SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૯ “ .... સ્મતા" (ત્તિ) “દમ્ અને દર્શનશક્તિની=પુરુષ અને બુદ્ધિતત્ત્વની એકાત્મતા એ જ અસ્મિતા છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. મુદ્રિતપ્રતમાં “ર્શનશાસ્ત્રોરેવાત્મવાસ્મિતા' પાઠ છે ત્યાં નરવત્યોવાત્મવૈવામિત પાઠ સંગત છે. સુપાવે.. રા:, સુખના ઉપાયમાં=સુખના સાધનમાં, તૃષ્ણા સુખના જાણનારનો સુખની અનુસ્મૃતિપૂર્વક લોભનો પરિણામ, રાગ છે. તલુન્ ત=સુખના ઉપાયમાં તૃષ્ણા રાગ છે તે પાતંજલ યોગસૂત્ર ૨/૭માં કહેવાયું છે – “સુણ .. :” ત “સુખમાં અનુશયી=સુખમાં જે રાચવું, તે રાગ છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. કુવાનાં , દુઃખના અંગોનું દુ:ખના કારણોનું નિંદનદુ:ખના જાણનારનો દુખની અનુસ્મૃતિપૂર્વક વિગઈણ, દ્વેષ છે. તલુન્ – તે દુ:ખના કારણોનું સિંચન દ્વેષ છે તે, પાતંજલ યોગસૂત્ર ૨/૮માં કહેવાયું છે. “કુ: ... દેશ” રૂતિ “દુઃખનો અનુશયી દુઃખમાં જે નિંદાત્મક ક્રોધ તે દ્વેષ છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૯ ભાવાર્થ :પાતંજલમતાનુસાર ક્લેશોનું સ્વરૂપ :(૧) અવિધાનું સ્વરૂપ : પાતંજલમતાનુસાર વિપરીત બોધ અવિદ્યા છે. જેમ – (૧) “અનિત્ય એવા ઘટાદિમાં નિત્યપણાની બુદ્ધિ' તે અતક્માં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિદ્યારૂપ છે. (૨) “અશુચિ એવી કાયાદિમાં શુચિપણાની બુદ્ધિ' એ અતક્નાં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિદ્યારૂપ છે. (૩) “દુઃખરૂપ એવા વિષયોમાં સુખપણાની બુદ્ધિ એ અતાં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિઘારૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy