________________
૬૨
ટીકા ઃ
विपर्यासात्मिकेति विपर्यासोऽतस्मिंस्तद्ग्रहस्तदात्मिकाऽविद्या, यथाऽनित्येषु घटादिषु नित्यत्वस्य, अशुचिषु कायादिषु शुचित्वस्य दुःखेषु विषयेषु सुखरूपस्य, अनात्मनि च शरीरादावात्मत्वस्य अभिमानः, तदुक्तं- "अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या " [२५] इति । दृग्दर्शनयोः = पुरुषरजस्तमोऽनभिभूतसात्त्विकपरिणामयोः, भोक्तृभोग्यत्वेनावस्थितयोरेकताऽस्मिता, तदुक्तं“વૃદ્દર્શનશવત્યોરેવાભતવાસ્મિતા" [૨-૬] (કૃતિ) । સુદ્યોપાયે સુસ્વસાધને, તૃષ= सुखज्ञस्य सुखानुस्मृतिपूर्वो लोभपरिणामो, रागः, तदुक्तं - "सुखानुशयी रागः " [૨-૭] કૃતિ । ૩:ઘાનાનાં=વુ:લ્લારખાનાં, નિત્વનં=3:લાખિજ્ઞસ્ય તદ્દનુસ્મૃતિપૂર્વ વિાર્તુળ, દ્વેષઃ, યત ૩-“દુ:વાનુાયી દ્વેષઃ” [૨-૮] કૃતિ ।।૧।। ટીકાર્ય :
विपर्यासो અભિમાન:, અતમાં તેના ગ્રહરૂપ વિપર્યાસ છે તત્સ્વરૂપ અવિદ્યા છે. જે પ્રમાણે – અનિત્ય એવા ઘટાદિમાં નિત્યપણાનું અભિમાન, અશુચિવાળી કાયાદિમાં શુચિપણાનું અભિમાન, દુઃખરૂપ એવા વિષયોમાં સુખરૂપનું અભિમાન, અને અનાત્મરૂપ શરીરાદિમાં આત્મપણાનું અભિમાન, અવિધા છે.
-
तदुक्तम् - તેઅવિદ્યાના ભેદો બતાવ્યા તે, પાતંજલયોગસૂત્ર ૨/૫માં કહેવાયું છે
-
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯
'अनित्य અવિદ્યા” કૃતિ । ‘અનિત્ય, અશુચિ, દુ:ખ અને અનાત્મામાં ક્રમસર નિત્ય, શુચિ, સુખ અને આત્મખ્યાતિરૂપ અવિદ્યા છે.”
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
તૃવર્શનયો: ..... ઽસ્મિતા, ભોક્તા અને ભોગ્યપણાથી અવસ્થિત એવા ગ્ અને દર્શતમાં=પુરુષરૂપ ઇંગ્ અને રજ અને તમથી અનભિભૂત એવા સાત્ત્વિક પરિણામરૂપ દર્શનમાં અર્થાત્ બુદ્ધિતત્ત્વમાં, એકતા અસ્મિતા છે. तदुक्तम् તે=અસ્મિતાનું સ્વરૂપ કહ્યું તે, પાતંજલયોગસૂત્ર ૨/૬માં કહેવાયું છે
–
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org .