુઃખથી આક્રાંત છે. આથી સંસારી જીવો જ્યારે સુખનો અનુભવ કરતા હોય ત્યારે રજોગુણવાળી પ્રકૃતિને કારણે ક્યારેક શ્રાંતતા આદિ દુઃખોનો અનુભવ કરે છે, તો ક્યારેક તમોગુણવાળી પ્રકૃતિને કારણે મોહવાળા પણ થાય છે. તેથી સંસારના સુખનો અનુભવ પણ વિરુદ્ધ વૃત્તિઓથી હણાયેલો હોવાને કારણે દુઃખરૂપ છે. સારાંશ : ક્લેશોથી ઉત્પન્ન થનાર કર્માશય જાતિ, આયુષ્ય અને ભોગફળવાળો છે. તેમાં પુણ્યના ઉદયથી મળેલાં જાતિ, આયુષ્ય અને ભોગ આલ્હાદકારી છે, અને પાપના ઉદયથી મળેલાં જાતિ, આયુષ્ય અને ભોગ પરિતાપકારી છે. જોકે તે સ્થૂલવ્યવહારથી આલાદ કરનારા અને પરિતાપ કરનારા છે, પરમાર્થથી તો આલ્હાદકારી પણ કર્મનો વિપાક જીવ માટે દુઃખરૂપ જ છે. કેમ દુઃખરૂપ છે ? તે સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારને દેખાય છે. તે બતાવવા માટે પાતંજલદર્શનકાર કહે છે – પરિણામને કારણે, તાપને કારણે, સંસ્કારને કારણે અને ગુણવૃત્તિના વિરોધને કારણે અનુકૂળરૂપે વેદન થતો પણ કર્મનો વિપાક પરમાર્થથી દુઃખરૂપ છે. માટે ક્લેશના ફળરૂપ કર્મનો વિપાક જીવ માટે અત્યંત પરિહાર્ય છે. ||રરા અવતરણિકા : પાતંજલદર્શનકાર ક્લેશકાશનો ઉપાય જે બતાવે છે તેનું નિરૂપણ કરવાનું શ્લોક-૧૨થી ગ્રંથકારશ્રીએ શરૂ કરેલ તે કથન પૂર્ણ થાય છે. હવે તે કથનનું નિગમત કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : इत्थं दृग्दृश्ययोगात्माऽऽविद्यको भवविप्लवः । नाशानश्यत्यविद्याया इति पातञ्जला जगुः ।।२३।। અન્વયાર્થ :રૂયં આ રીતે શ્લોક-૧રથી શ્લોક-૨૨ સુધી વર્ણન કર્યું એ રીતે, Page #102 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩ ૭૫ (દુઃખરૂપ અને) દૃદૃશ્યયોગાત્માઽવિદ્ય:=દેંગ્ અને દૃશ્યનો સંયોગ કારણ છે જેને એવો આવિદ્યક=અવિદ્યાથી રચિત, મવિપ્તવઃ=સંસારનો પ્રપંચ અવિદ્યાવા:=અવિદ્યાના નાશાત્=તાશથી, નતિ=નાશ પામે છે, તિ [:=એ પ્રમાણે પાતંજલદર્શનકારો નવુઃ=કહે છે. ।।૨૩।। पातञ्जला: શ્લોકાર્થ : શ્લોક-૧૨થી શ્લોક-૨૨ સુધી વર્ણન કર્યું એ રીતે, (દુઃખરૂપ અને) દેંગ્ અને દૃશ્યનો સંયોગ કારણ છે જેને એવો અવિધાથી રચિત સંસારનો પ્રપંચ અવિધાના નાશથી, નાશ પામે છે, એ પ્રમાણે પાતંજલદર્શનકારો કહે છે. ||૩|| ટીકા ઃ કૃમિતિ-કૃર્ત્ય ૩:વરૂપો, દૃદૃશ્યયો:=પુરુષબુદ્ધિતત્ત્વો:, ચોળો વિવેળાख्यातिपूर्वकः संयोग आत्मा कारणं यस्य स तथा, आविद्यक:- अविद्यारचितो भवविप्लवः=संसारप्रपञ्चोऽविद्याया नाशान्नश्यति, अविद्यानाशात्स्वकार्यदृग्दृश्यसंयोगनाशे तत्कार्यभवप्रपञ्चनाशोपपत्तेरिति पातञ्जला जगुः = મતિવન્તઃ ।।૨૩।। ટીકાર્ય ઃ इत्थं મળતવન્તઃ ।। આ રીતે=શ્લોક-૧૨થી ૨૨ સુધી વર્ણન કર્યું એ રીતે, દુઃખરૂપ, અને દેંગ્ અને દૃશ્યનો યોગ આત્મા=પુરુષ અને બુદ્ધિતત્ત્વનો વિવેકઅખ્યાતિપૂર્વકનો સંયોગ સ્વરૂપ, કારણ છે જેને તે તેવો છે=દદૃશ્યયોગાત્મા છે, એવો આવિદ્યક=અવિદ્યાથી રચાયેલો, ભવવિપ્લવ= સંસારપ્રપંચ, અવિદ્યાના નાશથી નાશ પામે છે; કેમ કે અવિદ્યાના નાશથી સ્વકાર્ય એવા ઇંગ્ અને દૃશ્યનો સંયોગ નાશ થયે છતે=અવિદ્યાનું કાર્ય એવા દર્ અને દૃશ્યનો સંયોગ નાશ થયે છતે, તેના કાર્યરૂપ ભવપ્રપંચના નાશની ઉપપત્તિ છે-દેંગ્ અને દૃશ્યના સંયોગના કાર્યરૂપ ભવપ્રપંચના નાશની ઉપપત્તિ છે, એ પ્રમાણે પાતંજલોએ કહ્યું છે. II૨૩।। ..... Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ભાવાર્થ : પાતંજલમતાનુસાર અવિધાના નાશથી દક્ અને દૃશ્યના સંયોગનો નાશ થવાથી ભવપ્રપંચના નાશની સંગતિ : ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/મ્લોક-૨૩-૨૪ પાતંજલદર્શનકારના મત પ્રમાણે દગ=પુરુષ અને દૃશ્ય-બુદ્ધિતત્ત્વ એ બેના સંયોગથી અવિવેક ખ્યાતિ ઉત્પન્ન થાય છે, અને અવિવેકખ્યાતિને કારણે જીવમાં અવિદ્યા ઉત્પન્ન થાય છે અને અવિદ્યાથી ભવપ્રપંચ ઉત્પન્ન થાય છે તેથી અવિદ્યાના નાશથી આ ભવપ્રપંચનો નાશ થાય છે; કેમ કે અવિદ્યાના નાશથી તેના કાર્યરૂપ દગ અને દૃશ્યના સંયોગનો નાશ થાય છે અને દ-દૃશ્યના સંયોગના નાશને કારણે તેના કાર્યરૂપ ભવપ્રપંચ નાશ થાય છે. તેથી એ ફલિત થાય કે અવિઘાથી રચાયેલો આ ભવ પ્રપંચ છે. શ્લોક૧૩માં કહેલ એ પ્રમાણે વિવેકખ્યાતિથી અવિદ્યાનો નાશ થાય છે, અને તે વિવેકખ્યાતિ તત્ત્વના યથાર્થ બોધસ્વરૂપ છે. તે તત્ત્વના યથાર્થ બોધસ્વરૂપ વિવેકખ્યાતિ જ્યારે તે પ્રકારે તત્ત્વની પરિણતિવાળી થાય છે, ત્યારે શ્લોક૧૨માં કહેલ તેવી પ્રકૃષ્ટ વિવેકખ્યાતિ પ્રગટે છે, અને તે વિવેકખ્યાતિ જ્યારે અનુપપ્લવવાળી બને છે ત્યારે ક્લેશોનો ઉચ્છેદ કરનારી છે. તે વિવેકખ્યાતિ સાત પ્રકારની પ્રાંતભૂપ્રજ્ઞારૂપ છે. વળી, યોગીને સંસારના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન થવાને કારણે સંસારના ભાવો પ્રત્યે અત્યંત વિમુખભાવ થાય તેવા પ્રકારના સ્વરૂપવાળી આ વિવેકખ્યાતિ છે. જૈનદર્શનકાર તેને જીવની અસંગઅવસ્થા સ્વરૂપ કહે છે. આ રીતે વિવેકખ્યાતિથી અવિદ્યાનો નાશ થાય છે, અને ક્રમસર અન્ય સર્વ ક્લેશોનો નાશ થાય છે ત્યારે, દૃષ્ટા એવો પુરુષ અને દશ્ય એવું બુદ્ધિતત્ત્વ, એ બેના યોગના કારણે અવિદ્યાથી રચિત એવો ભવનો પ્રપંચ અત્યાર સુધી જીવમાં વર્તે છે તેનો નાશ થાય છે, એ પ્રકારે પાતંજલદર્શનકારો કહે છે. II૨૩|| અવતરણિકા : एतद् दूषयति અવતરણિકાર્ય : આને દૂષિત કરે છે=શ્લોક-૧૨થી શ્લોક-૨૩ સુધી ક્લેશનાશનો ઉપાય પાતંજલદર્શનકારોએ કહ્યો, એને દૂષિત કરે છે - - - Page #104 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪ ભાવાર્થ: શ્લોક-૧૨થી શ્લોક-૨૩ સુધી પાતંજલદર્શનકારોએ ક્લેશનાશના ઉપાયરૂપે વિવેકખ્યાતિને બતાવી, તે ગ્રંથકારશ્રીને અભિમત છે; પરંતુ પાતંજલદર્શનકારો પુરુષને કૂટસ્થ નિત્ય માને છે, તેથી નિત્યમુક્ત એવા પુરુષમાં ક્લેશનાશના ઉપાયની સંગતિ થાય નહિ. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે -- શ્લોક ઃ नैतत्साध्वपुमर्थत्वात् पुंसः कैवल्यसंस्थितेः । क्लेशाभावेन संयोगाजन्मोच्छेदो हि गीयते ||२४|| ૭૭ અન્વયાર્થ : ન તત્ સાધુ=આ પાતંજલમત, સુંદર નથી; પુંસઃ ધૈવત્વમંસ્થિતે =કેમ કે પુરુષને કૈવલ્યની સંસ્થિતિ હોવાને કારણે=પુરુષ સદા પ્રકૃતિથી પૃથરૂપે સંસ્થિત હોવાને કારણે, અપુમર્થપણું છે=ક્લેશનાશનું પુરુષના પ્રયત્નથી અસાધ્યપણું છે, દિ=જે કારણથી વત્તેશમાવેન=ક્લેશના અભાવને કારણે સંયોગાનન્નોવ્હેવો સંયોગનો અજન્મ ઉચ્છેદ નીતે કહેવાય છે. ।।૨૪।। શ્લોકાર્થ : આ=પાતંજલમત સુંદર નથી; કેમ કે પુરુષને કૈવલ્યની સંસ્થિતિ હોવાને કારણે અપુમર્થપણું છે, જે કારણથી ક્લેશના અભાવને કારણે સંયોગનો અજન્મ ઉચ્છેદ કહેવાય છે. ।।૨૪।। ટીકા : નૈવિત્તિ-ન તત્=પાતન્નામત, સાધુ=ચાવ્યું, પુંસઃ વન્યસંસ્થિતેઃ सदातनत्वेनापुमर्थत्वात् = पुरुषप्रयत्नासाध्यत्वात्, हि यतः क्लेशाभावेन संयोगस्याविद्यकस्य स्वयमेव निवृत्तस्याजन्म = अनुत्पाद, उच्छेदो गीयते, तदेव च पुरुषस्य कैवल्यं व्यपदिश्यत इति न पुनर्मूर्तद्रव्यवत्संयोगपरित्यागोऽस्य युज्यते, कूटस्थत्वहानिप्रसङ्गात् इति हि परसिद्धान्तः, तदुक्तं- “तदभावात्संयोगाभावो જ્ઞાન” [૨-૨૫] રૂત ।।૨૪।। Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/બ્લોક-૨૪ ટીકાર્ય : ન તન્... માધ્યત્વીત્, આ પાતંજલમત, સુંદર નથી=વ્યાપ્ય નથી; કેમ કે પુરુષના કેવલ્યની સંસ્થિતિનું સદાતપણું હોવાથી અપુમર્થપણું છે=ફ્લેશકાશનું પુરુષના પ્રયત્નથી અસાધ્યપણું છે. દિકરતઃ...... પરસિદ્ધમત્તા, જે કારણથી ક્લેશના અભાવને કારણે સ્વયં જ નિવૃત્ત એવા આવિદ્યક સંયોગનો=અવિદ્યાથી રચિત સંયોગનો, અજન્મ અનુત્પાદ, ઉચ્છેદ કહેવાય છે, અને તે જ આવિદ્યક સંયોગનો ઉચ્છેદ જ, પુરુષનું કેવળપણું વ્યપદેશ કરાય છે, એથી વળી મૂર્ત દ્રવ્યની જેમ સંયોગનો પરિત્યાગ આને=પુરુષને, ઘટતો નથી; કેમ કે કૂટસ્થપણાની હાનિનો પ્રસંગ છે, એ પ્રકારે પરનો સિદ્ધાંત છે પાતંજલદર્શનકારતો સિદ્ધાંત છે. તવું – તે શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર ૨/૨પમાં કહેવાયું છે – “તમીવાત્ ..... જ્ય” તિ ની “તેના અભાવથી=અવિધાના અભાવથી, સંયોગનો અભાવ અવિઘાથી રચિત એવા સંયોગનો અભાવ, હાન છે.” તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ll૨૪ના ભાવાર્થ :પાતંજલમતાનુસાર નિત્યમુક્ત એવા પુરુષમાં ક્લેશનાશના ઉપાયની અસંગતિ : પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રીએ પરનો સિદ્ધાંત બતાવેલ છે અર્થાત્ પાતંજલદર્શનકારનો સિદ્ધાંત બતાવેલ છે, અને તે સિદ્ધાંત પ્રમાણે પુરુષ સદાતન કેવલ સંસ્થિત છે અન્ય સર્વ પદાર્થથી હમેશ માટે પૃથગુરૂપે સંસ્થિત છે, અને પુરુષ કેવલરૂપે સંસ્થિત હોવાને કારણે પુરુષમાં ક્લેશ જ નથી, માટે ક્લેશનો નાશ કરવો એ પુરુષના પ્રયત્નથી સાધ્ય નથી. તેથી ક્લેશનો નાશ એ અપુરુષાર્થરૂપ છે, માટે પાતંજલદર્શનકારનો મત સાધુ નથી; કેમ કે પાતંજલદર્શનકારે વિવેકખ્યાતિને ક્લેશના ઉચ્છેદનો ઉપાય બતાવ્યો છે. વસ્તુતઃ ક્લેશનો નાશ એ Page #106 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૨૪ પુરુષના પ્રયત્નનો વિષય જ ન હોય તો તેનો ઉપદેશ આપવો એ ન્યાય્ય=સંગત, કહેવાય નહિ, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. પાતંજલદર્શનકારના સિદ્ધાંત પ્રમાણે ક્લેશોનો અભાવ થાય તો આવિદ્યક સંયોગ સ્વયં નિવૃત્ત થાય છે અર્થાત્ અવિદ્યાથી ઉત્પન્ન થયેલો આ સંયોગ છે, અને તે સંયોગ ભવપ્રપંચરૂપ છે, અને ક્લેશોનો અભાવ થાય તો અવિદ્યાથી થયેલો તે સંયોગ સ્વયં નિવૃત્ત થાય છે, તે અજન્મ છે=ભવના પ્રપંચનો અનુત્પાદ છે; અને આ ભવના પ્રપંચનો અનુત્પાદ ઉચ્છેદ કહેવાય છે=સંસારનો ઉચ્છેદ કહેવાય છે; અને તે સંસારનો ઉચ્છેદ એ જ પુરુષનું કેવલપણું વ્યપદેશ કરાય છે અર્થાત્ પુરુષ પહેલા પણ કેવલ હતો પરંતુ અન્યસંયોગવાળો ન હતો, આમ છતાં ક્લેશના અભાવને કારણે સંસારના પ્રપંચનો અભાવ થયો, તે અભાવને જ પુરુષ કેવલ છે એ પ્રકારે વ્યપદેશ કરાય છે. આમ કહીને પાતંજલદર્શનકાર કહે છે કે મૂર્ત દ્રવ્યની જેમ આત્માને સંયોગનો પરિત્યાગ ઘટતો નથી અર્થાત્ જેમ એક મૂર્ત દ્રવ્યને અન્ય મૂર્ત દ્રવ્યનો સંયોગ થાય, અને પછી તે સંયોગનો પરિત્યાગ થાય, તેવો સંયોગનો પરિત્યાગ આત્માને ઘટતો નથી; કેમ કે તેમ સ્વીકારવામાં આવે તો આત્માના ફૂટસ્થપણાની હાનિ થાય. ૭૯ આશય એ છે કે આત્માની સાથે અવિદ્યાથી રચિત સંસારના પ્રપંચનો સંયોગ હતો, અને પછી તેનો વિયોગ થયો, તેમ સ્વીકારવામાં આવે તો આત્મા ફૂટસ્થ સિદ્ધ થાય નહિ; પરંતુ પૂર્વમાં સંયોગવાળો હતો, અને પછી સંયોગના અભાવવાળો છે તેમ માનવું પડે. તેથી આત્માને પરમાર્થથી સદા માટે આવિદ્યક સંયોગ નથી, છતાં ક્લેશના અભાવને કારણે આવિદ્યક સંયોગ આત્મામાંથી નિવર્તન પામે છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે. વસ્તુતઃ આત્માની સાથે કોઈ સંયોગ હતો અને તેનો પરિત્યાગ થયો તેવું નથી, પરંતુ આત્મા સદા કૈવલ હતો, આમ છતાં પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ અને તે બુદ્ધિમાંથી ક્લેશો ઉત્પન્ન થયા અને તે ક્લેશોનો નાશ થવાથી આવિદ્યક સંયોગ સ્વયં નિવૃત્ત પામ્યો, અને તે ક્લેશોના હાનને જ પુરુષ કેવલ થયો એ પ્રકારનો વ્યપદેશ કરાય છે. પરમાર્થથી પુરુષ સદા કૈવલ જ છે, અન્ય સંયોગવાળો નથી, આ પ્રકારે પાતંજલદર્શનકારનો સિદ્ધાંત છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪-૨૫ તેને ગ્રંથકારશ્રી કહે છે કે પાતંજલદર્શનકાર કહે છે તેમ સ્વીકારવાથી પુરુષનું સદાતન કેવલપણું પ્રાપ્ત થાય. તેથી કેવલ એવો પુરુષ ક્લેશહાન માટે પ્રયત્ન કરે છે તેમ કહી શકાય નહિ; કેમ કે પુરુષને આવિદ્યક સંયોગની પ્રાપ્તિ નથી, તેથી આવિદ્યક સંયોગના નિવર્તન માટે પુરુષે પ્રયત્ન કર્યો છે તેમ કહેવાય નહિ. જો પુરુષ અવિદ્યાથી રચિત ભવના પ્રપંચના નાશ માટે પ્રયત્ન કરતો ન હોય, અને સદાતન કેવલરૂપે રહેતો હોય, તો તે પુરુષને ક્લેશનાશના ઉપાયનો ઉપદેશ આપવો અને કહેવું કે વિવેકખ્યાતિથી ક્લેશોનો નાશ થાય છે, તે સર્વ કથન વાજાળ=વાણીના જાળા, જેવું બને. I॥૨૪॥ ८० અવતરણિકા :एतदेवाह અવતરણિકાર્ય : આને જ કહે છે=શ્ર્લોક-૨૪માં કહ્યું કે અપુમર્થપણું હોવાને કારણે પાતંજલમત સુંદર નથી એને જ, સ્પષ્ટ કરે છે – શ્લોક ઃ तात्त्विको नात्मनो योगो ह्येकान्तापरिणामिनः । कल्पनामात्रमेवं च क्लेशास्तद्धानमप्यहो ।। २५ ।। અન્વયાર્થ: દિાન્તારિગામિન: માત્મનઃ-ખરેખર એકાંત અપરિણામી એવા આત્માને યોગ:=યોગ=સંબંધ અર્થાત્ ભવપ્રપંચનો સંબંધ, તાત્ત્વિો ન=તાત્ત્વિક નથી, વં ==અને એ રીતે અને અર્થાત્ આશ્ચર્ય છે કે વજ્ઞેશાઃ તદ્વાનપિ=ક્લેશો (અને) ક્લેશોનો હાન પણ=ક્લેશોનો નાશ પણ, ત્ત્વનામાત્રમ્=કલ્પનામાત્ર છે. ।।રપા શ્લોકાર્થ : ખરેખર એકાંત અપરિણામી એવા આત્માને યોગ=ભવપ્રપંચનો સંબંધ, તાત્ત્વિક નથી, અને એ રીતે અહો !=આશ્ચર્ય છે, ક્લેશો અને ક્લેશોનો હાન પણ કલ્પનામાત્ર છે. ।।૨પા Page #108 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/શ્લોક-૨૫ ટીકા - तात्त्विक इति-तात्त्विक:=पारमार्थिको, नात्मनो हि योगःसंबन्धः, एकान्तापरिणामिनः सतो युज्यते, एवं चाहो इत्याश्चर्ये क्लेशास्तद्धानमपि कल्पनामात्रम्, उपचरितस्य भवप्रपञ्चस्य प्रकृतिगतत्वं विनापि अविद्यामात्रनिर्मितत्वेन बौद्धनयेन वेदान्तिनयेनापि च वक्तुं शक्यत्वात्, मुख्यार्थस्य च भवन्मतनीत्याद्याप्यसिद्धत्वादित्यर्थः ।।२५।। ટીકાર્ચ - તાત્ત્વિ: . વિયત્વ, એકાંત અપરિણામી છતા એવા આત્માને યોગ-સંબંધ અર્થાત્ અવિદ્યાથી રચિત એવા સંસારનો સંબંધ, તાત્વિક= પારમાર્થિક, ઘટતો નથી. અહો, એ આશ્ચર્ય અર્થમાં છે, અને એ રીતે=આત્માને પારમાર્થિક સંબંધ ઘટતો નથી એ રીતે, ક્લેશો અને ક્લેશોનો હાર પણ= અવિદ્યાથી રચિત સંયોગના નાશના ઉપાયભૂત ક્લેશોનો હા પણ, કલ્પનામાત્ર છે, કેમ કે ઉપચરિત એવા ભવપ્રપંચનું પ્રકૃતિગતપણા વગર પણ અવિઘામાત્ર-નિર્મિતપણાથી બૌદ્ધના નથી કે વેદાંતીના તયથી પણ કહેવા માટે શક્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે ભવપ્રપંચને પ્રકૃતિગત માન્યા વગર કઈ રીતે સ્વીકારી શકાય? તેથી બીજો હેતુ કહે છે – અધ્યાર્થસ્ય .... રૂત્વર્થઃ | મુખાર્થનું તમારા મતની નીતિથી હજુ પણ અસિદ્ધપણું છે, એ પ્રકારે અર્થ છે. રપા. જ જોશાdદ્ધીન છત્પનીમાત્રમ્ - અહીં પથી એ કહેવું છે કે દેખાતો ભવપ્રપંચ તો કલ્પનામાત્ર છે, પરંતુ ક્લેશો અને ક્લેશોનો નાશ પણ કલ્પનામાત્ર છે. ૩૫રત મવશ્વસ્ય પ્રકૃતિ તિત્વ વિના - અહીં થિી એ કહેવું છે કે ઉપચરિત ભવપ્રપંચનું તો પ્રકૃતિગતત્વ સ્વીકારીને કહેવા માટે શક્યપણું છે, પરંતુ ઉપચરિત ભવપ્રપંચનું પ્રકૃતિગતત્વ વગર પણ અવિદ્યાનિર્મિતપણાથી કહેવા માટે શક્યપણું છે. જ વોદ્ધની વેન્તિનકેનપ - અહીં પથી એ કહેવું છે કે સાંખ્યમયથી તો ઉપચરિતભવપ્રપંચનું પ્રકૃતિગતત્વ કહેવા માટે શક્યપણું છે, પરંતુ ઉપચરિતભવ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૫ પ્રપંચનું પ્રકૃતિગતત્વ વગર પણ અવિદ્યાનિર્મિતપણાથી બૌદ્ધના નયથી કે વેદાંતીના નથી પણ કહેવા માટે શક્યપણું છે. ભાવાર્થ :એકાંત અપરિણામી એવા આત્માને ભવપ્રપંચનો યોગ અતાત્વિક, અને ક્લેશો અને શોનો નાશ પણ કલાનામાત્ર : શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પાતંજલદર્શનકારના મત પ્રમાણે આત્મા કૂટસ્થ નિત્ય છે, તેથી તેઓ કહે છે કે ભવપ્રપંચરૂપ સંયોગનો પરિત્યાગ મૂર્તિ દ્રવ્યની જેમ પુરુષને ઘટતો નથી, માટે પુરુષ સદા ભવપ્રપંચના સંયોગ વગરનો છે. હવે જે પુરુષ ભવપ્રપંચના સંયોગ વગરનો હોય તે પુરુષને ભવપ્રપંચના નાશ માટે ક્લેશદાનમાં યત્ન કરવાનું કહેવું, અને ક્લેશહાનનો ઉપાય વિવેકખ્યાતિ છે, એ સર્વ કથન પાતંજલ મત પ્રમાણે કહી શકાય નહિ, માટે તેમનો મત સુંદર નથી. કેમ સુંદર નથી તે કથનને સ્પષ્ટ કરતાં કહે છે – આત્મા એકાંતે અપરિણામી હોય તો આત્માને ભવપ્રપંચનો યોગ તાત્ત્વિક નથી; આમ છતાં કલ્પનામાત્રથી આત્માને ભવપ્રપંચનો યોગ છે તેમ સ્વીકારીને, તેના નાશનો ઉપાય ક્લેશાન છે, અને ક્લેશો પાંચ પ્રકારના છે, ઇત્યાદિ સર્વ કથન કલ્પનામાત્રરૂપ છે; કેમ કે પાતંજલના મતે ભવપ્રપંચ પ્રકૃતિનો છે, પુરુષનો નથી, છતાં ભવપ્રપંચને પ્રકૃતિગત સ્વીકારીને પુરુષમાં તેનો ઉપચાર પાતંજલદર્શનકાર કરે છે, અને ભવપ્રપંચના નાશનો ઉપદેશ આપે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો ભવપ્રપંચ પુરુષમાં વાસ્તવિક ન હોય તો પ્રકૃતિગત ભવપ્રપંચ નથી તેમ સ્વીકારીને અવિદ્યામાત્રનિર્મિત=અજ્ઞાનમાત્રનિર્મિત, બૌદ્ધદર્શનકાર ભવપ્રપંચને કહે છે, તે પ્રમાણે પાતંજલદર્શનકાર સ્વીકારી શકે; અથવા તો વેદાંતદર્શનકાર બ્રહ્મસ્વરૂપ જગતને માને છે, અને કહે છે કે બ્રહ્મ સત્ય સન્મિથ્યા' અર્થાત્ બ્રહ્મથી અતિરિક્ત જગતમાં કાંઈ નથી, ફક્ત અવિદ્યાને કારણે આ ભવપ્રપંચ દેખાય છે, અને અવિદ્યાના નાશથી ભવપ્રપંચનો નાશ થવાથી સાધક આત્મા બ્રહ્મમાં વિલય પામે છે, તેમ વેદાંતદર્શનકાર માને છે, તે પ્રમાણે પાતંજલદર્શનકાર સ્વીકારી શકે. તેથી પુરુષથી અતિરિક્ત પ્રકૃતિને માનવાની જરૂર રહે નહિ, Page #110 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૫ ૮૩ અને પ્રકૃતિગત ભવપ્રપંચને માનવાની જરૂર રહે નહિ, માત્ર અજ્ઞાનને કારણે આ ભવપ્રપંચ દેખાય છે, અને અજ્ઞાનની નિવૃત્તિ થવાથી ભવપ્રપંચની નિવૃત્તિ થાય છે, તેમ પાતંજલદર્શનકારે સ્વીકાવું જોઈએ; કેમ કે મુખ્ય એવો ભવપ્રપંચ જેમ જૈનદર્શનકાર માને છે, તેવો ભવપ્રપંચ પાતંજલદર્શનની નીતિથી અસિદ્ધ છે. આશય એ છે કે આત્માને અન્યના સંયોગને કારણે સંસારની પ્રાપ્તિ થઈ અને અન્યના વિયોગને કારણે સંસારનો અંત થયો, એ પ્રકારના મુખ્ય અર્થને સ્થાપન કરનાર એવો ભવપ્રપંચ પાતંજલદર્શનકાર સ્વીકારતા નથી, પરંતુ આત્માને કૂટસ્થ નિત્ય કહે છે, અને દેખાતા સંસારના પ્રપંચના અનુભવની સંગતિ કરવા માટે પ્રકૃતિગત ભવપ્રપંચને સ્વીકારે છે, તેને ગ્રંથકાર કહે છે કે પ્રકૃતિગત ભવપ્રપંચ સ્વીકારીને ઉપચારથી પુરુષમાં ભવપ્રપંચ સ્વીકારવો હોય તો અવિદ્યા માત્ર નિર્મિત ભવપ્રપંચ સ્વીકારીને બૌદ્ધમત કે વેદાંતીમત તેની સંગતિ કરે છે તેમ પાતંજલમત પણ કરી શકે છે, અને તેમ કરવાથી ભવપ્રપંચના કારણભૂત એવી પ્રકૃતિ છે અને તેમાંથી બુદ્ધિ આદિ થયા છે ઇત્યાદિ કલ્પના કરવાની આવશ્યકતા રહે નહીં, જેથી લાઘવની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ જૈનદર્શનકાર કહે છે કે આત્મા જો કેવલ હોય તો મુક્તઅવસ્થાસદશ સંસારમાં પણ આત્મા પ્રાપ્ત થાય, અને તેવો જો આત્મા હોય તો તેને સાધના કરવાની આવશ્યક્તા રહે નહિ, અને સંસારીજીવોને જે ભવપ્રપંચ દેખાય છે તે દેખાવો જોઈએ નહિ; પરંતુ સંસારી અવસ્થામાં આત્મા અન્યના સંયોગવાળો છે, તેથી મુક્તઅવસ્થા કરતાં તેનું વિલક્ષણસ્વરૂપ સંસારમાં ઉપલબ્ધ છે, અને સાધના કરીને અન્ય સંયોગનો નાશ કરવાથી ભવપ્રપંચનો નાશ થાય છે, અને કેવલ આત્મા થાય છે તેમ સ્વીકારીએ તો, અનુભવને અનુરૂપ સર્વ પદાર્થ સંગત થાય છે. પરંતુ પાતંજલદર્શનકાર તે પ્રકારનો પદાર્થ સ્વીકારતા નથી, અને આત્માને કૂટસ્થ નિત્ય કહીને ભવનો પ્રપંચ ઉપચારથી આત્માને છે તેમ કહે છે, અને ઉપચારથી જ આત્માને ભવપ્રપંચ સ્વીકારવો હોય તો અવિદ્યા માત્ર નિર્મિત ભવપ્રપંચ સ્વીકારવામાં કોઈ બાધ નથી પરંતુ લાઘવની પ્રાપ્તિ છે; કેમ કે પ્રકૃતિ અને પ્રકૃતિગત ભવપ્રપંચ માનવાની આવશ્યક્તા રહેતી નથી, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. રિપો. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૨૬ અવતરણિકા : काल्पनिकत्वे नैवैतन्मतं अन्यदपि, इत्थं दूषयन्नाह - અવતરણિકાર્ય : કાલ્પનિકપણામાં આ મત પૂર્વમાં વર્ણન કરાયેલ પાતંજલમત, (અને) અન્ય પણ નથી જ, એ પ્રમાણે દૂષણ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : શ્લોક-૨૪માં કહ્યું કે પાતંજલમત પ્રમાણે આત્માને મૂર્ત દ્રવ્યની જેમ સંયોગનો પરિત્યાગ ઘટતો નથી; કેમ કે તેમ સ્વીકારવાથી આત્માના ફૂટસ્થપણાની હાનિ છે, અને શ્લોક-૨પમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આ રીતે પાતંજલમતવાળા આત્માને એકાંતે અપરિણામી સ્વીકારે તો આત્માને અવિદ્યાથી રચિત સંયોગ પારમાર્થિક સિદ્ધ થાય નહિ. તેથી જો ભવપ્રપંચ કાલ્પનિક સ્વીકારવામાં આવે તો પાતંજલનો મત નથી જ, અને અન્ય પણ પાતંજલમતવાળા જે કહે છે તે નથી જ, એ પ્રકારે દૂષણ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : नृपस्येवाभिधानाद्यः सातबन्धः प्रकीर्तितः । अहिशङ्काविषज्ञानाच्चेतरोऽसौ निरर्थकः ।।२६।। અન્વયાર્થ : નૃપચ્ચેવામિથાના–રાજાની જેમ કહેવાથી ય =જે સાત વન્ય =સાતબંધ પ્રીતિંત =કહેવાયો છે અને દિશાવિષજ્ઞાના—િસાપની શંકાને કારણે વિષના જ્ઞાનથી તર:=ઈતર-અસાતબંધ પ્રકીર્તિત =કહેવાયો છે, સસી નિરર્થ =એ નિરર્થક છે=ભવપ્રપંચનું કાલ્પનિકપણું હોતે છતે પાતંજલમત અને અન્ય જે પ્રસ્તુત શ્લોકમાં કહ્યું એ નિરર્થક છે, એમ અવતરણિકા સાથે સંબંધ છે. ૨૬. શ્લોકાર્ચ - રાજાની જેમ કહેવાથી જે સાતબંઘ કહેવાયો છે, અને સાપની શંકાને કારણે વિષના જ્ઞાનથી અસાતબંધ કહેવાયો છે, એ નિરર્થક છે. રા Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮પ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૬ ટીકા - नृपस्येति-नृपस्येव-तथाविधनरपतेरिव, अभिधानात्=राजाऽयमिति भणनरूपात्, यः सातबन्धः सुखसंबन्धरूपः प्रकीर्तितः नित्येऽप्यात्मनि परैः, अहिनाऽदष्टस्यापि तथाविधप्रघट्टकवशादहिशड्काविषज्ञानाच्चेतरः=असातबन्धः, असौ निरर्थकः, कल्पनामात्रस्यार्थासाधकत्वादेव । ટીકાર્ય : નૃપચેવ .. સાથત્વાર્થ ! નિત્ય પણ આત્મા હોતે છતે પર વડે= પાતંજલદર્શનકાર વડે, રાજાની જેમ તેવા પ્રકારના રાજાની જેમ અર્થાત્ વાસ્તવિક રાજા નથી પરંતુ કોઈકે આ રાજા છે તેમ કહ્યું તે કથનથી પોતે રાજા છે તેવા પ્રકારના રાજાની જેમ, અભિધાનથી-આ રાજા છે એ પ્રકારના કથનથી, જે સુખસંબંધરૂપ સાતબંધ કહેવાયો છે; અને સાપથી નહિ દંશાયેલાને પણ તેવા પ્રકારના પ્રઘટ્ટકના વશથી=કોઈ અંધારામાં સાપ સદશ દોરડા આદિ ઉપર પગના પ્રક્ષેપરૂપ તેવા પ્રકારના પ્રઘટ્ટકના વશથી, સાપની શંકાને કારણે વિષના જ્ઞાનથી ઈતર=અસાતબંધ, કહેવાયો છે; આ પાતંજલદર્શનકાર વડે કહેવાયેલો સાતબંધ અને અસાતબંધ, નિરર્થક છે; કેમ કે કલ્પનામાત્રનું અર્થઅસાધકપણું જ છે જો આત્મા એકાંતે નિત્ય હોય તો તેને સુખસંબધિરૂપ સાતબંધ અને દુ:ખસંબંધરૂપ અસાતબંધ ન હોય, તો પછી સાતાબંધ આવો છે અને અસાતાબંધ આવો છે એ કહેવું નિરર્થક છે. નિત્યેડપ્યાત્મન પરેડ - અહીં પ થી એ કહેવું છે કે આત્માને અનિત્ય માને તો તો આત્માને સાતબંધ અને અસાતબંધ પાતંજલદર્શનકાર સ્વીકારી શકે, પરંતુ નિત્ય પણ આત્મામાં સાતબંધ અને અસાતબંધ પાતંજલદર્શનકાર વડે કહેવાયેલ છે, એ નિરર્થક છે. મહિનાષ્ટચાપ - અહીં પ થી એ કહેવું છે કે સાપથી દંશાયેલાને તો તથાવિધ પ્રઘટ્ટકવશ સાપની શંકા થાય, પરંતુ સાપથી નહિ દશાયેલાને પણ તેવા પ્રકારના પ્રઘટ્ટકવશ સાપની શંકાથી વિષનું જ્ઞાન થાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ક્લેશતાનોપાયદ્વાબિંશિકા/શ્લોક-૨૬ ભાવાર્થ - ભવપ્રપંચનું કાલ્પનિકપણું હોતે છતે પાતંજલદર્શનકાર વડે કહેવાયેલો સાતબંધ અને અસાતબંધ નિરર્થક : સંસારીજીવોને અનુભવાતાં સુખ અને દુઃખો કેવાં છે ? તેનું વર્ણન કરતાં પાતંજલમતવાળા કહે છે – જેમ કોઈ પુરુષને કોઈએ કહ્યું કે આ પુરુષ રાજા છે, પરમાર્થથી તે રાજા નથી, આમ છતાં તેને ભ્રમ થયો કે હું રાજા છું, તો તેવા પ્રકારના રાજાના અભિમાનથી તેને સાતબંધ થાય છે; તેના જેવી સંસારીજીવોને અનુભવાતી સાતા છે. વળી કોઈ પુરુષ અંધારામાં જતો હોય અને તેવા પ્રકારના સંયોગને વશ કોઈ દોરડા આદિ વસ્તુ ઉપર તેનો પગ પડે, અને સાપથી તે પુરુષ દંશાયેલો નથી છતાં પોતાને સાપે દંશ આપ્યો છે તેવી શંકા થવાને કારણે તે પુરુષને અસ્વસ્થતા થાય છે; તેના જેવી સંસારી જીવોને અનુભવાતી અસાતા છે. આમ કહીને સંસારનાં સુખ અને દુઃખો આત્માનું પારમાર્થિકસ્વરૂપ નથી, એમ પાતંજલદર્શનકાર કહે છે. જૈનદર્શનકારને પણ સંસારનું સુખ પરમાર્થથી તેવું જ અભિમત છે, પરંતુ પાતંજલદર્શનકાર આત્માને એકાંતે નિત્ય માને છે. તેથી સંસાર અવસ્થામાં આત્મા કેવલ છે અર્થાત્ પ્રકૃતિથી પૃથક્ છે તેથી મુક્ત અવસ્થાસદશ સંસાર અવસ્થામાં પણ આત્માની અવસ્થા છે. તેથી આ સંસાર પાતંજલમતાનુસાર પ્રકૃતિગત છે, આત્મગત નથી. માટે અવતરણિકામાં કહ્યું તે પ્રમાણે આત્માને ઉપદેશ આપવાનું કહેનાર પાતંજલમત પરમાર્થથી નથી; કેમ કે આત્મા સદા મુક્ત હોય તો કોઈ આત્મા સંસારગત નથી, અને સંસારગત વ્યવસ્થા કહેનાર પણ કોઈ મત નથી, તેમ સાતબંધ અને અસાતબંધ એ પણ પરમાર્થથી નથી; કેમ કે જે વસ્તુ ન હોય અને કલ્પનામાત્રથી તેનું કથન કરવામાં આવે તો તે વસ્તુ અર્થસાધક બને નહિ. આ પ્રકારે અવતરણિકા સાથે પ્રસ્તુત શ્લોકનો સંબંધ છે, અને તે શ્લોકસ્પર્શી ટીકાનું કથન અહીં પૂરું થાય છે. ઉત્થાન : પૂર્વમાં શ્લોક સ્પર્શી ટીકામાં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું કે પાતંજલદર્શનકાર Page #114 -------------------------------------------------------------------------- ________________ 9 ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ જે સાતબંધ અને અસાતબંધ કહે છે તે નિરર્થક છે; કેમ કે કલ્પનામાત્ર અર્થસાધક બને નહિ. ત્યાં થી પાતંજલદર્શનકાર કહે છે – ટીકા : अथ प्रकृतौ कर्तृत्वभोक्तृत्वाभिमानोपवर्णनमात्रमेतत्, तन्निरासार्थमेव च सकलशास्त्रार्थोपयोग इति को दोषः? तत्त्वार्थसिद्ध्यर्थमुपचाराश्रयणस्यापि अदुष्टत्वादिति चेत्, न, तत्त्वार्थस्यैवात्मनश्चिद्रूपत्वे मुक्त्यवस्थायां विषयपरिच्छेदकत्वस्याप्यापत्तेः, ज्ञानस्य ज्ञानत्ववत्सविषयकत्वस्यापि स्वभावत्वात्, अन्तःकरणाभावेऽर्थपरिच्छेदाभावस्य च निरावरणज्ञाने तस्याहेतुत्वेन वक्तुमशक्यत्वात्, दिदृक्षाऽभावेऽपि दर्शनानिवृत्तेः, प्राकृताप्राकृतज्ञानयोः सविषयकत्वाविषयकत्वस्वभावभेदकल्पनस्य चान्याय्यत्वात्, आत्मचैतन्येऽविषयकत्वस्वाभाव्यवत् सविषयकत्वस्वाभाव्यकल्पने बाधकाभावात् । ટીકાર્ચ - ૩થ .... કૃતિ રે, ર, પ્રકૃતિમાં જે કર્તુત્વ અને ભોફ્તત્વ છે તેનું અભિમાન પુરુષને થાય છે તેનું વર્ણનમાત્ર આ છે શ્લોકમાં બતાવેલ સાતબંધ અને અસાતબંધ એ વર્ણનમાત્ર છે, અને તેના નિરાસ માટે જ=પ્રકૃતિગત જે કર્તુત્વ અને ભોફ્તત્વ છે તેનું અભિમાન પુરુષને થાય છે તેના નિરાસ માટે જ, સકલશાસ્ત્રાર્થનો ઉપયોગ છે સકલશાસ્ત્રના વર્ણનનું પ્રયોજન છે. એથી શું દોષ છે? અર્થાત્ પાતંજલદર્શનકાર સાતબંધ અને અસાતબંધનું સ્વરૂપ બતાવીને તે સાતબંધ અને અસાતબંધ ઉપચરિત છે એમ સ્વીકારે છે તેમ સ્વીકારવામાં શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી; કેમ કે તત્વાર્થની સિદ્ધિ માટે આત્માનું પારમાર્થિક સ્વરૂપ સદા કેવલરૂપ છે પરંતુ પ્રકૃતિથી બદ્ધ નથી, એ રૂપ તત્વાર્થની સિદ્ધિ માટે, ઉપચારના આશ્રયણનું પણ સંસારમાં અનુભવાતો સાતબંધ અને અસાતબંધ ઉપચારરૂપ છે એ બતાવવાના આશ્રયણનું પણ, અદુષ્ટપણું છે, એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે, તો તેને ગ્રંથકારશ્રી કહે છે – ન=પાતંજલદર્શનકારનું આ કથન યુક્ત નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ .. કેમ યુક્ત નથી ? તેમાં હેતુ કહે છે तत्त्वार्थस्य આપન્નેઃ, તત્ત્વાર્થ જ એવા આત્માનું પ્રસ્તુત કથનથી જે તત્ત્વાર્થની સિદ્ધિ કરવી છે એ રૂપ તત્ત્વાર્થ જ એવા આત્માનું, ચિદ્રુપપણું હોતે છતે, મુક્તિ અવસ્થામાં વિષયના પરિચ્છેદકપણાની પણ આપત્તિ છે. અહીં પ્રશ્ન થાય કે મુક્ત અવસ્થામાં આત્મા ચિદ્રૂપ હોવા છતાં વિષયનું જ્ઞાન કરતો નથી તેમ સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી અન્ય હેતુ કહે છે ફ્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬ ज्ञानस्य સ્વમાવત્વાત્, જ્ઞાનના જ્ઞાનત્વની જેમ સવિષયકત્વનું પણ સ્વભાવપણું છે. અહીં પૂર્વપક્ષી કહે કે જ્ઞાનનું સવિષયકત્વસ્વભાવપણું હોવા છતાં મુક્ત અવસ્થામાં અંતઃકરણનો અભાવ હોવાને કારણે અર્થનો બોધ થતો નથી, એમ સ્વીકારી શકાય. તેનું નિરાકરણ કરવા માટે અન્ય હેતુ કહે છે ~~~ अन्तःकरणाभावे ઞશવવત્વાત્, અને અંતઃકરણના અભાવમાં અર્થના પરિચ્છેદના અભાવનું=વિષયના બોધના અભાવનું, નિરાવરણ જ્ઞાનમાં તેનું અહેતુપણું હોવાને કારણે=અંતઃકરણનું અહેતુપણું હોવાને કારણે, કહેવા માટે અશક્યપણું છે. અહીં પૂર્વપક્ષી કહે કે સંસાર અવસ્થામાં દિદક્ષા હોવાથી પુરુષની વિષયના પરિચ્છેદમાં પ્રવૃત્તિ છે, મુક્ત અવસ્થામાં દિદક્ષાનો અભાવ હોવાથી પુરુષની વિષયને જાણવા માટેની પ્રવૃત્તિ નથી, તેથી મુક્ત અવસ્થામાં વિષયનો બોધ નથી. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે ..... ..... दिशाभावेऽपि અનિવૃત્તઃ, દિક્ષાના અભાવમાં પણમુક્ત અવસ્થામાં આત્માને વિષયોને જાણવાની ઇચ્છારૂપ દિદક્ષાનો અભાવ હોવા છતાં પણ, દર્શનની અનિવૃત્તિ છે=નિરાવરણ એવા આત્માને શેયના દર્શનની અનિવૃત્તિ છે. અહીં પૂર્વપક્ષી કહે કે પ્રાકૃતજ્ઞાન સવિષયક છે=પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી થતું જ્ઞાન સવિષયક છે, અને અપ્રાકૃતજ્ઞાન અવિષયક છે=પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું નહિ પરંતુ આત્માના ચૈતન્ય સ્વભાવને કારણે જે આત્મામાં વર્તતું જ્ઞાન છે તે અવિષયક છે. માટે સંસાર અવસ્થામાં વિષયનું પરિચ્છેદન Page #116 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૨૬ છે, અને મુક્ત અવસ્થામાં વિષયનું પરિચ્છેદન, નથી તેમ સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે. પ્રવૃત્તાપ્રાકૃત ... કાવ્યત્વી અને પ્રાકૃતજ્ઞાનના અપ્રાકૃતજ્ઞાનના સવિષયકત્વ-અવિષયકત્વસ્વભાવના-અભેદની કલ્પનાનું અત્યાધ્યપણું છે. પ્રાકૃતજ્ઞાનના અપ્રાકૃતજ્ઞાનના સવિષયકત્વ-અવિષયકત્વ સ્વભાવ-ભેદકલ્પનાનું અન્યાય્યપણું કેમ છે ? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે સાત ... વાળમવાત્ આત્મચેતવ્યમાં અવિષયકત્વ સ્વાભાવ્યની જેમ સવિષયકત્વ સ્વાભાવ્યની કલ્પનામાં બાધકનો અભાવ છે. તત્ત્વાર્થસષ્યર્થyપવાનાશ્રયસ્થપિ - અહીં પથી એ કહેવું છે કે તત્ત્વાર્થની સિદ્ધિ માટે અનુપચરિત અર્થના કથનનું તો અદુષ્ટપણું છે, પરંતુ તત્ત્વાર્થની સિદ્ધિ માટે ઉપચારના આશ્રયપણાનું પણ અદુષ્ટપણું છે. મુત્યવસ્થા વિષયપરિવર્તીસ્થાપ્યાપત્તે અહીં થી એ કહેવું છે કે મુક્તિ અવસ્થામાં ચિકૂપપણાની તો પ્રાપ્તિ છે, પરંતુ મુક્તિ અવસ્થામાં વિષયના પરિચ્છેદકત્વની પણ પ્રાપ્તિ છે. જ્ઞાની જ્ઞાનર્વિવત્સવિષયત્વ સ્વભાવવત્ - અહીં મન થી એ કહેવું છે કે જ્ઞાનનો જ્ઞાનત્વ સ્વભાવ તો છે પરંતુ સવિષયકત્વ સ્વભાવ પણ છે. વિક્ષામાવેગપિ - મુક્તિઅવસ્થામાં દિક્ષા હોય તો તો દર્શનની અનિવૃત્તિ છે, પરંતુ દિક્ષાના અભાવમાં પણ દર્શનની અનિવૃત્તિ છે. ભાવાર્થ – પ્રસ્તુત શ્લોકની અવતરણિકામાં ગ્રંથકારશ્રીએ કહેલ કે આત્માને ભવપ્રપંચ ન હોય તો કાલ્પનિક એવા ભવપ્રપંચને સ્વીકારવાથી પાતંજલમત પણ રહે નહિ; કેમ કે ભવપ્રપંચ કાલ્પનિક હોય તો ભવમાં કોઈ પુરુષ નથી કે જે આ મતનું સ્થાપન કરે. વળી પાતંજલદર્શનકારે જે સાતબંધ અને અસાતબંધનું કથન કર્યું તે પણ નિરર્થક છે; કેમ કે ભવપ્રપંચ કાલ્પનિક હોય તો સાતબંધ નથી અને અસાતબંધ નથી. તેથી સાતબંધ રાજાના અભિમાન જેવું છે અને અસાતબંધ સાપની શંકાથી થયેલા વિષજ્ઞાન જેવું છે, એ કહેવું અર્થ વગરનું છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ક્લેશણાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ સ્વકથન અર્થ વગરનું નથી, એની પુષ્ટિ માટે પાતંજલદર્શનકારે આપેલ યુકિતઓનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : પોતાનું કથન અર્થ વગરનું નથી, એ બતાવવા માટે સમય થી પાતંજલદર્શનકાર કહે છે – પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે, અને તેમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી જડ પણ બુદ્ધિ ચેતન જેવી ભાસે છે અને તે બુદ્ધિરૂપ પ્રકૃતિ કર્તા અને ભોક્તા છે; પરંતુ બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું હોવાને કારણે હું કરું છું' અને “હું ભોગવું છું' એવું પુરુષને અભિમાન થાય છે, તેથી પુરુષને સાતબંધ અને અસાતબંધની પ્રાપ્તિ થાય છે એમ ઉપચારથી કહેલ છે. અને તે સાતબંધ નૃપના અભિમાનસદશ છે અને અસાતબંધ સાપની શંકાને કારણે થયેલા વિષના જ્ઞાનસદશ છે, તેમ બતાવીને પુરુષને કર્તુત્વના અને ભોફ્તત્વના અભિમાનથી નિવૃત્તિ કરાવવા માટે સકલ શાસ્ત્રાર્થનો ઉપયોગ છે. તેથી પાતંજલદર્શનકારે જે સાતબંધ અને અસાતબંધનું વર્ણન કર્યું તે સ્વીકારવામાં શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી; કેમ કે તેમ સ્વીકારવાથી આત્મારૂપ તત્ત્વાર્થની સિદ્ધિ થાય છે, અને આત્મારૂપ તત્ત્વાર્થની સિદ્ધિ માટે ઉપચારના આશ્રયણમાં દોષ નથી. આશય એ છે કે આત્મા છે, તે દેખાતો પદાર્થ નથી, અને સર્વજનોને જે કર્તુત્વ અને ભોૠત્વનું સંવેદન થાય છે તે બુદ્ધિનું કર્તુત્વ-ભોમ્તત્વ છે. તેથી બુદ્ધિથી અતિરિક્ત આત્મા છે તેની સિદ્ધિ થાય નહિ; અને આત્માની સિદ્ધિ કરવા માટે પાતંજલદર્શનકારે ઉપચારનું આશ્રયણ કરેલ છે, અર્થાત્ ખરેખર આત્માને સાતબંધ-અસાતબંધ નથી, પરંતુ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલા આત્માને બુદ્ધિ જે કરે છે તે હું કરું છું એવું જે અભિમાન થાય છે, તે અભિમાનનું નિવર્તન કરાવીને આત્માને બોધ કરાવવો છે કે આ બુદ્ધિથી અતિરિક્ત એવો આપણો આત્મા છે, તે આત્મા બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલો હોવાને કારણે તેને સાતબંધ અને અસાતબંધનો અનુભવ થાય છે. વસ્તુતઃ તે સાતબંધ અને અસાતબંધ અભિમાનમાત્રરૂપ છે. જેમ -- કોઈ રાજા ન હોય અને તેને રાજા કહેવાથી અભિમાન થાય, હું રાજા છું. તેના જેવો બુદ્ધિમાં આત્મા પ્રતિબિંબિત થયેલો હોવાને કારણે પુરુષને Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ક્લેશતાનોપાયદ્વાિિશકા/બ્લોક-ર૬ સાતબંધનો અનુભવ થાય છે, અને સાપની શંકાના કારણે થયેલા વિષના જ્ઞાન જેવો અસાતબંધનો અનુભવ થાય છે. આમ કહેવાથી બુદ્ધિતત્ત્વથી અતિરિક્ત આત્મા છે તેની સિદ્ધિ થાય છે. તેથી આત્મારૂપ તત્ત્વની સિદ્ધિ માટે ઉપચારનું આશ્રમણ કરવામાં આવે તે દોષ નથી; અને આત્માની સિદ્ધિ કરીને આત્માને જે આભિમાનિક કર્તુત્વ-ભોક્નત્વની બુદ્ધિ થઈ છે, તે અભિમાનના નિવર્તન માટે શાસ્ત્રવચનનો ઉપયોગ છે, માટે જે સાતબંધ અને અસાતબંધનું વર્ણન કર્યું છે તે નિરર્થક છે તેમ કહી શકાય નહિ. એ પ્રકારે પાતંજલદર્શનકારનો આશય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું પાતંજલદર્શનકારનું, આ કથન યુક્ત નથી. કેમ યુક્ત નથી ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે – જો આત્મારૂપ તત્ત્વની સિદ્ધિ માટે પાતંજલદર્શનકાર ઉપચારનું આશ્રયણ કરતા હોય, તો તેમને અભિમત તત્ત્વાર્થરૂપ આત્મા ચિટૂપે અભિમત છે; અને આત્મા ચિકૂપ હોય તો મુક્ત અવસ્થામાં વિષયનો પરિચ્છેદ કરનાર આત્મા છે તેમ તેમણે સ્વીકારવું જોઈએ. વસ્તુતઃ પાતંજલદર્શનકાર આત્માની સિદ્ધિ કરે છે, અને કહે છે કે આત્મા ચિદ્રપ છે, બુદ્ધિ જડ છે, અને ચૈતન્યરૂપ આત્માના પ્રતિબિંબથી બુદ્ધિ ચૈતન્યરૂપ ભાસે છે. અને ચિકૂપ આત્મા વિષયોનું જ્ઞાન કરનાર નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો પાતંજલદર્શનકાર આત્માને ચિદ્રુપ માને છે, તો સાધના કરીને મુક્ત થયેલા આત્માઓને પણ સંસારના સર્વ વિષયોનો બોધ છે તેમ તેઓએ સ્વીકારવું જોઈએ; પરંતુ તેઓ તો મુક્તઅવસ્થામાં આત્માને ચિકૂપ સ્વીકારે છે, અને મુક્ત અવસ્થામાં આત્મા જ્ઞેય એવા વિષયોનો પરિચ્છેદ કરનાર નથી તેમ કહે છે, તે તેમનું વચન યુક્ત નથી. કેમ યુક્ત નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – ચિદ્રપ એવા આત્માના જ્ઞાનનો જેમ જ્ઞાનત્વ સ્વભાવ છે, તેમ સવિષયકત્વ પણ સ્વભાવ છે. આશય એ છે કે જ્ઞાન જ્ઞાનત્વવાળું છે માટે જ્ઞાન કહેવાય છે. જો જ્ઞાનમાં જ્ઞાનત્વ ન હોય તો આ જ્ઞાન છે તેમ કહી શકાય નહિ. તેમ તે જ્ઞાનનો કોઈ વિષય હોય તો તે વિષયના બોધરૂપ જ્ઞાન છે તેમ કહી શકાય, પરંતુ જ્ઞાનનો Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬ કોઈ વિષય ન હોય તેવું જ્ઞાન છે તેમ કહી શકાય નહિ. માટે જ્ઞાનમાં જેમ જ્ઞાનત્વ છે તેમ સવિષયકત્વ સ્વભાવ પણ છે. માટે મુક્તઅવસ્થામાં આત્મા ચિરૂપ છે તેમ પાતંજલદર્શનકાર સ્વીકારતા હોય, તો આત્મા જ્ઞેય એવા વિષયોનો જાણનાર છે, તેમ તેઓએ સ્વીકારવું જોઈએ. અહીં પાતંજલદર્શનકાર કહે કે મુક્તઅવસ્થામાં અંતઃકરણનો અભાવ હોવાને કા૨ણે વિષયોનો બોધ થતો નથી, અને સંસારઅવસ્થામાં અંતઃકરણ છે, તેથી જ્ઞાન જ્ઞેયનું પરિચ્છેદન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે નિરાવરણ જ્ઞાનમાં વિષયનો બોધ કરવા માટે અંતઃકરણની આવશ્યક્તા નથી. માટે અંતઃકરણ નહિ હોવાને કારણે મુક્તઅવસ્થામાં રહેલા આત્માનું જ્ઞાન જ્ઞેયને જાણતું નથી, તેમ કહી શકાય નહિ. — આશય એ છે કે સંસા૨અવસ્થામાં સંસારીજીવોનું જ્ઞાન કર્મોથી આવૃત છે, તેથી સંસારીજીવોને બોધ કરવા અર્થે મનરૂપ અંતઃકરણની આવશ્યક્તા છે, મન દ્વારા વિષયોનું જ્ઞાન કરે છે; અને મુક્ત થયેલા આત્માઓ કર્મોના આવરણ વગરના છે, તેથી તેમને જ્ઞેયનું જ્ઞાન કરવા માટે મનરૂપ અંતઃકરણની આવશ્યક્તા નથી. તેથી મુક્તઅવસ્થામાં આત્માને વિષયોનો બોધ છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. અહીં પૂર્વપક્ષી કહે કે સંસારઅવસ્થામાં જીવોને વસ્તુના સ્વરૂપને જાણવા પ્રત્યે દિદક્ષા છે. તેથી તેઓ વસ્તુના સ્વરૂપને જાણવા માટે ઉદ્યમ કરીને વિષયોનું જ્ઞાન કરે છે. મુક્તઅવસ્થામાં આત્માને વસ્તુના સ્વરૂપને જાણવાની ઇચ્છા નથી. તેથી તેઓને સંસારના પદાર્થોને જાણવાની દિદક્ષા નથી, તેથી સંસારના વિષયોનું જ્ઞાન તેમને થતું નથી. માટે મુક્ત અવસ્થામાં આત્મા ચિદ્રૂપ હોવા છતાં વિષયોનો બોધ નથી, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે મુક્તઅવસ્થામાં દિદક્ષાનો અભાવ હોવા છતાં પણ દશ્ય એવા બાહ્ય પદાર્થોના દર્શનની અનિવૃત્તિ છે. આશય એ છે કે સંસારી જીવોનું જ્ઞાન કર્મથી અવરાયેલું છે, અને દિદક્ષાને કા૨ણે જાણવા માટે યત્ન કરે છે ત્યારે, તે આવરણ કાંઈક ખસવાથી વિષયોનો Page #120 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬ ૯૩ બોધ થાય છે; અને મુક્તઅવસ્થામાં કર્મરૂપ આવરણ નહિ હોવાને કારણે મુક્ત અવસ્થામાં રહેલા આત્માઓમાં રહેલી પદાર્થના દર્શનની શક્તિ નહિ હણાયેલી હોવાથી તેઓને પદાર્થનું દર્શન સદા થાય છે, તેમ માનવું ઉચિત છે માટે મુક્ત આત્માઓને વિષયોનું પરિચ્છેદન સ્વીકારવામાં કોઈ દોષ નથી. અહીં પાતંજલદર્શનકાર કહે કે પ્રાકૃતજ્ઞાન સવિષયકત્વસ્વભાવવાળું છે અને અપ્રાકૃતજ્ઞાન અવિષયકત્વસ્વભાવવાળું છે. તેથી સંસારી જીવોને જ્ઞેયનો પરિચ્છેદ છે, મુક્ત આત્માઓને શેયનો પરિચ્છેદ નથી. પાતંજલદર્શનકારનો આશય એ છે કે પ્રકૃતિથી જન્ય જે બુદ્ધિ છે તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે તે બુદ્ધિવાળું જ્ઞાન સવિષયક છે. તેથી સંસારઅવસ્થામાં રહેલા જીવોને પોતાનું જ્ઞાન સવિષયક છે એવો અનુભવ થાય છે; અને મુક્ત આત્માઓમાં જે ચૈતન્યસ્વભાવ છે તે પ્રકૃતિજન્ય જ્ઞાન નથી, પરંતુ આત્માના સ્વરૂપરૂપ છે; અને તે જ્ઞાન કોઈ વિષયને ગ્રહણ કરતું નથી, તેમ સ્વીકારીએ તો, મુક્ત આત્માઓને ચિદ્રુપ સ્વીકા૨વા છતાં વિષયોનો પરિચ્છેદ નથી, તેમ સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે— પ્રાકૃતજ્ઞાન સવિષયક છે અને અપ્રાકૃતજ્ઞાન અવિષયક છે તેવા પ્રકારના ભેદની કલ્પનાનું અન્યાયપણું છે; કેમ કે જ્ઞાન શબ્દ જ તે અર્થને બતાવે છે કે કોઈક વસ્તુનો બોધ છે. તેથી સંસારઅવસ્થામાં જે જ્ઞાન છે તે કોઈક વિષયનો બોધ કરે છે, તેમ મુક્ત અવસ્થામાં જે જ્ઞાન છે તે કોઈક વિષયનો બોધ કરે છે, તેમ માનવું ઉચિત ગણાય. માટે સંસારઅવસ્થામાં પ્રાકૃતજ્ઞાન છે તે સવિષયકત્વસ્વભાવવાળું છે, અને મુક્તઅવસ્થામાં અપ્રાકૃતજ્ઞાન છે તે અવિષયકત્વસ્વભાવવાળું છે, તેવી ભેદકલ્પના ક૨વામાં કોઈ પ્રમાણ નથી. માટે તે પ્રકારના ભેદની કલ્પના અન્યાય છે=અસંગત છે. પૂર્વમાં કહ્યું કે પ્રાકૃતજ્ઞાન સવિષયકત્વસ્વભાવવાળું છે અને અપ્રાકૃતજ્ઞાન અવિષયકત્વસ્વભાવવાળું છે તેવા ભેદની કલ્પના અન્યાય છે. તે કેમ અન્યાય્ય છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે – આત્મચૈતન્યમાં અવિષયકત્વસ્વાભાવ્યની જેમ સવિષયકત્વસ્વાભાવ્યની કલ્પનામાં બાધકનો અભાવ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ આશય એ છે કે પાતંજલદર્શનકાર આત્માના ચૈતન્યમાં અવિષયકત્વસ્વભાવની કલ્પના કરે છે, પરંતુ આત્માના ચૈતન્યમાં સવિષયકત્વસ્વભાવની કલ્પના કરવામાં કોઈ બાધક ન હોય તો, સંસારી જીવોનું જ્ઞાન જેમ સવિષયત્વસ્વભાવવાળું છે તેમ મુક્ત આત્માનું જ્ઞાન પણ સવિષયકત્વસ્વભાવવાળું છે તેમ સ્વીકારવાથી જ્ઞાનમાં બે સ્વભાવની કલ્પના કરવાનું ગૌરવ પ્રાપ્ત થતું નથી; અને જો આત્મચૈતન્યમાં સવિષયકત્વ-સ્વાભાવ્યની કલ્પનામાં કોઈ બાધક પ્રાપ્ત થતું હોય, તો પાતંજલદર્શનકાર કહે છે તેમ જ્ઞાનના બે સ્વભાવની કલ્પના થઈ શકે, અને જો કોઈ બાધકની પ્રાપ્તિ ન હોય, તો જેમ સંસારી અવસ્થામાં જ્ઞાનશેયના વિષયને સ્પર્શીને જ્ઞાનરૂપે પ્રતીત છે, તેમ મુક્તિ અવસ્થાનું જ્ઞાન પણ શેયને સ્પર્શીને જ્ઞાનસ્વરૂપ છે તેમ સ્વીકારવું ઉચિત ગણાય. ઉત્થાન : તત્ત્વાર્થની સિદ્ધિ માટે ઉપચારના આશ્રયણનું અદુષ્ટપણું હોવાથી સાતબંધનું અને અસાતબંધનું પાતંજલદર્શનકારે જે વર્ણન કરેલું તે દોષરૂપ નથી એમ પૂર્વમાં પાતંજલદર્શનકારે સ્થાપન કરેલું. તેને ગ્રંથકારશ્રીએ કહેલ કે જો તત્ત્વાર્થરૂપ આત્મા તમને ચિદ્રપ અભિમત હોય તો મુક્તિઅવસ્થામાં આત્માને વિષયનો બોધ છે તેમ સ્વીકારવું જોઈએ, અને તેના માટે અત્યાર સુધી અનેક યુક્તિઓ આપી, અને સ્થાપન કર્યું કે મુક્તિ અવસ્થામાં આત્માને શેયનું પરિચ્છેદન છે. તેને જ દઢ કરવા માટે મુક્તિ અવસ્થામાં આત્માને શેયનું પરિચ્છેદન છે તેની સિદ્ધિ પાતંજલદર્શનકારના વચનથી બતાવવા અર્થે વિશ્વથી કહે છે – ટીકા : किञ्च विवेकाऽख्यातिरूपसंयोगाभावोऽपि विवेकख्यातिरूप एवेति विषयग्राहकचैतन्यस्य स्वतन्त्रनीत्यैवोपपत्तेः मुक्तावपि निर्विषयचिन्मात्रतत्त्वार्थासिद्धिः, तदुक्तं हरिभद्राचार्यः - “आत्मदर्शनतश्च स्यान्मुक्तिर्यत्तन्त्रनीतितः । તસ્ય જ્ઞાનસમાવેસ્તન્ઝયુવચેવ સધત” [વો વિવું ૪૨૭] કૃતિ ! ननु विवेकख्यातिरपि अन्तःकरणधर्म एव, तस्मिंश्च प्रकृतौ प्रविलीने न तद्धर्मस्थित्यवकाशः, न चैवं संयोगोन्मज्जनप्रसङ्गः, परेषां घटविलयदशायां Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯પ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ घटप्रागभावानुन्मज्जनवदुपपत्तेः, इत्थं च प्रकृतेरेव तत्त्वतः संयोगहानं, आत्मनस्तूपचारादिति नास्माकमयमुपालम्भः शोभत इति चेत्, न, उपचारस्यापि सम्बन्धाविनाभावस्याश्रयणे चिन्मात्रधर्मकत्वत्यागात्सर्वज्ञत्वस्वभावपरित्यागस्य ।। स्ववासनामात्रविजृम्भितत्वादित्याचार्याणामाशयात् ।।२६।। ટીકાર્ચ - વિશ્વ ... તસ્વાર્થસિદ્ધિ, વળી વિવેકઅખ્યાતિરૂપ સંયોગનો અભાવ પણ વિવેકખ્યાતિરૂપ જ છે, એથી વિષયગ્રાહક ચેતવ્યની સ્વતંત્ર નીતિથી જ=સ્વતા શાસ્ત્રની નીતિથી, ઉપપતિ હોવાને કારણે=પાતંજલદર્શનકારની નીતિથી જ ઉપપત્તિ હોવાને કારણે, મુક્તિમાં પણ નિર્વિષય ચિત્માત્ર તત્વાર્થની અસિદ્ધિ છે. ત, મિદ્રાચાર્યે તેનપાતંજલદર્શનકારની નીતિથી જ વિષયગ્રાહક ચૈતન્યની ઉપપત્તિ છે એમ પૂર્વમાં કહ્યું તે, પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ વડે યોગબિંદુ શ્લોક-૪૫૭માં કહેવાયું છે. સાત્મવર્શન ... સધિતઃ” રૂતિ “જે કારણથી તંત્રનીતિથી પાતંજલદર્શનની શાસ્ત્રનીતિથી, આત્મદર્શનને કારણે મુક્તિ થાય છે તે કારણથી તંત્રયુક્તિથી જ= પાતંજલદર્શનના શાસ્ત્રની ઉપપત્તિથી જ, આના=આત્માના, જ્ઞાનનો અભાવ મુક્તિઅવસ્થામાં સાધિત છે.” કૃતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. વિવેકખ્યાતિથી મોક્ષ થાય છે, તેથી સિદ્ધ થાય છે કે મુક્તિ અવસ્થામાં જ્ઞાન સવિષયક છે, તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું. તેનું નિરાકરણ કરવા અર્થે નનુથી પાતંજલદર્શનકાર કહે છે – નનું ... અવશ:, વિવેકખ્યાતિ પણ અંતઃકરણનો ધર્મ જ છે, અને પ્રકૃતિમાં તેનો પ્રવિલય થયે છતે=પ્રકૃતિમાં અંતઃકરણનો પ્રવિલય થયે છતે, તેના ધર્મની સ્થિતિનો અવકાશ નથી=અંતઃકરણના ધર્મરૂપ વિવેકખ્યાતિની સ્થિતિનો અવકાશ નથી. રેવં ..... ૩૧પ, અને આ રીતે પૂર્વમાં કહ્યું કે વિવેકઅખ્યાતિરૂપ જે Page #123 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/મ્લોક-૨૬ સંયોગનો અભાવ તરૂપ વિવેકખ્યાતિ છે, અને તે વિવેકખ્યાતિ અંતઃકરણનો ધર્મ હોવાથી મુક્તિઅવસ્થામાં તે ધર્મ રહેતો નથી અર્થાત્ વિવેકખ્યાતિ મુક્તિઅવસ્થામાં રહેતી નથી એ રીતે, સંયોગના ઉત્મજ્જનનો=આવિર્ભાવનો પ્રસંગ છે=વિવેકઅખ્યાતિરૂપ સંયોગની પ્રાપ્તિનો પ્રસંગ છે એમ ન કહેવું (એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે) કેમ કે પરને=તૈયાયિકને, ઘટવિલયદશામાં ઘટના પ્રાગભાવના અનુત્મજ્જનની જેમ ઉપપત્તિ છે=વિવેકઅખ્યાતિરૂપ સંયોગના ઉત્મજ્જનના અભાવની ઉપપત્તિ છે. ૯૬ इत्थं च રૂતિ ચેમ્, ન, અને આ રીતે=વિવેકખ્યાતિ અંતઃકરણનો ધર્મ છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે, પ્રકૃતિનો જ તત્ત્વથી સંયોગહાન છે. વળી આત્માને ઉપચારથી છે=આત્માને ઉપચારથી વિવેકઅખ્યાતિરૂપ સંયોગહાન છે. એથી અમને=પાતંજલદર્શનકારને, આ ઉપાલંભ શોભતો નથી= “વિવેકખ્યાતિથી મુક્તિ થાય છે, એ પ્રકારની પાતંજલની નીતિથી જ મુક્તિઅવસ્થામાં વિષયગ્રાહક ચૈતન્યની સંગતિ છે, એ પ્રકારનો ઉપાલંભ” પૂર્વમાં ગ્રંથકારશ્રીએ આપ્યો એ અમને શોભતો નથી; એ પ્રમાણે જો પાતંજલદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે એ બરાબર નથી. કેમ બરાબર નથી ? તેમાં હેતુ કહે છે उपचारस्यापि ત્યાાત્, સંબંધના અવિનાભાવરૂપ ઉપચારના પણ આશ્રયણમાં ચિત્માત્રધર્મકત્વનો ત્યાગ છે. અહીં પાતંજલદર્શનકાર કહે છે કે સંસારદશામાં યોગીને સર્વજ્ઞત્વસ્વભાવ પ્રગટે છે, અને જ્યારે સાધના કરીને આત્મા મુક્ત થાય છે ત્યારે મુક્તિદશામાં સર્વજ્ઞત્વસ્વભાવનો પરિત્યાગ થાય છે. તેથી મુક્તિદશામાં રહેલું જ્ઞાન જ્ઞેયનું પરિચ્છેદન કરતું નથી. માટે મુક્તદશામાં ચિન્માત્ર ધર્મનો ત્યાગ નથી. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે સર્વજ્ઞત્વ ..... આશિયામ્ ।।સર્વજ્ઞત્વસ્વભાવના પરિત્યાગનું=મુક્તિઅવસ્થામાં સર્વજ્ઞત્વસ્વભાવના પરિત્યાગનું, સ્વવાસનામાત્ર વિજ઼ભિતપણું હોવાથી, (મુક્તિઅવસ્થામાં વિષયોનું પરિચ્છેદન નથી, એમ જે પાતંજલદર્શનકાર કહે છે તે ઉચિત નથી.) એ પ્રકારનો પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજનો આશય છે. ||૨૬|| Page #124 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૬ GO વિવેવસ્થિતિરૂપસંયોજમાવડા - અહીં પિથી એ કહેવું છે કે આત્માના અને પ્રકૃતિના ભેદનું જ્ઞાન તો વિવેકખ્યાતિરૂપ છે, પરંતુ વિવેકઅખ્યાતિરૂપ જે ભવપ્રપંચનો સંયોગ છે તેનો અભાવ પણ વિવેકખ્યાતિરૂપ છે. મુવપ નિર્વપર્યાવન્માત્રતસ્વીસિદ્ધિ - અહીં થિી એ કહેવું છે કે સંસાર અવસ્થામાં તો નિર્વિષય ચિન્માત્ર તત્ત્વાર્થની અસિદ્ધિ છે, પરંતુ મુક્તિમાં પણ નિર્વિષય ચિન્માત્ર તત્ત્વાર્થની અસિદ્ધિ છે. વિવેણ્યતિરપિ મન્ત:રાધર્મ cવ - અહીં પ થી એ કહેવું છે કે બુદ્ધિમાંથી ઉત્પન્ન થતા અન્ય ધર્મો તો અંતઃકરણના ધર્મો છે, પરંતુ વિવેકખ્યાતિ પણ અંતઃકરણનો ધર્મ છે. ૩પવીરસ્ય સમ્પવિનામાવસ્ય - અહીં પથી એ કહેવું છે કે સંયોગરૂપ સંબંધમાં તો સંયોગનો અવિનાભાવ છે, પરંતુ આત્મામાં ઉપચારથી સંયોગનો હાન સ્વીકારવામાં પણ સંબંધનો અવિનાભાવ છે. ભાવાર્થ : પાતંજલદર્શનકાર આત્માની સિદ્ધિ માટે સાતબંધ અને અસાતબંધરૂપ ઉપચારનો આશ્રમણ કરતા હોય, અને તેનાથી ચિટૂપ એવા આત્માની સિદ્ધિ કરતા હોય તો મુક્તિ અવસ્થામાં પણ આત્મા વિષયોનું પરિચ્છેદન કરે છે તેમ તેઓએ સ્વીકારવું જોઈએ. એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું તેની પુષ્ટિ કરવા અર્થે વિશ્વથી કહે છે – પાતંજલદર્શનકારના વચનથી મુકિત અવસ્થામાં આત્માને શેયના પરિચ્છેદનની સંગતિ - પાતંજલદર્શનકાર જે વિવેકખ્યાતિ માને છે તે વિવેકખ્યાતિની પ્રાપ્તિ પૂર્વે જે વિવેકઅખ્યાતિરૂપ સંયોગ આત્મા સાથે હતો તેના અભાવરૂપ વિવેકખ્યાતિ છે. તેથી એ ફલિત થાય છે કે પૂર્વમાં વિવેકઅખાતિરૂપ સંયોગ હતો તેના અભાવરૂપ વિવેકખ્યાતિ સાધનાથી પ્રાપ્ત થઈ અને તે મુક્ત અવસ્થામાં પણ વિદ્યમાન છે; કેમ કે વિવેકઅખ્યાતિરૂપ સંયોગ મુક્તઅવસ્થામાં વિદ્યમાન નથી તેથી અર્થથી વિવેકઅખ્યાતિના અભાવરૂપ વિવેકખ્યાતિ મુક્ત અવસ્થામાં છે તેમ સ્વીકારવું પડે અને વિવેકખ્યાતિ યથાર્થ વિષયને ગ્રહણ કરનાર છે. તેથી Page #125 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ પાતંજલદર્શનની નીતિથી મુક્તિઅવસ્થામાં વિષયગ્રાહક ચૈતન્યની સિદ્ધિ થાય છે. નિર્વિષયકચિન્માત્રરૂપ આત્મા સિદ્ધ થતો નથી, માટે મુક્તિઅવસ્થામાં આત્મા વિષયને ગ્રહણ કરતો નથી માત્ર ચિન્માત્રરૂપ રહે છે તેમ માની શકાય નહીં. વળી પોતાના કથનની પુષ્ટિ અર્થે ગ્રંથકારશ્રીએ પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિમહારાજના યોગબિંદુ ગ્રંથ શ્લોક-૪પ૭ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે – પાતંજલદર્શનની તંત્રનીતિ પ્રમાણે આત્મદર્શનથી મુક્તિ થાય છે, તેથી પાતંજલદર્શનની તંત્રયુક્તિથી જ મુક્ત આત્માને જ્ઞાનનો સદ્ભાવ સિદ્ધ થાય છે; કેમ કે આત્મદર્શનથી મુક્તિ થઈ છે, અને મુક્તિ અવસ્થામાં આત્માનું દર્શન વિદ્યમાન છે. તેથી મુક્ત આત્માનું જ્ઞાન વિષયગ્રાહક છે તેમ સિદ્ધ થાય છે. અહીં નન થી પાતંજલદર્શનકાર કહે છે કે વિવેકખ્યાતિ પણ અંતઃકરણનો ધર્મ છે, અને તે અંતઃકરણ પ્રકૃતિમાં વિલીન થયે છતે વિવેકખ્યાતિરૂપ ધર્મ રહેતો નથી. તેથી મુક્તિઅવસ્થામાં આત્માના દર્શનરૂપ વિવેકખ્યાતિ નથી= પ્રકૃતિથી ભિન્ન એવા આત્માના દર્શનરૂપ વિવેકખ્યાતિ નથી. માટે મોક્ષમાં નિર્વિષયક ચિન્માત્ર આત્મા છે એમ સ્વીકારી શકાય છે. વળી અંતઃકરણનો પ્રકૃતિમાં વિલય થાય છે તેમ સ્વીકારવાથી મુક્ત અવસ્થામાં વિવેકખ્યાતિનો અભાવ થવાથી ફરી વિવેકઅખ્યાતિના સંયોગની પ્રાપ્તિરૂપ દોષ આવશે નહિ, તે બતાવવા અર્થે પાતંજલદર્શનકાર કહે છે અર્થાત્ વિવેકખ્યાતિ પ્રગટે છે ત્યારે પૂર્વમાં વિવેકાખ્યાતિનો જે સંયોગ હતો તેનો અભાવ પ્રાપ્ત થાય છે અર્થાત્ વિવેકઅખ્યાતિરૂપ સંયોગનો અભાવ પ્રાપ્ત થાય છે, અને વિવેકખ્યાતિ પ્રગટ્યા પછી મુક્તિ અવસ્થામાં વિવેકખ્યાતિનો અભાવ સ્વીકારવામાં આવે તો ફરી વિવેકઅખ્યાતિરૂપ સંયોગની પ્રાપ્તિ થશે, એ પ્રકારની આપત્તિ કેમ નહિ આવે તે બતાવવા પાતંજલદર્શનકાર કહે છે – જેમ તૈયાયિકો ઘટની ઉત્પત્તિ પૂર્વે ઘટનો પ્રાગભાવ સ્વીકારે છે, અને ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે ઘટના પ્રાગભાવનો નાશ થાય છે, પરંતુ ઘટનો નાશ થાય છે ત્યારે ફરી ઘટનો પ્રાગભાવ પ્રગટ થતો નથી તેમ માને છે, તેમ સાધના પૂર્વે યોગીમાં વિવેકઅખ્યાતિરૂપ સંયોગ હતો, અને વિવેકખ્યાતિ પ્રગટી Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૬ ત્યારે ઘટના પ્રાગભાવ તુલ્ય વિવેકઅખ્યાતિરૂપ જે સંયોગ હતો તેનો નાશ થાય છે અને જેમ ઘટના નાશથી ઘટનો પ્રાગભાવ ફરી પ્રગટ થતો નથી તેમ મુક્તિઅવસ્થામાં વિવેકખ્યાતિનો નાશ થાય છે ત્યારે ફરી વિવેકઅખ્યાતિરૂપ સંયોગ પ્રાપ્ત થતો નથી, એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે. વળી નનું થી પાતંજલદર્શનકારે સ્થાપન કર્યું કે વિવેકખ્યાતિ પણ અંતઃકરણનો ધર્મ છે, અને અંતઃકરણ પ્રકૃતિમાં વિલય થાય છે ત્યારે સંસારનો ઉચ્છેદ થાય છે. તેથી મુક્તિઅવસ્થામાં અંતઃકરણના ધર્મરૂપ વિવેકખ્યાતિ નથી. એ રીતે શું પ્રાપ્ત થાય ? એ બતાવતાં પાતંજલદર્શનકાર કહે છે – આ રીતે પ્રકૃતિનો જ તત્ત્વથી સંયોગદાન છે=વિવેકઅખાતિરૂપ જે સંયોગ હતો અને તેના કારણે આ ભવપ્રપંચ હતો, અને સાધનાથી જ્યારે સંયોગનો નાશ થાય છે તે સંયોગનો નાશ તત્ત્વથી પ્રકૃતિનો છે, આત્માનો સંયોગદાન નથી, પરંતુ આત્મામાં સંયોગનો નાશ થયો એ પ્રકારનો ઉપચાર કરવામાં આવે છે. એથી અમને આ ઉપાલંભ શોભન નથી અર્થાત્ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે વિવેકઅખાતિરૂપ સંયોગનો અભાવ વિવેકખ્યાતિરૂપ છે, અને વિવેકખ્યાતિથી મુક્તિ થાય છે. તેથી મુક્તિ અવસ્થામાં વિવેકખ્યાતિ હોવાને કારણે નિર્વિષય ચિન્માત્ર તત્ત્વાર્થની અસિદ્ધિ છે, એ પ્રકારનો ઉપાલંભ અમને શોભતો નથી. એ પ્રકારે પાતંજલદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે - પાતંજલદર્શનકારનું આ કથન યુક્ત નથી; કેમ કે સંબંધની સાથે અવિનાભાવ એવા ઉપચારનું આશ્રયણ કરાય છd, ચિત્માત્રધર્મકત્વનો=ચૈતન્યમાત્રધર્મપણાનો ત્યાગ પ્રાપ્ત થાય છે. આશય એ છે કે “મળ્યા: શક્તિ' એ પ્રકારના ઉપચારમાં આક્રોશ કરનાર પુરુષની સાથે માંચડાનો સંબંધ છે, તેથી પુરુષ આક્રોશ કરે છે છતાં માંચડા આક્રોશ કરે છે એમ કહેવાય છે. તેમ પાતંજલદર્શનકારના કથન અનુસાર પ્રકૃતિનો સંયોગદાન હોય અને આત્માને ઉપચારથી કહેવાતું હોય તો પ્રકૃતિ સાથે આત્માનો પૂર્વમાં સંબંધ હતો તેમ માનવું પડે. તેથી સંબંધની સાથે અવિનાભાવવાળા એવા ઉપચારનું આશ્રમણ કરીને પાતંજલદર્શનકાર કહે કે આત્માનો ઉપચારથી સંયોગદાન છે, તો પાતંજલદર્શનકારે માનવું પડે કે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ આત્માનો પ્રકૃતિ સાથે સંબંધ છે, માટે પ્રકૃતિમાં થયેલા સંયોગદાનનો આત્મામાં ઉપચાર કરાય છે. અને તેમ પાતંજલદર્શનકાર સ્વીકારે તો આત્માનો પ્રકૃતિની સાથે સંયોગ છે તેમ માનવું પડે માટે આત્મા ચિન્માત્રધર્મવાળો નથી પરંતુ ચિન્ધર્મવાળો પણ=ચૈતન્યધર્મવાળો પણ, છે, અને પ્રકૃતિની સાથે સંયોગધર્મવાળો પણ છે, તેમ પાતંજલદર્શનકારે સ્વીકારવું પડે. અને તેમ સ્વીકારે તો સંસારઅવસ્થામાં પ્રકૃતિની સાથે આત્માનો સંબંધ છે, અને પ્રકૃતિમાં વિવેકઅખાતિરૂપ સંયોગનો હાન થાય છે, તે સયોગનો હાન આત્મામાં ઉપચારથી કહેવાય છે, તેમ પાતંજલદર્શનકાર સ્વીકારી શકે પરંતુ પાતંજલદર્શનકાર તો પ્રકૃતિની સાથે આત્માનો સંબંધ સ્વીકારતા નથી. તેથી જો આત્માનો પ્રકૃતિ સાથે સંબંધ ન હોય તો સંબંધની સાથે અવિનાભાવ એવા ઉપચારનું આશ્રયણ તેઓ કરી શકે નહિ. એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. વળી પાતંજલદર્શનકાર કહે છે કે યોગી યોગસાધના કરે છે ત્યારે યોગસાધનાના બળથી સર્વજ્ઞસ્વભાવ પ્રગટ થાય છે, અને જ્યારે બુદ્ધિ પ્રકૃતિમાં વિલય પામે છે ત્યારે પ્રકૃતિના સંયોગનો નાશ થવાથી પ્રકૃતિને કારણે જે સર્વજ્ઞસ્વભાવ હતો તે સર્વજ્ઞસ્વભાવનો પરિત્યાગ થાય છે. માટે મુક્તિઅવસ્થામાં ચિન્માત્રધર્મપણું છે, પરંતુ વિષયોના પરિચ્છેદરૂપ સર્વજ્ઞસ્વભાવ નથી. પાતંજલદર્શનકારનું આ કથન સ્વવાસનામાત્ર વિજુંભિત છે; કેમ કે આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલું નિરાવરણ જ્ઞાન મુક્તિઅવસ્થામાં છે, માટે મુક્તિ અવસ્થામાં તે જ્ઞાન સર્વ શેયોનું પરિચ્છેદન કરે છે એમ સ્વીકારવું ઉચિત છે એ પ્રકારનો પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજનો આશય છે. માટે મુક્તિ અવસ્થામાં ચિન્માત્રધર્મકત્વ સ્વીકારી શકાય નહિ; પરંતુ સર્વજ્ઞતા સ્વભાવ જ સ્વીકારવો જોઈએ એમ ગ્રંથકારશ્રીનો આશય છે. ૨૬ાા અવતરણિકા :આ સંસાર ક્લેશરૂપ છે અને ક્લેશહાનનો ઉપાય જૈનદર્શનકાર શું કહે છે? તે શ્લોક-૧માં બતાવ્યું. ત્યારપછી સર્વથા તર્કવાદી એવા બૌદ્ધો ફ્લેશતાનનો ઉપાય શું કહે છે ? તે શ્લોક-૨થી પમાં બતાવ્યું, અને શ્લોક-૬થી ૧૧માં તે મતમાં ગ્રંથકારશ્રીએ દૂષણ બતાવ્યાં. ત્યારપછી પાતંજલદર્શનકાર Page #128 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ૧૦૧ ક્લેશહાનનો ઉપાય શું કહે છે ? તે શ્લોક-૧૨થી ૨૩માં બતાવ્યું, અને શ્લોક-૨૪થી ૨૭માં તે મતમાં ગ્રંથકારશ્રીએ દૂષણ બતાવ્યાં. હવે તાર્કિક એવા તૈયાયિકો ક્લેશહાનનો ઉપાય શું કહે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છેબ્લોક : पुरुषार्थाय दुःखेऽपि प्रवृत्तेर्ज्ञानदीपतः । हानं चरमदुःखस्य क्लेशस्येति तु तार्किकाः ।।२७।। અન્વયાર્થ – જ્ઞાનીપત =જ્ઞાનદીપથી પુરુષાર્થો પુરુષાર્થ માટે સુપિ= દુઃખમાં પણ પ્રવૃત્ત =પ્રવૃત્તિ હોવાને કારણે (ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર એ ક્લેશહાનનો ઉપાય છે. એનાથી) રરમી વનેશચ દાન=ચરમદુ:ખરૂપ ક્લેશનો હાન છે, રૂતિ તુ તાર્વિ:=એ પ્રમાણે તાર્કિકો કહે છે. ર૭મા શ્લોકાર્ચ - જ્ઞાનદીપથી પુરુષાર્થ માટે દુઃખમાં પણ પ્રવૃત્તિ હોવાને કારણે (ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર એ ક્લેશહાનનો ઉપાય છે. એનાથી) ચરમદુઃખરૂપ ક્લેશનો હાન છે, એ પ્રમાણે તાર્કિકો કહે છે. Iીર૭ll ટીકા : पुरुषार्थायेति-ज्ञानदीपतः तत्त्वज्ञानप्रदीपाद्, अज्ञानध्वान्तनाशात् पुरुषार्थाय= पुरुषार्थनिमित्तं, दुःखेऽपि प्रवृत्तेः, राजसेवादौ तथादर्शनात्, चरमदुःखस्य क्लेशस्य स्वयमुत्पादितस्य हानमिति तु तार्किका नैयायिकाः, अतीतस्य स्वत एवोपरतत्वात्, अनागतस्य हातुमशक्यत्वात्, वर्तमानस्यापि विरोधिगुणप्रादुर्भावेनैव नाशात्, चरमदुःखमुत्पाद्य तन्नाशस्यैव पुरुषार्थकत्वादिति भावः ।।२७।। ટીકાર્ચ - જ્ઞાનપતઃ... પ્રવૃત્ત, જ્ઞાનદીપથીકતત્વજ્ઞાનરૂપ દીપકથી, અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થવાને કારણે પુરુષાર્થ માટે=સર્વ ક્લેશના નાશરૂપ મોક્ષ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ક્લેશણાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૭ પુરુષાર્થ નિમિત્તે, દુઃખમાં પણ પ્રવૃત્તિ હોવાથી અર્થાત્ ચરમદુઃખરૂપ ક્લેશમાં પણ પ્રવૃત્તિ હોવાથી, ક્લેશકાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર છે, એ પ્રમાણે અધ્યાહાર છે. અહીં પ્રશ્ન થાય કે પુરુષાર્થ નિમિત્તે દુઃખમાં પ્રવૃત્તિ છે તે કેમ નક્કી થઈ શકે ? તેથી હેતુ કહે છે – રાનવાલો ... ના, રાજસેવાદિમાં તે પ્રકારે દર્શન છે ધનપ્રાપ્તિરૂપ પુરુષાર્થ માટે રાજાની સેવારૂપ કષ્ટમાં પ્રવૃત્તિનું દર્શન છે. આ રીતે ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખમાં પ્રવૃત્તિ છે તેમ સ્થાપન કરીને નૈયાયિકો શું કહે છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – રર ........ મૈથિલી, સ્વયં ઉત્પાદિત એવા ચરમદુઃખરૂપ ક્લેશનો હાન થાય છે=સ્વતઃ હાલ થાય છે, એ પ્રમાણે તાર્કિકો=તૈયાયિકો, કહે છે. ચરમ દુઃખનાં ઉત્પાદનમાં યત્ન છે, નાશમાં યત્ન કેમ નથી તે સ્પષ્ટ કરતાં નૈયાયિક કહે છે – અતીત નાશ, અતીત એવા દુઃખનું સ્વતઃ જ ઉપરતપણું હોવાથી= સ્વતઃ જ વિનાશ હોવાથી, તેના નાશ માટે યત્ન નથી, અનાગત એવા દુઃખનો નાશ કરવા માટે અશક્યપણું હોવાથી અનાગત એવા દુઃખના નાશ માટે યત્ન નથી, વર્તમાનનું પણ દુઃખ વિરોધીગુણના પ્રાદુર્ભાવથી જ નાશ થાય છે દુ:ખના વિરોધી એવા સુખરૂપ ગુણના પ્રાદુર્ભાવથી જ નાશ થાય છે, માટે વર્તમાનના દુઃખના કાશમાં પણ યત્ન નથી. તો પછી દુઃખના નાશના અર્થી જીવોની શામાં પ્રવૃત્તિ છે ? તે બતાવવા અર્થે નૈયાયિકો કહે છે – ઘરમ, ... રૂતિ માવ: || ચરમદુઃખને ઉત્પન્ન કરીને તેના નાશનું જ પુરુષાર્થકપણું હોવાથી ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ એવો વ્યાપાર દુઃખના નાશનો ઉપાય છે, એ પ્રમાણે ભાવ છે. ર૭ા દુ:ખિ પ્રવૃત્તેિ - અહીં થિી એ કહેવું છે કે કામપુરુષાર્થ નિમિત્તે સુખમાં તો પ્રવૃત્તિ છે, પરંતુ મોક્ષપુરુષાર્થ નિમિત્તે દુ:ખમાં પણ પ્રવૃત્તિ છે. રાનસેવા - અહીં થી ધનાર્જનનું ગ્રહણ કરવું. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ક્લેશતાનોપાયદ્વાચિંશિકાશ્લોક-૨૭ જ વર્તમાનર્ચાપ - અહીં મરથી એ કહેવું છે કે અતીત, અનાગત દુઃખના નિવર્તન માટે તો યત્ન નથી, પરંતુ વર્તમાનના પણ દુઃખનો વિરોધીગુણના પ્રાદુર્ભાવથી નાશ થાય છે, માટે વર્તમાનના દુઃખના નિવર્તનમાં પણ યત્ન નથી. ભાવાર્થ :નૈયાયિકોના મતે ચરમદુઃખની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર ક્લેશનાશનો ઉપાય - કોઈ પુરુષને યોગી આદિના સંપર્કથી તત્ત્વજ્ઞાનરૂપ દીપક પ્રગટે તો અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થાય છે, તેથી દેખાતો સંસાર ક્લેશરૂપ છે તેવો બોધ થાય છે. તેવો બોધ થયા પછી તે યોગી ક્લેશના નાશરૂપ પુરુષાર્થ માટે દુ:ખમાં પણ પ્રવૃત્તિ કરે છે ચરમદુઃખની નિષ્પત્તિ માટે પણ પ્રવૃત્તિ કરે છે. તેથી ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર છે, એમ તાર્કિક એવા નૈયાયિકો કહે છે. અહીં કોઈ કહે કે દુઃખ અર્થે કોઈ વિચારક પ્રવૃત્તિ કરે નહિ, પરંતુ સુખ અર્થે પ્રવૃત્તિ કરે છે. તેથી સુખરૂપ મોક્ષ પુરુષાર્થ માટે ક્લેશનાશમાં પ્રવૃત્તિ છે, પરંતુ ચરમદુઃખની ઉત્પત્તિમાં કોઈ વિચારકની પ્રવૃત્તિ નથી. તેના નિરાકરણ માટે તૈયાયિકો યુક્તિ આપે છે – રાજસેવાદિમાં તે પ્રકારે દેખાય છે અર્થાત્ ધનરૂપ પુરુષાર્થ માટે કષ્ટરૂપ એવા રાજસેવાદિમાં વિચારક જીવો પ્રવૃત્તિ કરે છે, તેમ મોક્ષરૂપ પુરુષાર્થ માટે કષ્ટરૂપ એવા ચરમદુઃખમાં પ્રવૃત્તિ થઈ શકે છે, એમ તૈયાયિકો કહે છે. ચરમદુઃખમાં પ્રવૃત્તિ કરવાથી ક્લેશનાશ કઈ રીતે થાય છે ? તે બતાવે છે| વિવેકી પુરુષ ચરમદુઃખમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેના પ્રયત્નથી સ્વયં ઉત્પાદિત એવા ચરમદુઃખરૂપ ક્લેશનો નાશ થાય છે અર્થાત્ ક્લેશનો સ્વયં નાશ થાય છે, એ પ્રમાણે તાર્કિક એવા તૈયાયિકો કહે છે, અને તેમાં મુક્તિ આપે છે – અતીત દુઃખ તો વર્તમાનમાં નથી, પરંતુ વર્તમાનમાં ઉપરત શાંત થયેલ છે, માટે તેના નાશ માટે યત્ન થઈ શકે નહિ. અનાગત દુઃખ હજુ ઉત્પન્ન થયું નથી, તેથી તેના નાશ માટે પણ યત્ન થઈ શકે નહિ. વર્તમાનનું જે દુઃખ વિદ્યમાન છે, તે વિરોધીગુણના પ્રાદુર્ભાવથી નાશ થાય છે, તેથી વર્તમાનના Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ દુઃખના નાશ માટે પણ યત્ન થતો નથી, પરંતુ વિરોધીગુણના પ્રાદુર્ભાવ માટે યત્ન થાય છે. જેમ – કોઈને વર્તમાનમાં વ્યાધિકૃત દુઃખ વર્તતું હોય તો વ્યાધિના નાશથી ઉત્પન્ન થતા અવ્યાધિરૂપ ગુણના પ્રાદુર્ભાવથી તે વર્તમાનના દુઃખનો નાશ થાય છે, પરંતુ તે રીતે વર્તમાનના દુઃખનો નાશ કરવા માત્રથી સર્વ ક્લેશોનો ઉચ્છેદ થતો નથી; કેમ કે આ રીતે વિરોધીગુણના પ્રાદુર્ભાવથી વર્તમાનના દુઃખનો નાશ થયેલો હોવા છતાં તે ચરમદુઃખનો નાશ નથી, માટે ફરી દુઃખો આવી શકે છે. તેથી સર્વથા દુઃખના નાશના અર્થી જીવો શામાં ઉદ્યમ કરે છે? તે બતાવવા અર્થે કહે છે– ચરમદુઃખને ઉત્પન્ન કરીને તેનો નાશ કરવો એ જ મોક્ષપુરુષાર્થ છે. તેથી સર્વ ક્લેશના નાશરૂપ મોક્ષપુરુષાર્થ માટે ચરમદુઃખમાં ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રકારનો નૈયાયિકનો આશય છે. ગરબા અવતરણિકા : एतदपि मतं दूषयति - અવતરણિકાર્ચ - આ પણ મતને દૂષિત કરે છે – તપિ માં ફૂપતિ - અહીં પથી એ કહેવું છે કે પૂર્વમાં બૌદ્ધમત અને પાતંજલમતને તો ગ્રંથકારશ્રીએ દૂષિત કર્યા, પરંતુ આ પણ મતને=નયાયિકના પણ મતને, ગ્રંથકારશ્રી દૂષિત કરે છે. ભાવાર્થ - નિયાયિકો મોક્ષને દુઃખાભાવરૂપ સ્વીકારે છે, પરંતુ સુખરૂપ સ્વીકારતા નથી, અને સંસારને ક્લેશરૂપ દુઃખરૂપ, સ્વીકારે છે. સંસારમાં દુઃખોની પરંપરા અનાદિકાળથી ચાલે છે, પરંતુ ચરમદુઃખની પ્રાપ્તિ થઈ નથી; પરંતુ કોઈક જીવને વિવેક પ્રગટે તો ક્લેશ વગરના એવા મોક્ષરૂપે પુરુષાર્થ માટે ચરમદુઃખમાં પ્રવૃત્તિ કરે છે, તેથી ચરમદુઃખની નિષ્પત્તિના ઉત્તરમાં સર્વ ક્લેશના અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ નિયાયિકો કહે છે. નૈયાયિકના એ મતને પણ ગ્રંથકારશ્રી દૂષિત કરે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૨૮ શ્લોક :-> ब्रूते हन्त विना कश्चिददोऽपि न मदोद्धतम् । सुखं विना न दुःखार्थं कृतकृत्यस्य हि श्रमः ।। २८ ।। અન્વયાર્ચઃ હા=ખરેખર મોસ્ક્રુતમ્ વિના=મદથી ઉદ્ધત થયેલા વગર ગોપિ=આ પણ વચન=ભૈયાયિક કહે છે એ પણ વચન, શ્ચિ=કોઈ ન ધ્રૂત્ત=બોલે નહિ, =િજે કારણથી તનૃત્ય=કૃતકૃત્યનો સુä વિના=સુખને છોડીને દુ:ઘાર્થ=દુ:ખ માટે શ્રમ: ન=શ્રમ નથી. ।।૨૮। શ્લોકાર્થ : ખરેખર મદથી ઉદ્ધત થયેલા વગર નૈયાયિક કહે છે એ પણ વચન કોઈ બોલે નહિ, જે કારણથી કૃતકૃત્યનો સુખને છોડીને દુઃખ માટે શ્રમ નથી. II૨૮II ૧૦૫ ટીકા ઃ ब्रूत इति - अदोऽपि वचनं मदोद्धतं विना कश्चिदित्यनन्तरमपेर्गम्यमानत्वात् कश्चिदपि न ब्रूते, हि यतः, कृतकृत्यस्य सुखं विना स्वसुखातिशयितसुखं विना दुःखार्थं श्रमो नास्ति, राजसेवादावपि हि सुखार्थं प्रवृत्तिर्दृश्यते, कटुकौषधपानादावपि आगामिसुखाशयैव, अन्यथा विवेकिनो दुःखजिहासोर्मरणादावपि प्रवृत्त्यापत्तेः न च मोक्षे सुखमिष्यते भवद्भिः, इति व्यर्थः સર્વઃ પ્રયાસઃ ।।૨૮।। 1 ટીકાર્ય ઃ अदोऽपि ન દ્યૂતે, મદથી ઉદ્ધત થયેલા વગર આ પણ વચન=નૈયાયિક કહે છે એ પણ વચન, કોઈ પણ બોલે નહિ. શ્લોકમાં શ્વિક્ પછી અપિનું ગમ્યમાતપણું છે=અધ્યાહારપણું છે. ..... મદથી ઉદ્ધત થયેલા વગર કોઈપણ આ વચન કેમ બોલે નહિ ? તેમાં હેતુ કહે છે Page #133 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮ દિ=યતઃ શ્રમો નાસ્તિ, જે કારણથી કૃતકૃત્યનો=યોગમાર્ગની સાધના કરીને અંતિમ ભૂમિકાને પામેલા એવા કૃતકૃત્યતો, સુખને છોડીને=સ્વસુખથી અતિશયિત સુખને છોડીને, દુઃખ માટે શ્રમ નથી. ૧૦૬ राजसेवादौ પ્રવાસઃ ।। હિ=જે કારણથી રાજસેવાદિમાં પણ સુખને માટે પ્રવૃત્તિ દેખાય છે, કટુક ઔષધપાનાદિમાં પણ આગામી સુખાશયવાળી જ પ્રવૃત્તિ દેખાય છે; કેમ કે અન્યથા=કટુક ઔષધપાવાદિમાં આગામી સુખના આશયથી પ્રવૃત્તિ છે તેમ ન સ્વીકારો અને દુઃખનાશ માટે પ્રવૃત્તિ છે તેમ સ્વીકારો તો, દુઃખના ત્યાગની ઇચ્છાવાળા એવા વિવેકીની મરણાદિમાં પણ પ્રવૃત્તિની આપત્તિ છે; અને મોક્ષમાં તમારા વડે=ભૈયાયિકો વડે, સુખ ઇચ્છાતું નથી, માટે સર્વ પ્રયાસ વ્યર્થ છે-ક્લેશના નાશનો અને ક્લેશનાશના અર્થે ચરમદુઃખની ઉત્પત્તિનો સર્વ પ્રયાસ વ્યર્થ છે. ।।૨૮।। ..... * ગોપિ વવનમ્ - અહીં પિ થી એ કહેવું છે કે આત્માને એકાંતે અપરિણામી સ્વીકારીને આત્મા નિત્યમુક્ત છે એમ કહીને મોક્ષમાર્ગના ઉપદેશને કહેનાર પાતંજલદર્શનકારનું વચન તો મદથી ઉદ્ધત થયેલા વગર કોઈ ન બોલે, પરંતુ નૈયાયિકનું આ પણ વચન મદથી ઉદ્ધત થયેલા વગર કોઈ ન બોલે. * ઋમ્પિત્તિ ન છૂતે - અહીં પિથી એ કહેવું છે કે અવિચારક આવું વચન બોલે, પરંતુ કોઈપણ વિચારક આવું વચન ન બોલે. * રાનસેવાવાળપ - અહીં રાનસેવિતમાં વિથી ધનાર્જનનું ગ્રહણ કરવું અને પિથી એ કહેવું છે કે મોક્ષપુરુષાર્થમાં તો સુખાર્થ પ્રવૃત્તિ છે, પરંતુ રાજસેવાદિમાં પણ સુખાર્થ પ્રવૃત્તિ દેખાય છે. * ટુૌષધપાનાવાળપ - તુજોષધપાનાવિમાં વિથી શરીરના આરોગ્ય માટે કરાતા શિરાવેધ, અંગછેદ આદિનું ગ્રહણ કરવું, અને પિથી એ કહેવું છે કે મધુર ઔષધપાનાદિમાં તો આગામી સુખના આશયથી પ્રવૃત્તિ છે, પરંતુ કટુક ઔષધપાનાદિમાં પણ આગામી સુખના આશયથી પ્રવૃત્તિ છે. * મરળાવાપિ - અહીં પિથી એ કહેવું છે કે દુઃખનો ત્યાગ કરવાની ઇચ્છાવાળાની આજીવિકાદિ દુઃખના ત્યાગ અર્થે રાજસેવાદિમાં તો પ્રવૃત્તિ છે, પરંતુ મરણાદિમાં પણ પ્રવૃત્તિની આપત્તિ છે. મરવિ માં થી મ૨ણ અર્થે વિષયાનાદિનું ગ્રહણ કરવું. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ભાવાર્થ - નૈયાયિકો ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર છે, એમ કહે છે. તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર છે તેમ તૈયાયિકો કહે છે, અને તેમ કહેવા પાછળનો તેમનો આશય એ છે કે મુક્તિ દુઃખના અત્યંત અભાવરૂપ છે, પરંતુ સુખરૂપ નથી, અને દુઃખનો અત્યંત અભાવ ચરમદુઃખ ઉત્પન્ન થાય તો જ થઈ શકે; કેમ કે સંસારમાં જે જે દુઃખો ઉત્પન્ન થાય છે તે તે દુઃખો તે તે ક્ષણમાં અનુભવાય છે, અને ઉત્તરક્ષણમાં તેનો નાશ થાય છે, તોપણ તે દુઃખનો નાશ થવા છતાં અન્ય અન્ય દુઃખોનો પ્રવાહ ચાલે છે. તેથી સંસારમાં જે જે દુઃખો આવે છે તે તે પ્રતિક્ષણ અનુભવ કરાવીને ઉત્તરક્ષણમાં સ્વતઃ જાય છે, પરંતુ તે દુઃખ ચરમદુઃખ નહિ હોવાથી ઉત્તર ઉત્તરનાં દુઃખો ઉત્પન્ન થયા કરે છે; પરંતુ ચરમદુઃખ ઉત્પન્ન થયા પછી બીજી ક્ષણમાં તે દુઃખનો નાશ થાય છે પછી દુઃખ ઉત્પન્ન થતું નથી. તેથી દુઃખના અત્યંત અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ એવો વ્યાપાર છે. તે વ્યાપારથી ઉત્પન્ન થયેલું ચરમદુઃખ ઉત્તરક્ષણમાં નાશ પામે છે, તેથી ચરમદુઃખના નાશથી સર્વથા ક્લેશના અભાવરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું નૈયાયિકોનું વચન છે, જે વચન કોઈપણ વિચારક કહે નહિ, પરંતુ તત્ત્વને જોવામાં જેમની દૃષ્ટિ મોહ પામેલી છે તેવા મદથી ઉદ્ધત થયેલ પુરુષ આવું વચન કહે, એમ ગ્રંથકારશ્રી કહે છે – કેમ આવું વચન વિચારક પુરુષ કહે નહિ ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે જે યોગી સાધના કરીને યોગની પૂર્ણતાને પામવાની તૈયારીમાં છે, તેવા કેવલજ્ઞાનને પામેલા કૃતકૃત્ય યોગી છે, તેઓને તે વખતે જે સુખ છે તેને છોડીને દુ:ખના નાશ માટે તેઓ યોગનિરોધ માટે પ્રયત્ન કરતા નથી અર્થાત્ કેવલજ્ઞાનકાળમાં જે સુખ છે તેનાથી અધિક સુખ યોગનિરોધકાળમાં છે, તેના માટે શ્રમ કરે છે; પરંતુ ચરમક્લેશરૂપ દુઃખ માટે શ્રમ કરતા નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૮ આશય એ છે કે સંસારઅવસ્થામાં મોહની આકુળતાકૃત જે દુઃખ છે, તે દુઃખ વીતરાગ થવાથી નાશ થાય છે, અને કેવળીને મોહની આકુળતાનો સદા અભાવ હોવાથી જે સુખ વર્તે છે, તેના કરતાં યોગનિરોધકાળમાં યોગોથી થતા શ્રમના અભાવને કારણે અતિશયિત સુખ થાય છે, તેના માટે કૃતકૃત્ય એવા પણ કેવળી પ્રયત્ન કરે છે; પરંતુ ચરમદુઃખ માટે કોઈ પ્રયત્ન કરતા નથી. યોગનિરોધ માટે કરાતાં પ્રયત્નના ફળરૂપે સંસારઅવસ્થામાં જે કર્મફત ક્લેશ હતો તેનો સંપૂર્ણ અભાવ થવાથી પૂર્ણ સુખરૂપ ફળ મળે છે. તેથી પૂર્ણ સુખ પ્રાપ્ત કરવા અર્થે જ કેવળીનો યોગનિરોધ માટે શ્રમ છે, પરંતુ ચરમદુઃખ માટે શ્રમ નથી. વળી તૈયાયિકે શ્લોક-૨૭માં કહેલ કે પુરુષાર્થ માટે દુઃખમાં પણ પ્રવૃત્તિ થાય છે, અને તેમાં યુક્તિ આપેલ કે રાજસેવાદિમાં દુઃખના નિમિત્તે પ્રવૃત્તિ દેખાય છે. તે વચન પણ તેમનું યુક્ત નથી તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – રાજસેવાદિમાં પણ સુખ માટે જ પ્રવૃત્તિ દેખાય છે. આશય એ છે કે અર્થપુરુષાર્થ માટે રાજસેવાદિરૂપ શ્રમમાં જે પ્રવૃત્તિ દેખાય છે, તે પ્રવૃત્તિ પણ ધનપ્રાપ્તિ દ્વારા ભોગાદિના સુખ માટે થાય છે, પરંતુ દુઃખ માટે પ્રવૃત્તિ થતી નથી. તેથી તૈયાયિક રાજસેવાદિના દૃષ્ટાંતથી યોગીની ચરમદુઃખમાં પ્રવૃત્તિ છે તેમ સ્થાપન કરે છે, તે વચન અયુક્ત છે. વળી કટુક ઔષધ-પાનાદિમાં પણ આગામી સુખના આશયવાળી પ્રવૃત્તિ છે, માત્ર દુઃખમાં પ્રવૃત્તિ નથી. તેથી જો મોક્ષ સુખરૂપ હોય તો આગામી મોક્ષરૂપ સુખના અર્થે ચરમદુઃખમાં પ્રવૃત્તિ છે તેમ સ્વીકારી શકાય; પરંતુ નૈયાયિકો તો મોક્ષને સુખરૂપ માનતા નથી, પરંતુ દુઃખના અત્યંત અભાવરૂપ મોક્ષ માને છે, અને દુઃખના અત્યંત અભાવ માટે ચરમદુઃખમાં પ્રવૃત્તિ છે તેમ કહે છે. આથી તેમનું તે વચન ઉન્મત્તના પ્રલાપ જેવું છે, કેમ કે કટુક ઔષધપાનાદિમાં પણ જે વિચારકો પ્રવૃત્તિ કરે છે, તે કટુક ઔષધપાનાદિની પ્રવૃત્તિ દુઃખરૂપ હોવા છતાં તે કટુક ઔષધપાનાદિની પ્રવૃત્તિ આગામી સુખ માટે કરે છે. ગ્રંથકારશ્રી સ્વકથનની પુષ્ટિ માટે કહે છે – Page #136 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૮-૨૯ ૧૦૯ વળી કટુક ઔષધપાનાદિની પ્રવૃત્તિ આગામી સુખ માટે ન હોય તો દુઃખનો ત્યાગ કરવાની ઇચ્છાવાળા એવા વિવેકી પુરુષોની મરણાદિમાં પણ પ્રવૃત્તિ થવી જોઈએ; પરંતુ દુઃખનો ત્યાગ કરવાની ઇચ્છાવાળા વિવેકી પુરુષો દુઃખના કારણભૂત રોગને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ મરણાદિમાં પ્રવૃત્તિ કરતા નથી; કેમ કે મરણાદિમાં આગામી સુખ નથી, અને કટુક ઔષધપાનાદિથી રોગની નિવૃત્તિને કારણે આગામી સુખ થાય છે. તેથી આગામી સુખ અર્થે જ દુઃખમાં પ્રવૃત્તિ સ્વીકારી શકાય. વળી તૈયાયિકો વડે મોક્ષમાં સુખ ઇચ્છતું નથી, તેથી મોક્ષ માટે કરાતો સર્વ પ્રયાસ વ્યર્થ છે; કેમ કે વિચારક એવા સંસારી જીવોની જે કાંઈ પ્રવૃત્તિ છે તે સુખાર્થે છે, દુઃખાર્થે નથી, કે દુઃખના અત્યંત નાશાર્થે પણ નથી, પરંતુ દુઃખના અત્યંત નાશપૂર્વક કાંઈક સુખને માટે છે. માટે મોક્ષને માત્ર દુ:ખાભાવરૂપ નહિ, પરંતુ સંપૂર્ણ સુખરૂપ સ્વીકારીએ તો મોક્ષના ઉપાયની પ્રવૃત્તિ સંગત થાય, અન્યથા નહિ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ll૨૮ અવતરણિકા : किञ्च चरमदुःखत्वं तत्त्वज्ञानजन्यतावच्छेदकमपि न सम्भवतीत्याह - અવતરણિકાર્ચ - વળી ચરમદુઃખત્વ તત્વજ્ઞાનજચતાવચ્છેદક પણ સંભવતું નથી તિ=ણત એને, કહે છે – જે તત્ત્વજ્ઞાનનન્યતાવછે ન - અહીં પ થી એ કહેવું છે કે ચરમદુઃખત્વ મોક્ષપુરુષાર્થનું કારણ તો થતું નથી, પરંતુ તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક પણ થતું નથી. ભાવાર્થ : નૈયાયિકો સર્વથા ક્લેશનાશરૂપસર્વથા દુ:ખના અભાવરૂપ, મોક્ષ સ્વીકારે છે, પરંતુ સુખરૂપ મોક્ષ સ્વીકારતા નથી; અને સર્વથા દુઃખના અભાવનું કારણ ચરમદુઃખની ઉત્પત્તિ છે, તેમ કહે છે; કેમ કે ઉત્પન્ન થયેલ ચરમદુઃખ પછીની ક્ષણમાં અભાવરૂપે થાય છે. તેથી ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર સ્વીકારે છે, અને ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર તત્ત્વજ્ઞાનથી થાય છે તેમ કહે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૨૯ આશય એ છે કે જે યોગીને જ્ઞાન થાય છે કે સંસાર ક્લેશથી ભરપૂર છે અને ક્લેશનાશરૂપ મોક્ષ છે, માટે જો ક્લેશવગરની અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો ચરમક્લેશ નિષ્પન્ન કરવા માટે યત્ન કરવો જોઈએ, તે યોગીઓ શાસ્ત્રવચન અનુસાર તે પ્રકારનો યત્ન કરે છે જેથી જેના પછી ક્લેશ નથી એવા ચરમક્લેશને પ્રાપ્ત કરે છે. માટે ચરમક્લેશ તત્ત્વજ્ઞાનથી જન્ય બન્યું, તેથી ચ૨મક્લેશમાં તત્ત્વજ્ઞાનજન્યતા છે; અને ચ૨મક્લેશમાં ચરમદુઃખત્વ છે અને તે ચરમદુઃખત્વ તત્ત્વજ્ઞાનજન્યતાનો અવચ્છેદક છે, એમ નૈયાયિકો માને છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ચરમદુઃખત્વ તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક પણ સંભવતું નથી. કેમ સંભવતું નથી ? તે શ્લોકમાં ગ્રંથકારશ્રી બતાવે છે. શ્લોક ઃ चरमत्वं च दुःखत्वव्याप्या जातिर्न जातितः । तच्छरीरप्रयोज्यातः साङ्कर्यान्नान्यदर्थवत् ।। २९ । । ૧૧૦ અન્વયાર્થ: આ ઘરમન્વં=અને ચરમત્વ=ચરમદુ:ખત્વ દુ:સ્વત્વવ્યાપ્યા જ્ઞાતિનં દુ:ખત્વવ્યાપ્ય જાતિ નથી; ત—રીપ્રયોખ્યાત: ખાતિતઃ સાર્વા કેમ કે તત્ત્શરીરપ્રયોજ્ય એવી જાતિથી અર્થાત્ જે સાધકને ચરમદુઃખની પ્રાપ્તિ થાય છે તે સાધકના શરીરથી પ્રયોજ્ય એવી જાતિથી, સાંકર્ય છે. અન્ય અન્ય=સમાતાધિકરણદુઃખપ્રાગભાવ અસમાનકાલીનત્વરૂપ ચરમત્વ=ચરમદુઃખત્વ, અર્થવત્ ન= અર્થવાળું નથી=તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારવા માટે ઉપયોગી નથી. ||૨૯૪૫ શ્લોકાર્થ : ચરમદુઃખત્વ દુઃખત્વવ્યાપ્ય જાતિ નથી; કેમ કે તત્ત્શરીરપ્રયોજ્ય એવી જાતિથી સાંક્ય છે, અન્ય-સમાનાધિકરણ દુઃખપ્રાગભાવ અસમાનકાલીનત્વરૂપ ચરમત્વ=ચરમદુઃખત્વ, અર્થવાળું નથી. ।।૨૯] ટીકા ઃ चरमत्वं चेति-चरमत्वं च दुःखत्वव्याप्या जातिः न तच्छरीरप्रयोज्यातो Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૯ जातितः साकर्यात् मैत्रीयचरमदुःखचैत्राचरमदुःखवर्तिन्योस्तयोश्चैत्रचरमदुःख एव समावेशात्, चैत्रशरीरप्रयोज्यजातिव्याप्यायाश्चैत्रचरमसुखदुःखादिनिष्ठाया भिन्नाया एव चरमत्वजातेरुपगमे तु सुखत्वादिनैव साङ्कर्यात्, अन्यत्= समानाधिकरणदुःखप्रागभावासमानकालीनत्वलक्षणं चरमत्वं, नार्थवत्-न तत्त्वज्ञानजन्यतावच्छेदकं, अर्थादेव समाजात्तदुपपत्तेः, कार्यवृत्तियावद्धर्माणां कार्यतावच्छेदकत्वे चैत्रावलोकितमैत्रनिर्मितघटत्वादेरपि तथात्वप्रसङ्गात्, तथा च नियतितत्त्वाश्रयणापत्तेरिति दिक् ।।२९।। ટીકાર્ય :ઘરમત્યું.. સાત્, અને ચમત્વ=ચરમદુઃખત્વ, દુ:ખત્વવ્યાપ્ય જાતિ નથી; કેમ કે તશરીરપ્રયોજ્ય એવી જાતિથી સાંકર્ય છે. કઈ રીતે તતુશરીરપ્રયોજ્ય એવી જાતિથી સાંકર્ય છે ? તે બતાવવા અર્થે કહે મૈત્રીવરમ, ....... સમાવેશા, મૈત્રીયચરમદુઃખવર્તી અને ચૈત્રના અચરમદુઃખવર્તી એવા તે બેનોમૈત્રીયચરમદુઃખત્વનો અને ચૈત્રતા અચરમદુઃખમાં રહેનારી ચૈત્રશરીર પ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિનો, ચૈત્રતા ચરમદુઃખમાં જ સમાવેશ છે. પૂર્વમાં મૈત્રીયચરમદુઃખને ગ્રહણ કરીને ચૈત્રના દુઃખમાં રહેનારી ચૈત્રશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની સાથે ચરમદુઃખત્વનું સાંકર્ય બતાવ્યું. તેના નિવારણ માટે તૈયાયિક કહે કે ચૈત્રશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની વ્યાપ્ય એવી ચૈત્રના ચરમસુખ-દુઃખાદિમાં રહેલી ભિન્ન જ ચરમ–જાતિ અમે સ્વીકારીશું, તેથી મૈત્રીયચરમદુઃખને ગ્રહણ કરીને તત્શરીર પ્રયોજ્ય= ચૈત્રશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની સાથે ચરમદુઃખત્વનું સાંકર્ય આવશે નહિ. નૈયાયિક આમ સ્વીકારે તોપણ તેને અન્ય રીતે સાર્ધ આવે છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે -- ત્રિશરીરyયો ....... સાત્ વળી ચૈત્રશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની વ્યાપ્ય એવી ચૈત્રના ચરમસુખ-દુ:ખાદિમાં રહેલી ભિન્ન જ ચરમ–જાતિના સ્વીકારમાં સુખત્યાદિની સાથે સાંકર્યું છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૯ કવૈત્રચરમસુરષદુ:વિનિઝાય: - અહીં ઃિ થી ચરમ જ્ઞાનનું ગ્રહણ કરવું. સુત્વને સાત્ - અહીં મદિથી કુત્વદિ નું ગ્રહણ કરવું. ભાવાર્થ - નૈયાયિકો ચરમદુઃખત્વને દુઃખત્વવ્યાપ્ય જાતિ સ્વીકારે તો તશરીરપ્રયોજ્યજાતિથી સાંફર્યદોષની પ્રાપ્તિ : ચૈત્રના દુઃખનો જીવનકાળ (૧) (૨) ચૈત્રના અચરમદુઃખમાં ચૈત્રના ચરમદુઃખમાં વનકાળ ચૈત્રશરીરપ્રયોજ્યચૈત્રત્વજાતિ ચરમદુઃખત્વ અને ચૈત્રશરીરપ્રયોજ્યચૈત્રત્વજાતિ મૈત્રનાં દુઃખનો જીવનકાળ (૩) મૈત્રનાં અચરમદુઃખમાં મૈત્રના ચરમદુઃખમાં ચરમદુ:ખત્વ (૧) ચૈત્રના અચરમદુઃખમાં તતુશરીરપ્રયોજ્યચૈત્ર શરીરપ્રયોજ્ય અચરમદુઃખવર્તીચત્રત્વજાતિ. (૨) ચૈત્રના ચરમદુઃખમાં ચૈત્રચરમદુઃખત્વ અને ચૈત્રત્વજાતિ. (૩) મૈત્રના ચરમદુઃખમાં ચરમદુઃખત્વ. ભિન્ન અધિકરણમાં રહેલા બે ધર્મો એક અધિકરણમાં પ્રાપ્ત થાય તો તે બેમાંથી એકને જાતિ સ્વીકારી શકાય, અને તે જાતિની સાથે અન્ય ધર્મનું સાંકર્ય હોય તો તે અન્ય ધર્મને જાતિ સ્વીકારી શકાય નહિ. આ નિયમ પ્રમાણે પ્રસ્તુતમાં તત્શરીર પ્રયોજ્ય ચૈત્રત્વજાતિ પ્રસિદ્ધ છે, અને તે તત્શરીરપ્રયોજ્ય ચૈત્રત્વજાતિની સાથે ચરમદુઃખત્વધર્મનું સાંક પ્રાપ્ત થતું હોવાથી ચરમદુઃખત્વધર્મને જાતિ સ્વીકારી શકાય નહિ, અને તે સાંકર્ય ઉપરમાં બતાવેલ ચિત્રથી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે – Page #140 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૯ ૧૧૩ નંબર-૧માં તત્શરીર પ્રયોજ્ય-ચૈત્રશરીરપ્રયોજ્ય, ચૈત્રના અચરમદુઃખવર્તી ચૈત્રત્વજાતિ છે. નંબર-૩માં મૈત્રીયચરમદુઃખમાં ચરમદુઃખત્વ ધર્મ છે અને નંબર-૨માં ચૈત્રીયચરમદુઃખમાં તત્શરીર પ્રયોજ્ય=ચૈત્રશરીર પ્રયોજ્ય ચૈત્રત્વજાતિ છે અને ચરમદુઃખત્વ ધર્મ છે. તેથી નંબર-૧ અને નંબર-૩ રૂ૫ ભિન્તાધિકરણમાં રહેલા એવા બે ધર્મોનું ચૈત્રત્વ અને વરદુ:વત્વ નું નંબર-૨ રૂપ=ચૈત્રીયચરમદુઃખરૂપ એક અધિકરણમાં પ્રાપ્તિ હોવાથી સાંકર્યદોષ આવે છે. માટે ચરમદુઃખત્વ ધર્મને જાતિ સ્વીકારી શકાય નહિ. વસ્તુતઃ ચૈત્રના શરીરથી પ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિ પ્રસિદ્ધ છે; કેમ કે ચૈત્ર નામના પુરુષને બાલ્યકાળથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી “આ ચૈત્ર છે', એ પ્રકારનો વ્યપદેશ બાલ્યકાળથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીની સર્વઅસ્થામાં થઈ શકે છે. તે તતુશરીર પ્રયોજ્ય એવી ચૈત્રશરીર પ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિને કારણે થાય છે. માટે ચૈત્રશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિને સ્વીકાર્યા પછી તે ચૈત્રત્વજાતિની સાથે ચરમદુઃખત્વધર્મનું સાંકર્ય પ્રાપ્ત થતું હોવાથી ચરમદુઃખત્વધર્મને જાતિ સ્વીકારી શકાય નહિ. પૂર્વમાં તશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની સાથે ચરમદુઃખત્વધર્મનું સાંકર્ય બતાવીને દુઃખત્વવ્યાપ્ય એવી ચરમદુઃખત્વજાતિ સ્વીકારી શકાય નહિ તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું, અને ત્યાં જે સાંકર્ય દોષ આવ્યો તેના નિવારણ માટે તૈયાયિકો કહે કે મૈત્રીયચરમદુઃખમાં રહેલા એવા ચરમદુઃખત્વને ગ્રહણ કરીને તમે સાંકર્ય દોષ આપ્યો, તે દોષના નિવારણ માટે અમે એક જ અધિકરણમાં રહેલી એવી તત્શરીરપ્રયોજ્ય-ચૈત્રશરીરપ્રયોજ્ય જાતિની વ્યાપ્ય એવી ચૈત્રના ચરમસુખ-દુઃખમાં રહેલી એવી ભિન્ન જ ચરમત્વજાતિને સ્વીકારીશું, તેથી મૈત્રના ચરમદુઃખને ગ્રહણ કરીને આવતો સાંકર્યદોષ અમને પ્રાપ્ત થશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નૈયાયિકો ચૈત્રશરીરપ્રયોજ્યજાતિની વ્યાપ્ય ચૈત્રના ચરમસુખ-દુઃખાદિમાં રહેલી ભિન્ન જ ચરમત્વજાતિ સ્વીકારે, તો તેમાં પણ સાંકર્યદોષ બતાવીને ગ્રંથકારશ્રી દ્વારા તેનું નિરાકરણ : ચૈત્રશ૨ી૨થી પ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની વ્યાપ્ય એવી ચૈત્રમાં વર્તતા ચરમસુખદુઃખાદિનિષ્ઠ એવી ભિન્ન જ ચરમત્વજાતિને સ્વીકારવામાં સુખત્વાદિની સાથે સાંકર્યની પ્રાપ્તિ છે, માટે ચરમત્વજાતિ સ્વીકારી શકાય નહિ. આ કથનને ચિત્ર દ્વારા સમજીએ તે આ રીતે ફ્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯ ચૈત્રના સુખ-દુઃખનો જીવનકાળ (૨) (૧) ચૈત્રનું અચરમસુખ-દુઃખ ↓ સુખત્વજાતિ-દુઃખત્વજાતિ સુખત્વજાતિ અને ચમત્વ ચરમત્વ (૧) ચૈત્રના અચરમસુખ-દુઃખમાં રહેનારી સુખત્વજાતિ અને દુઃખત્વજાતિ. (૨) ચૈત્રના ચરમસુખમાં રહેનાર સુખત્વજાતિ અને ચરમત્વધર્મ. (૩) ચૈત્રના ચરમદુઃખમાં રહેનાર ચ૨મત્વ ધર્મ નંબર-૧માં ચૈત્રના અચરમસુખમાં અને અચરમદુઃખમાં રહેનારી સુખત્વજાતિ છે અને દુઃખત્વજાતિ છે. ચૈત્રનું ચરમસુખ ↓ (૩) ચૈત્રનું ચરમદુઃખ નંબર-૩માં ચૈત્રના ચરમદુઃખમાં રહેનાર ચરમત્વધર્મ છે. નંબર-૨માં ચૈત્રના ચરમસુખમાં રહેનારી સુખત્વજાતિ છે અને ચરમત્વ ધર્મ છે. આ રીતે નંબર-૧ અને નંબર-૩ રૂપ ભિન્નાધિકરણમાં ૨હેલ સુખત્વજાતિ અને ચરમત્વજાતિની નંબર-૨ રૂપ=ચૈત્રના ચરમસુખરૂપ એક અધિકરણમાં પ્રાપ્તિ હોવાથી ચરમત્વને જાતિ તરીકે સ્વીકારી શકાય નહિ, એમ ગ્રંથકારશ્રીનો આશય છે. નોંધઃ સુહાદ્રિ માં ગતિ થી ૩:વત્વ ને લઈને પણ સાંકર્ય આપી શકાશે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ક્લેશતાનોપાય દ્વાચિંશિકા/શ્લોક-૨૯ વિશેષાર્થ : નૈયાયિકો ચરમદુઃખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક જાતિ સ્વીકારીને તત્ત્વજ્ઞાનથી ચરમદુઃખ માટે યત્ન થાય છે, તેમ સ્થાપન કરે છે. વળી તૈયાયિકો સાંકર્યદોષને સ્વીકારે છે. તેમના સાંકર્યદોષના નિયમને ગ્રહણ કરીને ગ્રંથકારશ્રીએ કહ્યું કે ચરમદુઃખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક જાતિ સ્વીકારી શકાય નહિ. તેથી તત્ત્વજ્ઞાનથી કોઈ પુરુષ ચરમદુઃખ માટે યત્ન કરે તેમ સ્વીકારવામાં આવે, અને ચરમદુઃખ ઉત્પન્ન થવાથી ઉત્તરમાં ક્લેશનો નાશ થાય છે તેમ સ્થાપન કરવામાં આવે, તોપણ ચરમદુઃખત્વજાતિ સિદ્ધ નહિ થવાથી જેમ દંડવેન ઘટવેન કાર્યકારણભાવ સ્વીકારાય છે, તેમ ચરમદુઃખત્વેન તત્ત્વજ્ઞાનત્વેન કાર્ય-કારણભાવ સ્વીકારી શકાય નહિ; પરંતુ તે તે પુરુષના તત્ત્વજ્ઞાનથી તે તે ચરમદુ:ખ ઉત્પન્ન થાય છે તેમ માનવું પડે પણ ચરમદુઃખત્વેન તત્ત્વજ્ઞાનત્વેન સામાન્ય કાર્યકારણભાવ સિદ્ધ થાય નહિ. માટે તે તે ચરમદુઃખ પ્રત્યે તે તે તત્ત્વજ્ઞાન કારણ છે તેમ માનવું પડે તેથી અનંતકાર્ય કારણ સ્વીકારવારૂપ ગૌરવ દોષ પ્રાપ્ત થાય. ઉત્થાન : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક ચરમદુઃખને નૈયાયિકો સ્વીકારે છે, પરંતુ ચરમદુઃખત્વ એ દુઃખત્વવ્યાપ્ય જાતિ તરીકે સિદ્ધ થતી નથી, કેમ કે તત્શરીરપ્રયોજ્ય એવી જાતિથી સાંકર્યદોષ આવે છે. તેથી હવે તૈયાયિકો અન્ય પ્રકારનું ચમત્વ સ્વીકારીને તેવું ચમત્વ તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક છે તેમ કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ય : અત્ .... ૩૫૫ત્તે:, અચ=સમાતાધિકરણ દુ:ખપ્રાગભાવ અસમાનકાલીનત્વરૂપ ચમત્વ, અર્થવાળું નથી-તત્વજ્ઞાનજચતાવચ્છેદક નથી; કેમ કે અર્થરૂપ જ સમાજથી=કાર્યરૂપ જ સમૂહથી, તેની ઉપપત્તિ છે સમાનાધિકરણ દુ:ખપ્રાગભાવ અસમાનકાલીનત્વરૂ૫ ચમત્વની ઉપપત્તિ છે. નિલઘટમાં નીલરૂપ અને ઘટ એમ બે કાર્યો છે તેથી નીલઘટરૂપ કાર્ય ગ્રહણ કરીને નીલઘટત્વને કાર્યતાવચ્છેદક સ્વીકારાતું નથી, આમ છતાં કોઈ નીલઘટમાં રહેલ નીલઘટત્વને કાર્યતાવચ્છેદક સ્વીકારે, તેમ બે કાર્યોના સમુદાયથી ઉત્પન્ન થયેલા એવા સમાનાધિકરણ દુઃખપ્રાગભાવ અસમાન-કાલીનત્વરૂપ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૨૯ ચ૨મત્વને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે -- कार्यवृत्ति. , તથાત્વપ્રસાાત્, કાર્યમાં રહેનારા યાવદ્ ધર્મોને કાર્યતાવચ્છેદક સ્વીકારાયે છતે ચૈત્રાવલોકિત-મૈત્રનિર્મિત ઘટત્યાદિના પણ તથાપણાનો પ્રસંગ છે–ચૈત્રાવલોકિત-મૈત્રનિર્મિત ઘટત્વાદિને કાર્યતાવચ્છેદક સ્વીકારવાનો પ્રસંગ છે. तथा च કૃતિ વિજ્ ।। અને તે રીતે=કાર્યવૃત્તિ યાવદ્ ધર્મોને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં આવે તો નિયતિતત્ત્વના આશ્રયણની આપત્તિ છે=નિયતકાર્ય પ્રત્યે નિયત સામગ્રી કારણ છે, એ પ્રકારના નિયતિતત્ત્વના સ્વીકારની આપત્તિ છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ।।૨૯।। ભાવાર્થ: નૈયાયિકો સાંકર્યદોષના નિરાકરણ માટે સમાનાધિકરણ દુઃખપ્રાગભાવાસમાનકાલીનત્વરૂપ ચરમત્વ સ્વીફારે તો તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : નૈયાયિકો ચરમદુઃખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારે છે, તેમાં ગ્રંથકારશ્રીએ દોષ આપ્યો કે ચરમત્વ એ દુઃખત્વવ્યાપ્યજાતિ નથી. તેથી તૈયાયિકો ચરમત્વને અન્ય પ્રકારે બતાવતાં કહે છે ➖➖➖ એક પુરુષરૂપ અધિકરણમાં દુઃખનો પ્રાગભાવ હોય તેના અસમાનકાળવાળું જે દુઃખ હોય તે દુ:ખમાં ચરમદુઃખત્વ છે, અને તેવું ચરમદુઃખત્વ સ્વીકારીને તેને અમે તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારીશું. નૈયાયિકનો આશય એ છે કે દરેક સંસારી જીવમાં દુઃખો વર્તે છે અને તે દુઃખો ઉત્તરક્ષણમાં નાશ પામે છે; તોપણ ઉત્તરક્ષણમાં જે બીજું દુઃખ આવવાનું છે તે દુઃખનો પ્રાગભાવ તે જીવમાં તે વખતે વર્તે છે. તેથી વર્તમાનમાં સંસારીજીવોમાં જે દુઃખો વર્તે છે તે દુઃખો ભવિષ્યમાં થનારાં દુઃખોના પ્રાગભાવના સમાનકાલીન છે, પરંતુ તે દુ:ખો પ્રાગભાવના અસમાનકાલીન નથી. હવે કોઈ પુરુષ સાધના કરીને છેલ્લા દુઃખને પ્રાપ્ત કરે તો તેનામાં જે દુઃખ છે તે ચરમદુઃખ છે ત્યારપછી દુઃખ નથી. તેથી તે ચરમદુઃખ દુઃખના પ્રાગભાવના Page #144 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૨૯ ૧૧૭ અસમાનકાલીન છે; કેમ કે હવે પછી દુઃખ તે જીવને પ્રાપ્ત થશે નહીં તેથી ભાવિના દુઃખનો પ્રાગભાવ ચરમદુઃખમાં હોઈ શકે નહીં, અને દુઃખના પ્રાગભાવના અસમાનકાલીનત્વરૂપ દુઃખત્વ જ ચરમત્વ છે, અને તે તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક છે. આમ કહીને નૈયાયિકને એ સ્થાપન કરવું છે કે જે પુરુષને તત્ત્વજ્ઞાન થયું છે કે સંસાર દેહાદિના સંયોગરૂપ છે, તેથી દુઃખરૂપ છે, અને આ દુઃખ આવ્યા પછી નાશ પામે છે તોપણ ઉત્તર ઉત્તરમાં દુઃખની પરંપરા ચાલે છે, માટે જે દુઃખના ઉત્તરમાં દુઃખ ન હોય તેવા દુઃખમાં યત્ન કરવાથી દુઃખનો સદા નાશ થાય; અને તેવા દુઃખમાં રહેલું ચરમદુઃખત્વ એટલે એક પુરુષરૂપ અધિકરણમાં દુઃખના પ્રાગભાવનું અસમાનકાલીન એવું જે દુઃખ છે તે ચરમદુઃખ છે, અને તે ચરમદુઃખમાં રહેલ દુઃખના પ્રાગભાવના અસમાનકાલીનત્વરૂપ ચ૨મત્વ છે, અને તેવા ચરમદુઃખત્વને અમે તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારીશું. માટે કોઈ દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે નૈયાયિકે સ્વીકારેલું આવું ચરમત્વ અર્થવાળું નથી અર્થાત્ તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક નથી. -- કેમ અર્થવાળું નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે બે કાર્યરૂપ અર્થના સમૂહથી તેવા દુઃખની ઉપપત્તિ છે, તેથી તેને કાર્યતાવચ્છેદક સ્વીકારી શકાય નહિ. ગ્રંથકારશ્રીનો આશય એ છે કે ઘટટ્વેન-દંડત્વન કાર્ય-કારણભાવ સ્વીકારી શકાય છે. તેથી દંડથી થયેલા ઘટરૂપ કાર્યનો અવચ્છેદક ઘટત્વ કહેવાય છે; પરંતુ કોઈ પુરુષે નીલઘટ ઉત્પન્ન કર્યો તે નીલઘટમાં રહેલું નીલઘટત્વ કાર્યતાવચ્છેદક સ્વીકારી શકાતું નથી; કેમ કે નીલઘટની નિષ્પત્તિ બે કારણ સામગ્રીથી થયેલી છે. તે આ રીતે– -- ઘટની સામગ્રીથી ઘટ નિર્માણ થયું, અને ઘટની સામગ્રીરૂપ માટીમાં નીલવર્ણ નાંખવામાં આવ્યા તેથી તે સામગ્રીથી નીલઘટ નિર્માણ થયો. માટે નીલઘટ, નીલની સામગ્રીથી અને ઘટની સામગ્રીથી નિર્માણ થયેલો હોવાને કારણે અર્થસમાજથી સિદ્ધ થયેલો છે તેથી નીલઘટમાં વર્તતા નીલઘટત્વને કાર્યતાવચ્છેદક સ્વીકારીને નીલઘટત્વાવચ્છિન્નકાર્યતા પ્રસ્તુત કારણસામગ્રીમાં Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯ છે; એમ કહી શકાય નહિ પરંતુ ઘટ અને ઘટની સામગ્રી વચ્ચે કાર્ય-કારણભાવ સ્વીકારાય છે, અને નીલ-પીતાદિની સામગ્રીથી નીલ-પીતાદિ વર્ણવાળો ઘટ થાય છે, તેમ સ્વીકારાય છે. તેમ પ્રસ્તુતમાં નૈયાયિકે કરેલું ચરમદુઃખત્વનું લક્ષણ બે કારણ સામગ્રીથી નિર્માણ થયેલું હોવાથી કાર્યતાવચ્છેદક બની શકે નહિ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. પ્રસ્તુતમાં નૈયાયિકે કહેલું ચરમત્વ અર્થસમાજથી આ રીતે સિદ્ધ છે કોઈ પુરુષને તત્ત્વજ્ઞાન થાય તો તે પુરુષ તે બોધથી દુ:ખના ઉચ્છેદ માટે દુઃખના ઉચ્છેદના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે, અને તે ઉપાયના સેવનથી દુઃખનો ઉચ્છેદ થાય છે. અને દુઃખની પ્રાપ્તિ દુઃખના આપાદક કર્મોથી થાય છે, અને ચરમકાળમાં જે ચ૨મદુઃખ પ્રાપ્ત થયું, તે દુઃખનાં આપાદક કર્મોથી પ્રાપ્ત થયું, અને તે સાધક પુરુષે દુઃખના ઉચ્છેદના ઉપાયમાં પ્રયત્ન કર્યો, તેથી તે પ્રયત્નથી જ્યારે દુઃખનો ઉચ્છેદ થશે તેની પૂર્વના દુઃખમાં દુઃખના પ્રાગભાવનો અભાવ પ્રાપ્ત થશે. તેથી તે પુરુષના પ્રયત્નથી થયેલા દુઃખના ઉચ્છેદના યત્નથી ચરમદુઃખમાં દુઃખના પ્રાગભાવનો અભાવ પ્રાપ્ત થયો, અને તે દુઃખના પ્રાગભાવના અભાવકાલીન ચરમદુઃખ દુઃખની આપાદકસામગ્રીથી થયું. તેથી બે કારણસામગ્રીથી ઉત્પન્ન થયેલ દુ:ખના પ્રાગભાવના અસમાનકાલીન ચરમદુઃખત્વ તે પુરુષમાં પ્રાપ્ત થયું. માટે તેવું ચરમદુઃખત્વ તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારી શકાય નહિ . વસ્તુતઃ બે કાર્યની કારણસામગ્રીથી થતા બે કાર્યને એક કાર્ય સ્વીકારીને કાર્ય-કારણભાવ સ્વીકારી શકાય નહીં અર્થાત્ દુઃખના પ્રાગભાવનો ઉચ્છેદ દુઃખના ઉપાયોના=ભાવિમાં દુઃખ પ્રાપ્ત કરાવે એવા દુઃખના ઉપાયોના, સેવનના અત્યંત ઉચ્છેદથી પ્રાપ્ત થાય છે, અને ચરમદુઃખ દુ:ખઆપાદક સામગ્રીથી થાય છે. આ રીતે બે કારણસામગ્રીથી થતા બે કાર્યને એક કાર્ય સ્વીકારીને તે કાર્ય તત્ત્વજ્ઞાનથી જન્ય છે તેમ સ્વીકારી શકાય નહીં. જેમ કોઈ તીર્થંકર સિદ્ધ થાય છે તે તીર્થંકરસિદ્ધત્વરૂપ એક કાર્ય નથી, તેથી તીર્થંકરસિદ્ધરૂપ કાર્ય પ્રત્યે કોણ કારણ છે ? તે પ્રકારની કાર્ય-કારણભાવની Page #146 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાäિશિકા/શ્લોક-૨૯ ૧૧૯ વ્યવસ્થા નથી; પરંતુ સિદ્ધ પ્રત્યે કોણ કારણ છે ? તેવી કાર્ય-કારણભાવની વ્યવસ્થા છે. આથી જે જીવો કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગનો અભાવ પ્રાપ્ત કરે છે ત્યારે શૈલેશીઅવસ્થામાં કર્મબંધના કારણનો અભાવ પ્રાપ્ત કરે છે, અને વિદ્યમાન શેષ કર્મોનો શૈલેશી અવસ્થામાં નાશ કરે છે. તેથી કર્મબંધના કારણના અભાવરૂપ સર્વસંવર અને સર્વકર્મના ક્ષયરૂપ નિર્જરાને મોક્ષ પ્રત્યે કારણ સ્વીકારાય છે, અને તીર્થકર જેઓ થાય છે તેઓ પૂર્વમાં બંધાયેલા તીર્થંકર નામકર્મને કારણે તીર્થકર થાય છે. માટે તીર્થંકરનામકર્મરૂપ સામગ્રીથી તીર્થંકરરૂપ કાર્ય થયું, અને સિદ્ધાવસ્થાની સામગ્રીથી સિદ્ધરૂપ કાર્ય થયું. માટે તીર્થંકરસિદ્ધત્વ જેમ કાર્યતાવચ્છેદક નથી, તેમ બે કારણ સામગ્રીથી ઉત્પન્ન થયેલ સમાનાધિકરણદુઃખપ્રાગભાવ અસમાનકાલીનત્વરૂપ ચરમદુઃખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારી શકાય નહિ. વળી ચરમદુ:ખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારવા માટે તૈયાયિક કહે કે કાર્યવૃત્તિયાવધર્મો કાર્યતાવચ્છેદક છે, તેથી તત્ત્વજ્ઞાનથી થતા દુઃખપ્રાગભાવ અસમાનકાલીન જે ચરમદુઃખત્વ છે, તેને કાર્યતાવચ્છેદક સ્વીકારી શકાશે; કેમ કે તત્ત્વજ્ઞાનથી જન્ય ચરમદુઃખકાળમાં દુઃખનો પ્રાગભાવત્વ પ્રાપ્ત થવો તે પણ કાર્યતાવચ્છેદક છે અને ચરમદુઃખકાળમાં જે દુઃખત્વ છે તે પણ કાર્યતાવચ્છેદક છે, તેથી દુઃખના પ્રાગભાવ વિશિષ્ટ દુઃખમાં વર્તતા દુઃખના પ્રાગભાવત્વને અને દુઃખત્વને કાર્યતાવદક સ્વીકારીને તે કાર્ય પ્રત્યે તત્ત્વજ્ઞાન કારણ છે તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ થશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે - કાર્યવૃત્તિ યાવદ્ધર્મોને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં નિયતિતત્વના આશ્રયણની નૈચારિકને આપત્તિ : કાર્યવૃત્તિ યાવધર્મોને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં આવે તોકાર્યમાં વર્તતા બધા ધર્મોને કાર્યતાના અવછેદક સ્વીકારવામાં આવે તો, કોઈ ઘટ મૈત્રે નિર્માણ કરેલ હોય અને ચૈત્રે તે ઘટ જોયેલ હોય, અને ઘટ ખરીદનાર પૂછે કે ચૈત્રાવલોકિત ઘટ કયો છે ? તો તે ઘટ મૈત્ર બતાવે કે આ ઘટ ચૈત્રાવલોકિત છે. તેથી તે ઘટમાં ચૈત્રાવલોકિત મૈત્રનિર્મિત ઘટવધર્મ છે. તેવા ઘટવધર્મને કાર્યતાવચ્છેદક સ્વીકારીને તેનાથી નિરૂપિત કારણતા જે દંડાદિ સામગ્રીમાં છે, તે વચ્ચે કાર્ય Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ કારણભાવ સ્વીકારવાનો પ્રસંગ આવે, અને તેમ સ્વીકારવામાં આવે તો નિયતિતત્ત્વના આશ્રયણની આપત્તિ આવે અર્થાત્ ચૈત્રાવલોકિત મૈત્રનિર્મિત ઘટ પ્રત્યે આ પ્રસ્તુત સામગ્રી કારણ છે, અને માણવકાવલોકિત મૈત્રનિર્મિત ઘટ પ્રત્યે આ અન્ય પ્રસ્તુત સામગ્રી કારણ છે, તેમ ભિન્ન ભિન્ન ઘટ પ્રત્યે તે તે સામગ્રી કારણ છે તેમ નિયત કાર્ય-કારણભાવ સ્વીકારવાની આપત્તિ આવે. વસ્તુતઃ ઘટ સામાન્ય પ્રત્યે દંડાદિ સામગ્રી કારણ છે, અને તેમ સ્વીકારીને ઘટના અર્થીની ઘટની કારણસામગ્રીમાં પ્રવૃત્તિ થાય છે. તેને બદલે ચૈત્રાવલોકિત મૈત્રનિર્મિત તે તે ઘટ પ્રત્યે તે તે કારણસામગ્રી કારણ છે, તેવો વ્યવહાર સ્વીકારવાની આપત્તિ તૈયાયિકને આવે. માટે ચરમદુઃખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારી શકાય નહિ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ll૧૯ll અવતરણિકા : अन्यमतदूषणेन नियूढं स्वमतमुपन्यस्यनाह - અવતરણિકાર્ચ - અન્યમતોના દૂષણથી નિર્વાહ પામેલ સ્વમતનો ઉપચાસ કરતા ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ કર્મરૂપ ક્લેશના હાનનો ઉપાય સમ્યગુ જ્ઞાન અને સમ્યગું અનુષ્ઠાન છે તેમ સ્થાપન કર્યું. ત્યાં તત્ત્વજિજ્ઞાસુઓને શંકા થાય કે (૧) જૈનદર્શનકાર ક્લેશનાશનો ઉપાય સમ્ય જ્ઞાન અને સમ્યફ ક્રિયા સ્વીકારે છે, (૨) સર્વથા તર્કવાદી બૌદ્ધદર્શનકાર ક્લેશનાશનો ઉપાય નૈરાભ્યદર્શન સ્વીકારે છે, (૩) પાતંજલદર્શનકાર ક્લેશનાશનો ઉપાય અનુપપ્લવવાળી વિવેકખ્યાતિ સ્વીકારે છે, (૪) વળી તૈયાયિક ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર સ્વીકારે છે, તો ખરેખર ક્લેશનાશનો ઉપાય શું છે? તેથી ગ્રંથકારશ્રીએ અન્ય સર્વમતોનો ઉપવાસ કરીને તેમને દૂષણ આપ્યાં તે સર્વ દૂષણોથી નિર્વાહને પામેલો એવો જૈનમત છે; અર્થાત્ સર્વમતોમાં દૂષણ જણાવવાથી વિચારક એવા તત્ત્વજિજ્ઞાસુને નિર્ણય થાય કે આ જ જૈનદર્શનનો Page #148 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ૧૨૧ મત સત્ય છે. તેથી અન્યમતના દૂષણથી નિર્વાણ પામેલા એવા જૈનદર્શનના મતને ઉપન્યાસ કરતા ગ્રંથકારશ્રી કહે છે -- શ્લોક : सुखमुद्दिश्य तद् दुःखनिवृत्त्या नान्तरीयकम् । प्रक्षयः कर्मणामुक्तो युक्तो ज्ञानक्रियाऽध्वना ।।३०।। અન્વયાર્થ: ત=તે કારણથી=શ્લોક-૧થી શ્લોક-૨૯ સુધી બતાવ્યું એ પ્રમાણે જૈનદર્શનથી અન્ય સર્વ મતોમાં દૂષણની પ્રાપ્તિ છે તે કારણથી,યુનિવૃ= દુઃખનિવૃત્તિની સાથે નાન્તરીય—અવિનાભાવી એવા સુવર્=સુખને દિશ્ય=ઉદ્દેશીને જ્ઞાનક્રિયાáના જ્ઞાન-ક્રિયારૂપમાર્ગથી કર્મ કર્મોનો ક્ષય = પ્રકૃષ્ટ ક્ષય યુaો યુક્ત ૩: કહેવાયેલો છે. શ્લોકાર્ચ - તે કારણથી શ્લોક-૧થી શ્લોક-૨૯ સુઘી બતાવ્યું એ પ્રમાણે જૈનદર્શનથી અન્ય સર્વ મતોમાં દૂષણની પ્રાપ્તિ છે તે કારણથી, દુઃખનિવૃત્તિની સાથે અવિનાભાવી એવા સુખને ઉદ્દેશીને જ્ઞાનક્રિયારૂપમાર્ગથી કર્મોનો પ્રકૃષ્ટ ક્ષય યુક્ત કહેવાયેલો છે. ટીકા : सुखमिति-तत्-तस्मात्, दुःखनिवृत्त्या नान्तरीयकं व्याप्तं, सुखमुद्दिश्य कर्मणां=ज्ञानावरणादीनां, प्रक्षयो ज्ञानक्रियाऽध्वना युक्त उक्तः ।।३०।। ટીકાર્ચ - ત ૩ઃ તે કારણથી શ્લોક-૧થી શ્લોક-૨૯ સુધી બતાવ્યું એ પ્રમાણે જૈનદર્શનથી અન્ય સર્વમતોમાં દૂષણની પ્રાપ્તિ છે તે કારણથી, દુઃખની નિવૃત્તિની સાથે નાતરીયક-અવિનાભાવી એવા વ્યાપ્ત એવા, સુખને ઉદ્દેશીને જ્ઞાનાવરણાદિ કર્મોનો જ્ઞાનક્રિયારૂપી માર્ગથી પ્રકૃષ્ટ ક્ષય યુક્ત કહેવાયો છે. ૩૦૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૦-૩૧ ભાવાર્થ :દુઃખની નિવૃત્તિની સાથે અવિનાભાવી એવા સુખને ઉદેશીને જ્ઞાનક્રિયારૂપ માર્ગથી કર્મોનો પ્રકૃષ્ટ ક્ષય - અત્યારસુધી ગ્રંથકારશ્રીએ ક્લેશનાશના ઉપાયો અન્ય અન્ય મતાનુસાર બતાવીને તે સર્વમાં દોષોનું ઉલ્કાવન કર્યું. તેમાં તૈયાયિકો મોક્ષને દુઃખાભાવરૂપ સ્વીકારે છે અને તેનો ઉપાય ચરમદુઃખની પ્રાપ્તિ સ્વીકારે છે તે સંગત નથી તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. તેથી એ ફલિત થયું કે જીવોની સુખ અર્થે પ્રવૃત્તિ હોય છે માત્ર દુઃખનિવૃત્તિ અર્થે નહિ. મોક્ષ પૂર્ણસુખરૂપ છે અને તે મોક્ષનું સુખ સંસારના દુઃખની નિવૃત્તિ સાથે અવિનાભાવરૂપ છે. તેથી સંસારના દુઃખની નિવૃત્તિની સાથે અવિનાભાવી એવા આત્મિક સુખને ઉદ્દેશીને યોગીઓ કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે, અને કર્મક્ષયનો ઉપાય સમ્યગુ જ્ઞાન અને સમ્યક ક્રિયા છે. તેથી સર્વજ્ઞના વચનાનુસાર સમ્યગુ બોધ કરીને કર્મબંધના કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉચ્છેદ માટે ક્રમસર યત્ન કરવામાં આવે, તો તે ક્રિયાથી જ્ઞાનાવરણાદિ આઠે કર્મોનો નાશ થાય છે; અને કર્મને કારણે સંસારના પરિભ્રમણનાં જે દુઃખોની પ્રાપ્તિ થતી હતી તેની નિવૃત્તિ થાય છે, અને દુઃખોની નિવૃત્તિની સાથે અવિનાભાવી એવી સુખમય ચેતના સિદ્ધાવસ્થામાં પ્રગટ થાય છે. તેથી શ્લોક૧માં ગ્રંથકારશ્રીએ કહેલ કે સમ્યગૂ જ્ઞાન અને સમ્યગું અનુષ્ઠાન ક્લેશનાશનો ઉપાય છે, તે કથન યુક્ત છે. ll૩૦ll અવતરણિકા : શ્લોક-૩૦માં કહ્યું કે જ્ઞાન અને ક્રિયા દ્વારા કર્મોનો ક્ષય યુક્ત કહેવાયો છે. ત્યાં પ્રશ્ન થાય કે ક્લેશકાશના ઉપાયની વિચારણામાં જ્ઞાન અને ક્રિયા દ્વારા ક્લેશનાશ યુક્ત છે એમ ન કહેતાં જ્ઞાન અને ક્રિયા દ્વારા કર્મોનો નાશયુક્ત છે, એમ કેમ કહ્યું ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : क्लेशाः पापानि कर्माणि बहुभेदानि नो मते । યોજાવ ક્ષત્તેિષાં ન મોહિનર્વસ્થિતૈઃ રૂાા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૩૧ અન્વયાર્થ : નો મને અમારા મતે ફ્લેશ =ફ્લેશો વહુએનિ=બહુભેજવાળાં પાપાન વા પાપ કર્યો છે. તેષાં તેઓનો અર્થાત્ પાપકર્મોનો ક્ષય: ક્ષય યોદેવયોગથી જ છે, મોન્ત=ભોગથી નથી; અનવસ્થિતે =કેમ કે અનવસ્થિતિ છે અર્થાત્ ભોગથી કર્મક્ષય સ્વીકારવામાં અનવસ્થા દોષ છે. ૩૧TI શ્લોકાર્ચ - અમારા મતે ક્લેશો બહુભેજવાળાં પાપકર્મો છે. પાપકર્મોનો ક્ષય યોગથી જ છે ભોગથી નથી; કેમ કે અનવસ્થિતિ=અનવસ્થાદોષ છે. ટીકા : क्लेशा इति-नो-ऽस्माकं मते, पापान्यशुभविपाकानि बहुभेदानि विचित्राणि कर्माणि ज्ञानावरणीयादीनि क्लेशा उच्यन्ते, अतः कर्मक्षय एव क्लेशहानिरिति भावः । ननु- "नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम्" ।।१।। इति वचनाद् भोगादेव कर्मणां क्षये तस्याप्यपुरुषार्थत्वमनिवारितमेवेत्यत आह-योगादेव ज्ञानक्रियासमुच्चयलक्षणात् क्षयः तेषां नानाभवार्जितानां प्रचितानां, न भोगात्, अनवस्थितेः भोगजनितकर्मान्तरस्यापि भोगनाश्यत्वादनवस्थानात् । ટીકાર્ચ - નોમા ... મવઃ | અમારા મતે અશુભ વિપાકવાળાં પાપો બહુભેજવાળાં વિચિત્ર પ્રકારનાં જ્ઞાનાવરણીયાદિ કર્મો ક્લશો કહેવાય છે. આથી કર્મક્ષય જ ક્લેશની હાનિ છે, એ પ્રકારનો ભાવ છે, નનું ....... માહે – નથી કોઈ શંકા કરે છે કે “નહિ ભોગવાયેલું કર્મ ક્ષય પામતું નથી, અને કરાયેલું શુભાશુભ કર્મ સેંકડો ક્રોડ કલ્પો વડે પણ અવશ્ય જ ભોગવવા યોગ્ય છે" એ પ્રકારના વચનથી ભોગથી જ કર્મોનો ક્ષય હોતે છતે તેનું પણ કર્મક્ષયનું પણ, અપુરુષાર્થપણું અતિવારિત જ છે. એથી કહે છે – Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૧ યોવેવ .... અનવસ્થાનાન્િ ! જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયસ્વરૂપ યોગથી જ અનેક ભવોમાં અર્જત કરાયેલાં અને એકઠાં થયેલાં એવાં તેઓનો કર્મોનો, ક્ષય છે, ભોગથી નહિ; કેમ કે અનવસ્થિતિ છે=અનવસ્થા દોષની પ્રાપ્તિ, છે=ભોગજનિત કતરનું પણ ભોગનાશ્યપણું હોવાથી અનવસ્થાન છેઅનવસ્થા દોષ છે. ત પુરુષાર્થ7નિવરિતમેવ - અહીં તસ્ય માં ૩૫થી એ કહેવું છે કે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું તેમ ચરમદુઃખત્વનું તો અપુરુષાર્થપણું અનિવારિત જ છે, પરંતુ કર્મક્ષયનું પણ અપુરુષાર્થપણું અનિવારિત જ છે. મોર્નાિનિતવર્માન્તરપિ - અહીં ૩પ થી એ કહેવું છે કે ભોગજનિત કર્મો તો ભોગનાશ્ય છે, પરંતુ ભોગજનિત કર્માતર પણ ભોગનાશ્ય હોવાથી અનવસ્થા દોષ છે. ભાવાર્થ - ક્લેશહાનના ઉપાયના પ્રસ્તાવમાં કર્મક્ષયના ઉપાયના કથનનું તાત્પર્ય - શ્લોક-૩૦માં કહ્યું કે સમ્યગુ જ્ઞાન અને સમ્યક ક્રિયા દ્વારા કર્મોનો ક્ષય યુક્ત કહેવાયો છે. ત્યાં પ્રશ્ન થાય કે ક્લેશતાનના ઉપાયનો પ્રસ્તાવ હોવા છતાં કર્મક્ષયના ઉપાયનું કથન ગ્રંથકારશ્રીએ કેમ કર્યું ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – જૈનદર્શનના મતમાં અશુભ વિપાકવાળાં એવાં જ્ઞાનાવરણીયાદિ અનેક પ્રકારનાં કર્મો ક્લેશો છે તેમ કહેવાયું છે. આથી કર્મોનો ક્ષય ક્લેશની હાનિ છે; માટે જ્ઞાન-ક્રિયા દ્વારા કર્મોનો ક્ષય થાય છે તેનો અર્થ એ પ્રાપ્ત થયો કે જ્ઞાન-ક્રિયા દ્વારા કર્મરૂપ ક્લેશોનો નાશ થાય છે. આશય એ છે કે આત્મામાં લાગેલા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયને કારણે જીવમાં અજ્ઞાન વર્તે છે, અને અજ્ઞાનવશ જીવ સુખના અર્થે બાહ્ય પ્રવૃત્તિઓ કરીને કર્મોથી બંધાય છે અને ચારગતિની વિડંબણાને પામે છે. માટે જ્ઞાન અને દર્શનનું આવારક કર્મ જીવન સર્વ લેશોનું બીજ હોવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને જ ક્લેશ કહેવામાં આવે છે. વળી મોહનીયકર્મ જીવમાં વિકૃતિ નિષ્પન્ન કરીને જીવને ક્લેશ ઉત્પન્ન કરે છે. તેથી મોહથી આકુળ થયેલા જીવો બાહ્ય ભોગાદિમાં પ્રવૃત્તિ કરીને ચાર ગતિઓનું અર્જન કરે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ક્લેશતાનોપાયઢાવિંશિકા/શ્લોક-૩૧ ૧રપ વસ્તુતઃ મોહથી અનાકુળ એવી શુદ્ધ ચેતના જીવ માટે સુખરૂપ હોવા છતાં અજ્ઞાનને કારણે અને મોહને પરવશ જીવો વિડંબણા પામે છે, માટે મોહનીય કર્મ પણ ક્લેશરૂપ છે. વળી અંતરાયકર્મ પણ જીવને પોતાના હિતની પ્રવૃત્તિમાં અંતરાય કરીને જીવની વિડંબણા કરે છે, તેથી જીવનું વીર્ય સ્વહિતને બદલે સ્વ અહિતમાં પ્રવર્તે છે. માટે અંતરાયકર્મ પણ જીવની વિડંબણાનું કારણ હોવાથી ક્લેશ કહેવાય છે. ' આ રીતે અશુભ વિપાકવાળાં ચારે ઘાતકર્મો જીવમાં ક્લેશ ઉત્પન્ન કરાવનારાં હોવાથી ક્લેશો કહેવાય છે, અને તે કર્મોનો નાશ થાય તો ક્લેશોનો નાશ થયો કહેવાય છે. શ્લોકના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે“જે કર્મ બંધાયું હોય તે ભોગવ્યા વગર ક્ષય પામતું નથી, અને કરાયેલું શુભાશુભ કર્મ સેંકડો કોટિ વર્ષો પછી પણ અવશ્ય ભોગવવું જ પડે છે.” એ પ્રકારનું શાસ્ત્રવચન હોવાથી ભોગથી જ કર્મોનો ક્ષય છે. માટે પ્રયત્નથી કર્મોનો ક્ષય થાય છે એમ કહી શકાય નહિ; અને કર્મોનો નાશ પ્રયત્નથી ન સ્વીકારીએ અર્થાત્ ભોગથી કર્મનાશ સ્વીકારીએ, તો કર્મના નાશને અપુરુષાર્થરૂપે સ્વીકારવું પડે, અને તેમ સ્વીકારીએ તો શ્લોક-૩૦માં કહ્યું એ પ્રમાણે જ્ઞાનક્રિયા દ્વારા કર્મોનો નાશ થાય છે એ વચન સંગત થાય નહિ. આથી શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોના અત્યંત નાશની યુક્તિ - જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયરૂપ યોગથી જ કર્મોનો ક્ષય છે, પરંતુ ભોગથી કર્મોનો ક્ષય નથી; કેમ કે જો ભોગથી કર્મોનો ક્ષય સ્વીકારવામાં આવે તો પૂર્વમાં બંધાયેલાં કર્મોને ભોગવવા પડે, અને તે કર્મોને ભોગવતાં તે ભોગજનિત નવાં કર્મોની પ્રાપ્તિ થશે, અને તે કર્મોનો પણ ભોગથી નાશ સ્વીકારવો પડશે, અને તે કર્મોનો ભોગથી નાશ સ્વીકારવામાં આવે તો તે ભોગકાળમાં ફરી નવાં કર્મો બંધાશે. તેથી સંપૂર્ણ કર્મના નાશની ક્યારેય પ્રાપ્તિ થશે નહિ. માટે અનવસ્થા દોષની પ્રાપ્તિ થશે અર્થાત્ કર્મબંધનો અભાવ પ્રાપ્ત થશે નહિ. માટે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૩૧ ભોગથી કર્મોનો અત્યંત નાશ થાય છે તેમ સ્વીકારી શકાય નહિ, પરંતુ જ્ઞાનક્રિયારૂપ યોગથી કર્મોનો અત્યંત નાશ થાય છે તેમ સ્વીકારી શકાય. આશય એ છે કે પૂર્વમાં બંધાયેલાં કર્મો ભોગથી ભોગવાઈને નાશ પામે છે ત્યારે, તે ભોગની પ્રવૃત્તિ દ્વારા અન્ય કર્મો બંધાય છે. માટે ભોગથી કર્મોનો નાશ સ્વીકારવામાં આવે તો કર્મબંધનો સર્વથા અભાવ પ્રાપ્ત થાય નહિ, અને બંધાયેલાં કર્મો ભોગથી નાશ પામતાં જાય અને તે ભોગની પ્રવૃત્તિથી નવાં કર્મો બંધાતાં જાય, આ રીતે કર્મવાળી અવસ્થા જીવને સદા પ્રાપ્ત થાય; પરંતુ કર્મોનો અત્યંત અભાવ ક્યારેય પ્રાપ્ત થાય નહિ. માટે સ્વીકારવું પડે કે બંધાયેલાં કર્મોનો અત્યંત નાશ સમ્યગું જ્ઞાન અને સમ્યક્ ક્રિયારૂપ યોગથી થાય છે; ભોગથી થયેલો નાશ એ કર્મોનો અત્યંત નાશ નથી, પરંતુ નવા બંધપૂર્વકનો પૂર્વમાં બંધાયેલાં કર્મોનો નાશ છે. વિશેષાર્થ : જીવની સંશ્લેષવાળી અવસ્થા કર્મબંધનું બીજ છે, અને આત્મામાં રહેલા કર્મબંધના કારણભૂત સંશ્લેષનો પરિણામ=બાહ્ય પદાર્થો પ્રત્યે સંગ કરવાનો પરિણામ, કઈ રીતે ઉચ્છેદ થઈ શકે તેના ઉપાયનું સમ્યગુ જ્ઞાન શાસ્ત્રથી કરવામાં આવે, અને તે સમ્યગૂ જ્ઞાનપૂર્વક કર્મબંધના કારણભૂત સંશ્લેષના પરિણામના ઉચ્છેદ માટે ઉચિત ક્રિયા કરવામાં આવે, તો તે સમ્યગુ જ્ઞાનથી નિયંત્રિત સમ્યક ક્રિયાથી કર્મબંધના કારણભૂત સંશ્લેષનો ઉચ્છેદ થાય છે, કેમ કે વીતરાગના વચન અનુસાર કરાયેલી સમ્યક ક્રિયા અવીતરાગભાવરૂપ સંશ્લેષના પરિણામનો નાશ કરે છે, અને જે સંશ્લેષના પરિણામથી કર્મ બંધાયેલું હતું, તેનાથી વિપરીત એવા સંશ્લેષના અભાવવાળા પરિણામથી તે કર્મ નાશ પામે છે, અને નવા બંધનું કારણ સંશ્લેષ વિદ્યમાન નહિ હોવાથી નવું કર્મ બંધાતું નથી. કર્મના ઉદયથી ભોગનો પરિણામ થાય છે, અને તે ભોગ કરતી વખતે સંશ્લેવાળું ચિત્ત હોવાથી નવા કર્મો બંધાય છે. તેથી ભોગથી કર્મોનો નાશ સ્વીકારીએ તો નવા નવા કર્મબંધનો પ્રવાહ સતત પ્રાપ્ત થાય, અને ક્લેશનો ઉચ્છેદ સંભવે નહિ. માટે બંધાયેલું કર્મ ભોગવીને જ ક્ષય પામે છે, એવો નિયમ કર્મના ઉદયની અપેક્ષાએ છે, વિપાકની અપેક્ષાએ નથી, તેથી જે યોગીઓ Page #154 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧ ૧૨૭ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાથી કર્મના નાશમાં ઉદ્યમ કરે છે, તેમના યત્નથી કર્મો પ્રદેશોદયરૂપે આવીને ક્ષય પામે છે, પરંતુ ભોગરૂપ પ્રવૃત્તિ કરાવીને ક્ષય પામતા નથી માટે યોગથી કર્મનાશ સ્વીકારવામાં કોઈ દોષ નથી. उत्थान : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભોગથી કર્મનો નાશ સ્વીકારવામાં અનવસ્થા દોષ છે. તેના નિવારણ માટે ભોગથી કર્મના નાશની સંગતિ કરનાર 'ननु'थी हे छे. टीडा : ननु निरभिष्वङ्गभोगस्य न कर्मान्तरजनकत्वं, प्रचितानामपि च तेषां क्षयो योगजादृष्टाधीनकायव्यूहबलादुत्पत्स्यत इति चेत्, न, प्रायश्चित्तादिनापि कर्मनाशोपपत्तेः कर्मणां भोगेतरनाश्यत्वस्यापि व्यवस्थितौ योगेनापि तत्राशसम्भवे कायव्यूहादिकल्पने प्रमाणाभावात् कर्मणां ज्ञानयोगनाश्यताया “ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुतेऽर्जुन" इति भवदागमेनापि सिद्धत्वात्, नरादिशरीरसत्त्वे शूकरादिशरीरानुपपत्तेः कायव्यूहानुपपत्तेर्मनोऽन्तरप्रवेशादिकल्पने गौरवाच्च, ये त्वाहुः पातञ्जलाः - 'अग्नेः स्फुलिङ्गानामिव कायव्यूहदशायामेकस्मादेव चित्तात्प्रयोजकान्नानाचित्तानां परिणामोऽस्मितामात्रादिति, तदुक्तं - “निर्माणचित्तान्यस्मितामात्रात् [ ४-४] प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषामिति " [४-५] तेषामप्यनन्तकालप्रचितानां कर्मणां नानाशरीरोपभोगनाश्यत्वकल्पनं मोह एव, तावददृष्टानां युगपद्वृत्तिलाभस्याप्यनुपपत्तेरिति निरुपक्रमकर्मणामेव भोगैकनाश्यत्वमाश्रयणीयमिति सर्वमवदातम् ।। ३१ । । ટીકાર્ય : ननु इति चेत्, न निरभिष्यंग लोगनुं उर्भातर नथी, जने પ્રચિત એવાં પણ તેઓનો=કર્મોનો, ક્ષય યોગથી ઉત્પન્ન થયેલા અદૃષ્ટને આધીન એવા કાયવ્યૂહના બળથી ઉત્પન્ન થશે અર્થાત્ યોગીઓને યોગના સેવનથી ઉત્પન્ન થયેલા વિશિષ્ટ અદૃષ્ટને કારણે અનેક ભવોના કર્મોને ભોગવવા માટે અનેક ભવોનાં કાયોની શરીરોની રચના કરીને તે કર્મોને Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ભોગવી લેશે, તેથી ભોગથી કર્મનો નાશ ઉત્પન્ન થશે, એ પ્રમાણે કોઈ કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું. પ્રાયશ્ચિત્તવિના ..... પ્રમામાવતિ, કેમ કે પ્રાયશ્ચિત્તાદિથી પણ કર્મકાશની ઉપપત્તિ હોવાથી કર્મોના ભોગથી ઈતરકાશ્યપણાની પણ વ્યવસ્થિતિ હોતે છતે યોગથી પણ તેના નાશના સંભવમાંઃકર્મોના નાશના સંભવમાં, કાયવૂહાદિની કલ્પનામાં પ્રમાણનો અભાવ છે. આ રીતે કાયવૂહની રચના દ્વારા ભોગથી જ કર્મોનો નાશ માનવો ઉચિત નથી, એમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે ભોગથી કર્મોનો નાશ જેઓ સ્વીકારે છે તેમને તેમના શાસ્ત્રવચનથી પણ યોગથી કર્મોનો નાશ થાય છે તે બતાવવા માટે બીજો હેતુ ગ્રંથકારશ્રી કહે છે – વર્ષનાં ..... સિદ્ધત્વ, કર્મોના જ્ઞાનયોગનાશ્યપણાનું “હે ! અર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત્ કરે છે" એ પ્રમાણે તમારા આગમ વડે પણ સિદ્ધપણું છે. વળી યોગથી કર્મનાશ થાય છે, તેમ યુક્તિથી સ્થાપન કરવા છતાં પૂર્વપક્ષી કહે કે ભોગથી પણ કોઈક યોગીઓને કર્મનો નાશ થાય છે. માટે કાયવૂહની કલ્પના સ્વીકારીને તેનાથી કર્મનાશ થાય છે એમ સ્વીકારવામાં પ્રમાણનો અભાવ છે તેમ કેમ કહી શકાય ? તેથી ત્રીજો હેતુ કહે છે નરલિશરીર .... અનુપ, નરાધિશરીરના સત્વમાં=જે યોગીઓ યોગસાધના કરે છે તેઓના નરાદિ શરીરનું સત્વ હોતે છતે, શૂકરાદિ શરીરની અનુપપત્તિ હોવાથી કાયવૂહની અનુપપત્તિ છે. પૂર્વમાં કહ્યું કે યોગીનું નાટિશરીર હોતે છતે શુકરાદિશરીરની અનુપત્તિ છે; કેમ કે યોગીનું ચિત્ત નરદિશરીરમાં અને શૂકરાદિશરીરમાં એક સાથે રહી શકે નહિ, માટે કાયવૂહની અનુપપત્તિ છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે યોગી કાયવૂહની રચના કરે છે ત્યારે, શુકરાદિશરીરમાં મનોઅંતર પ્રવેશ થાય છે. તેથી યોગીનું મન યોગીની કાયામાં રહેશે અને શૂકરાદિ કાયામાં નવા મનનો પ્રવેશ થશે, અને તેના દ્વારા તે શૂકરાદિશરીરથી યોગી શૂકરાદિભોગ્ય કર્મોને ભોગવીને નાશ કરશે. માટે કાયવૂહની રચના દ્વારા સર્વકર્મો ભોગવીને યોગી કર્મોનો નાશ કરી શકે છે, તેમ સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ આપે છે – Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ફ્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ટીકાર્ય : મનોત્તર ..... નૌરવાડ્યું, અને મનોઅંતરપ્રવેશાદિની=નવાં નવાં મતોમાં પ્રવેશાદિની કલ્પનામાં ગૌરવ છે. જે વહુ..... મોદપર્વ અગ્નિના સ્ફલિંગોની જેમ=અગ્નિના તણખાઓની જેમ, કાયવ્હદશામાં યોગીઓ યોગના બળથી અનેક ભવોનાં સંચિત કર્મોના નાશને માટે કાયવૂહની રચના કરે છે તે દશામાં, પ્રયોજક એવા એક જ ચિત્તથી અનેક કાયયૂહ રચનાના પ્રયોજક એવા યોગીના એક જ ચિત્તથી, નાનાચિત્તનો પરિણામ તે તે કાયવૂહમાં વર્તતા જુદા જુદા ચિત્તનો પરિણામ, અસ્મિતામાત્રથી છે, એ પ્રમાણે જે વળી પાતંજલો કહે છે, તેઓની પણ પાતંજલોની પણ, અનંતકાળ પ્રચિત કર્મોની અનેકશરીરઉપભોગતાશ્યપણાની કલ્પના મોહ જ છે. તવું – તે કહેવાયું છે=પૂર્વમાં કહ્યું કે અસ્મિતામાત્રથી એક ચિત્તથી અનેક ચિત્તનો પરિણામ થાય છે, તે પાતંજલ યોગસૂત્ર ૪/૪ અને ૪/પમાં કહેવાયું છે. “નિર્માણ ..... માત્ર તું,” “અસ્મિતામાત્રથી નિર્માણચિત્તો છે." “પ્રવૃત્તિ .... નેપામ્” રૂતિ ! અનેક ચિત્તોના પ્રવૃત્તિભેદમાં પ્રયોજક એક ચિત્ત છે.” રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર ૪/૪ અને ૪/પના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. પૂર્વમાં કહ્યું કે પાતંજલોનું અનંતકાળચિત એવાં કર્મોનું અનેક શરીરોથી ઉપભોગનાશ્યપણાનું કલ્પના મોહ જ છે. કેમ મોહ છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ બતાવે છે – તાવવાનાં .. સર્વમવલીતમ્ II તેટલા અદષ્ટોના એક સાથે લાભની પણ અનુપપત્તિ છે, એથી વિરુપક્રમ કર્મોનું જ ભોગએકતાશ્યપણું આશ્રયણીય છે, એ પ્રકારે સર્વ અવદાત છે એ પ્રકારે સ્વીકારવાથી સર્વ સંગત છે. ૩૧ પ્રયતાનામપિ - અહીં મપથી એ કહેવું છે કે ભોગને અનુકૂળ જે ઉદયપ્રાપ્ત કર્યો છે, તેઓનો તો કાય દ્વારા ઉપભોગથી નાશ થાય છે, પરંતુ પ્રચિત એવાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧ પણ=અત્યારે ભોગરૂપે ઉદયમાં આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં ભોગરૂપે ઉદયમાં આવે તેવા પ્રકારનાં સંચિત પણ કર્મોનો ક્ષય, યોગના સેવનથી ઉત્પન્ન થયેલ અદૃષ્ટને આધીન કાયવ્યૂહના બળથી ભોગ દ્વારા નાશ ઉત્પન્ન થશે. ૧૩૦ * પ્રાયશ્વિત્તાવિનાપિ - અહીં પ્રાયશ્વિત્તાવિ માં ર્િ થી કર્મનાશના અન્ય ઉપાયોનું ગ્રહણ કરવું, અને પિથી એ કહેવું છે કે ભોગ દ્વારા તો કર્મનાશની ઉપપત્તિ છે, પરંતુ ભોગ વગર પ્રાયશ્ચિત્તાદિથી પણ કર્મનાશની ઉપપત્તિછે. ચોળેનાપિ - અહીં પથી એ કહેવું છે કે પ્રાયશ્ચિત્તથી અને ભોગથી તો કર્મનાશનો સંભવ છે, પરંતુ મોક્ષને અનુકૂળ એવી પ્રવૃત્તિરૂપ યોગથી પણ કર્મનાશનો સંભવ છે. *મવવામેનાપિ - અહીં વિથી એ કહેવું છે કે અમારા જૈનાગમ પ્રમાણે તો જ્ઞાનયોગથી કર્મ નાશ્ય છે, પરંતુ તમારા આગમ પ્રમાણે પણ કર્મોનું જ્ઞાનયોગથી નાશ્યત્વનું સિદ્ધપણું છે. યુગપવૃત્તિત્તામાપિ - અહીં પિથી એ કહેવું છે કે અદૃષ્ટના ક્ષય માટે નાનાશ૨ી૨ઉપભોગનાશ્યત્વની તો અનુપપત્તિ છે, પરંતુ તેટલા અદૃષ્ટોની એક સાથે ફલોન્મુખ એવા વૃત્તિલાભની પણ અનુપપત્તિ છે. ભાવાર્થ: ભોગથી કર્મોના નાશની પૂર્વપક્ષીની દલીલોનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભોગથી કર્મનાશ સ્વીકારવામાં અનવસ્થાની પ્રાપ્તિ છે. તેનું નિરાકરણ કરતાં પૂર્વપક્ષી કહે છે કે કોઈ સાધક નિરભિષ્યંગભાવથી કર્મોને ભોગવે તો કર્માંતર ઉત્પન્ન થતું નથી, તેથી જે કર્મો બંધાયા છે તેનો ભોગ અભિષ્યંગભાવથી કરવામાં આવે તો નવા કર્મો બંધાય છે માટે અનવસ્થાની પ્રાપ્તિ છે, પરંતુ જે યોગી બંધાયેલા સર્વ કર્મોને નિરભિષ્યંગભાવથી ભોગવે ત્યારે નવા કર્મોનો બંધ થતો નથી માટે અનવસ્થાની પ્રાપ્તિ નથી, તેથી ભોગથી કર્મોનો નાશ સ્વીકા૨વામાં કોઈ દોષ નથી અને તેની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે જે યોગી યોગજ અદૃષ્ટને આધીન કાયવ્યૂહના બળથી પ્રચિત પણ કર્મો ભોગવે છે તેઓ નિરભિષ્યંગભાવથી અન્ય ભવોના કર્મોને ભોગવે છે તેથી તેનો ક્ષય ઉત્પન્ન થશે માટે ભોગથી સર્વ કર્મોનો નાશ સ્વીકારવામાં દોષ નથી તેને ગ્રંથકારશ્રી કહે છે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/બ્લોક-૩૧ પૂર્વપક્ષીની વાત બરાબર નથી; કેમ કે પ્રાયશ્ચિત્તાદિથી પણ કર્મના નાશની ઉપપત્તિ હોવાથી, ભોગથી ઇતર એવા પ્રાયશ્ચિત્તાદિથી પણ કર્મોનો નાશ થાય છે તેમ માનવું પડે; અને જ્યારે ભોગવ્યા વગર પ્રાયશ્ચિત્તાદિથી કર્મોનો નાશ થઈ શકતો હોય તો મોક્ષને અનુકૂળ એવા યોગના વ્યાપારથી પણ કર્મના નાશનો સંભવ છે. માટે કાયભૂતાદિની કલ્પનામાં કોઈ પ્રમાણ નથી અર્થાત્ યોગીઓ કાયવૂહની રચના કરીને નિરભિળંગભાવથી સર્વ કર્મો ભોગવે છે, માટે કર્મો ભોગથી નાશ થાય છે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. ભગવદ્ગીતાના વચન પ્રમાણે પણ યોગથી કર્મોના નાશની સંગતિ: ઉપરમાં કહ્યું એ રીતે યુક્તિથી કાયમૂહની રચના વગર યોગથી કર્મોનો નાશ થાય છે તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. હવે ગીતાના વચન પ્રમાણે પણ યોગથી કર્મોનો નાશ થાય છે એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે -- ગીતામાં કહ્યું છે કે “હે અર્જુન ! જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્મને ભસ્મસાત્ કરે છે.” તેથી અન્યદર્શનના આગમ પ્રમાણે પણ જ્ઞાનયોગથી કર્મનાશ થાય છે તેમ સિદ્ધ થાય છે. કાયવ્યહની રચનાથી કર્મોના નાશની પૂર્વપક્ષી દ્વારા કરાતી સંગતિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : અહીં પૂર્વપક્ષી કહે કે જ્ઞાનયોગથી કે પ્રાયશ્ચિત્તાદિથી કર્મનાશ થઈ શકે છે, તોપણ કેટલાક યોગીઓ પોતાના કર્મોના નાશ અર્થે કાયવૂહની રચના કરીને કર્મોનો નાશ કરે છે તેમ પણ સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – યોગીનું નાટિશરીર વિદ્યમાન હોય ત્યારે શુકરાદિશરીરની ઉપપત્તિ થઈ શકે નહિ; કેમ કે એક જીવને એક સાથે બે શરીર સંભવી શકે નહિ, અને બે શરીર સ્વીકારવામાં આવે તો યોગીનું ચિત્ત બે શરીરમાં કઈ રીતે રહી શકે ? અર્થાત્ રહી કે નહિ માટે. યોગી કાયવૂહની રચના કરે છે એમ માનવું અનુપપન્ન છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૧ મનોઅંતરપ્રવેશાદિની કલ્પનાથી કાચબૂહની રચનાની સંગતિમાં ગૌરવની પ્રાપ્તિ - અહીં પૂર્વપક્ષી કહે કે જે યોગીઓ યોગના બળથી કાયવૂહની રચના કરીને પોતાનાં કર્મોનો નાશ કરવા પ્રયત્ન કરે છે, તે યોગીઓ જ્યારે નવી કાયાની રચના કરે છે તેમાં અન્ય મનનો પ્રવેશ થાય છે. તેથી યોગી જેટલી કાયાઓની રચના કરે છે તેટલાં મનોઅંતર સર્વ કાયામાં હોવાથી સર્વકાયાઓની પ્રવૃત્તિ યોગી કરી શકશે. માટે કાયવૂહની રચનાની કલ્પના કરવામાં કોઈ અસંગતિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – યોગી દ્વારા રચાયેલી સર્વ કાયાઓમાં મનોઅંતરના=નવાં નવાં મનોના, પ્રવેશાદિની કલ્પના કરવામાં ગૌરવ છે અર્થાત્ અનુભવથી દરેકને પોતાના એક મનની પ્રતીતિ છે, તેમાંથી અનેક મનો ઉત્પન્ન થાય છે, અને સર્વ શરીરોમાં જુદાં જુદાં મનો રહે છે, એ પ્રકારની અનેક મનોની કલ્પના કરવામાં ગૌરવ દોષ છે. માટે લાઘવથી કાયવૂહની કલ્પના કર્યા વગર જ્ઞાનયોગથી કર્મોનો નાશ થાય છે એમ માનવું ઉચિત છે. પાતંજલોના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : પાતંજલદર્શનકાર કહે છે કે અગ્નિ બળતો હોય ત્યારે તેમાંથી તણખા નીકળે છે, તેની જેમ યોગી કર્મનાશ માટે અનેક કાયાઓની રચના કરે છે ત્યારે, અગ્નિસ્થાનીય એક એવા પોતાના પ્રયોજક ચિત્તથી અનેક ચિત્તનો પરિણામ અસ્મિતામાત્રથી થાય છે. તેથી અનેક શરીરોની રચના દ્વારા યોગી સર્વ અન્ય ભવોથી ભોગ્ય એવાં કર્મોને ભોગવીને નાશ કરી શકે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – તેઓની આ કલ્પના મોહ જ છે અર્થાત્ અનંતકાળમાં ભેગાં થયેલાં કર્મોથી અનેક શરીરો બનાવીને ઉપભોગ દ્વારા તેનો નાશ થાય છે, એ પ્રકારની કલ્પના કરવી એ પાતંજલીની મિથ્યામતિ છે. કેમ મિથ્યામતિ છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – Page #160 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧–૩૨ ૧૩૩ અનંતકાળથી પ્રચિત એવાં તેટલાં કર્મોની એક સાથે ફળ આપવા સ્વરૂપ લાભની અનુપપત્તિ છે; કેમ કે કેટલાંક કર્મો પરસ્પર વિરુદ્ધસ્વભાવવાળાં હોય છે, તેથી તે બંનેનો એક સાથે ઉદય સંભવે નહિ. જેમ - સુખના અનુવને કરાવનારાં કર્મો અને દુઃખના અનુભવને કરાવનારાં કર્મો - એ બેનો અનુભવ એક સાથે સંભવે નહિ. આથી સ્વર્ગનાં સુખોનો અનુભવ કરાવનારાં કર્મો, અને નરકની કારમી યાતના કરાવનારાં કર્મોનો અનુભવ એક સાથે સંભવે નહિ. માટે પાતંજલની તે પ્રકારની કલ્પના મોહરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે તો પછી કયાં કર્મો ભોગનાશ્ય છે ? તેથી કહે છે નિરુપક્રમ કર્મોનું જ ભોગએકનાશ્યપણું સ્વીકારવું જોઈએ. તેથી જે જીવોએ નિરુપક્રમ કર્મો બાંધ્યાં છે તે કર્મો ભોગએકનાશ્ય છે, અને જે કર્મો નિરુપક્રમ નથી તે કર્મોનો વિપાક પ્રાપ્ત થાય તો ભોગથી નાશ થાય, અને વિપાક પ્રાપ્ત થતાં પૂર્વે પ્રાયશ્ચિત્તથી કે મોક્ષમાર્ગને અનુકૂળ એવા યોગના સેવનથી નાશ થઈ શકે છે. તેથી નિરુપક્રમ કર્મો સિવાયનાં કર્મો જ્ઞાન-ક્રિયારૂપ યોગથી નાશ થઈ શકે છે; અને વિશેષ પ્રકારના જ્ઞાનક્રિયાયોગરૂપ ક્ષપકશ્રેણીમાં સોપક્રમ-નિરુપક્રમ બધાં જ કર્મોનો નાશ થાય છે. માટે ક્લેશનાશનો ઉપાય જ્ઞાન-ક્રિયાસ્વરૂપ યોગમાર્ગ છે એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું તે યુક્તિસંગત છે. II૩૧|| અવતરણિકા : ક્લેશહાનોપાય બત્રીશીનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ ततो निरुपमं स्थानमनन्तमुपतिष्ठते । भवप्रपञ्चरहितं परमानन्दमेदुरम् ।। ३२ । । અન્વયાર્થ : તો=તેનાથી=પૂર્વમાં કહ્યું કે જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોનો ક્ષય થાય છે તે કર્મોના ક્ષયથી, મવપ્રપન્વરહિત=ભવપ્રપંચથી રહિત, પરમાનન્દ્રમેવુરં= પરમાનંદથી રમ્ય, નિરુપમં=નિરુપમ, અનાં સ્થાનં=અંત વગરનું સ્થાન પતિષ્ઠતે= પ્રાપ્ત થાય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ શ્લોકાર્ચ - તેનાથી=જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોનો ક્ષય થાય છે તે કર્મોના ક્ષયથી, ભવપ્રપંચથી રહિત, પરમાનંદથી રમ્ય, નિરુપમ અને અંત વગરનું સ્થાન પ્રાપ્ત થાય છે. Il3II ટીકા : તત તિ-ર: રૂરલા ટીકાર્ચ - તત તિ-વ્યg: ૩૨મો શ્લોક સ્પષ્ટ હોવાથી તેની ટીકા ગ્રંથકારશ્રીએ બતાવેલી નથી. li૩૨ા. ભાવાર્થ :જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોના ક્ષયથી ભવપ્રપંચથી રહિત, પરમાનંદથી રમ્ય, નિરુપમ અને અનંત એવા મોક્ષની પ્રાપ્તિ - ગ્રંથકારશ્રીએ ક્લેશનાશનો ઉપાય શું છે? તે જૈનદર્શનની પ્રક્રિયાથી બતાવ્યું. અને અન્ય અન્ય દર્શનકારો જે ક્લેશનાશનો ઉપાય કહે છે તે સંગત નથી તેમ સ્થાપન કર્યું. તે સાંભળીને જે મહાત્માને સ્થિર નિર્ણય થાય છે કે સમ્યમ્ જ્ઞાનપૂર્વકની સમ્યક ક્રિયાથી ક્લેશનો નાશ થાય છે, તે મહાત્મા કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને જાણીને તેના પ્રતિપક્ષ આત્મિક ભાવોમાં ઉદ્યમ કરે, તો તે મહાત્મા સંસારનાં પાંચ કારણોનો ઉચ્છેદ કરીને યોગનિરોધરૂપ શૈલેશીઅવસ્થાને પ્રાપ્ત કરે છે, અને શૈલેથી અવસ્થાની પ્રાપ્તિથી નિરુપમ એવું સ્થાન પ્રાપ્ત કરે છે અર્થાત્ સંસારમાં ચારે ગતિઓમાંથી કોઈપણ ગતિના સ્થાનની ઉપમા દ્વારા તે સ્થાનનું સ્વરૂપ બતાવી શકાય નહિ તેવું નિરુપમ જે મોક્ષસ્થાન છે, તેને પ્રાપ્ત કરે છે. વળી તે મોક્ષસ્થાને ચારગતિઓના ભ્રમણરૂપ ભવપ્રપંચથી રહિત છે, તેથી સર્વ વિડંબણા વગરનું છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨ ૧૩૫ વળી તે મોક્ષસ્થાન પરમાનંદથી મેદુર=શ્રેષ્ઠ કોટિના આનંદથી રમ્ય છે. વળી તે મોક્ષસ્થાનમાંથી જીવો ક્યારેય અન્ય સ્થાનમાં જતા નથી. તેથી તે સ્થાન શાશ્વત હોવાથી અનંત=અંત વગરનું છે. આ રીતે સર્વશ્રેષ્ઠ એવું મોક્ષસ્થાન જ્ઞાન-ક્રિયારૂપ યોગથી પ્રાપ્ત થાય છે. II૩૨ા ।। રૂતિ વક્તેશદાનોપાયદાત્રિંશિા ।।૨૯।। Page #163 -------------------------------------------------------------------------- ________________ Page #164 -------------------------------------------------------------------------- ________________ "सुखमुद्दिश्य तद् दुःखनिवृत्त्या नान्तरीयकम्। प्रक्षयः कर्मणामुक्तो युक्तो ज्ञानक्रियाऽध्वना // " “જે કારણથી જૈનદર્શનથી અન્ય સર્વમતોમાં દૂષણની પ્રાપ્તિ છે તે કારણથી, દુઃખનિવૃત્તિની સાથે અવિનાભાવી એવા સુખને ઉદ્દેશીને જ્ઞાન-ક્રિયારૂપ માર્ગથી કર્મોનો પ્રકૃષ્ટ ક્ષય યુક્ત કહેવાયેલો છે.” : પ્રકાશક : માતાઈ ગઈ. DESIGN BY 5, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલિ./ફેક્સ: (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in 9824048680 ,