________________
૬૧
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૮-૧૯ ટીકા :__ अविद्या चेति-क्लेशानां विभागोऽयं, तदुक्तं-“अविद्यास्मितारागद्वेषाभिनिवेशाः જોશી” [-૩] રૂત્તિ ૨૮ાા ટીકાર્ય :
રસ્તેશાનાં .થમ્ ! આ=અવિવાદિ, ક્લેશોનો વિભાગ છે. તદુમ્ – તે=અવિદ્યાદિ ક્લેશો કહા તે, પાતંજલયોગસૂત્ર ૨/૩માં કહેવાયું છે –
“વિદ .... નેશ:” રૂતિ “અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ ક્લેશો છે.”
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૮ અવતરણિકા :
અવિદ્યા આદિ પાંચ ક્લેશોનું સ્વરૂપ ગ્રંથકારશ્રી પાતંજલમતાનુસાર બતાવે છે – શ્લોક :
विपर्यासात्मिकाऽविद्याऽस्मिता दृग्दर्शनकता । .
रागस्तृष्णा सुखोपाये द्वेषो दुःखागनिन्दनम् ।।१९।। અન્વયાર્થ:
વિપત્મિ વિદ્યા=વિપર્યાસસ્વરૂપ અવિદ્યા છે, નૈ =દમ્ અને દર્શનની એકતા=દા એવો પુરુષ અને દર્શન=દશ્ય એવી બુદ્ધિ, એ બંનેનું ભાગ્ય-ભોક્નત્વરૂપે એકતાનું અભિમાન, મિતી અસ્મિતા છે, સુaોપાવે તૃષ્ણા રાજ=સુખના ઉપાયમાં તૃષ્ણા રાગ છે, સુસ્થાનિન્દનમ્ દેષ: દુઃખના અંગોની કારણોની, નિંદા દ્વેષ છે. ૧૯ શ્લોકાર્ચ - વિપર્યાનસ્વરૂપ અવિધા છે, દગ અને દર્શનની એકતા અસ્મિતા છે, સુખના ઉપાયમાં તૃષ્ણા રાગ છે, દુઃખના કારણોની નિંદા દ્વેષ છે. T૧૯II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org