________________
૧૪
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન પાતંજલમતાનુસાર ક્લેશોથી થતાં કર્ભાશયનું સ્વરૂપ ઃ શ્લોક-૨૧
આ જન્મમાં અને પરજન્મમાં સંસારીજીવોને સુખ-દુ:ખ અને
ભોગાદિની અનુભૂતિઓ કરાવનાર
કર્ભાશયથી કર્મવિપાક
(૧) જાતિ
(૨) આયુષ્ય
(૩) ભોગ
જાતિકર્માનુસાર પશુજાતિ, મનુષ્યજાતિ
આદિની પ્રાપ્તિ.
આયુષ્યકર્માનુસાર
તે તે ભવમાં જીવ જીવે છે, તે આયુષ્યનું ફળ.
ભોગકર્માનુસાર સુખ-દુઃખાદિ ભોગો
જીવ કરે છે તે ભોગકર્મનું ફળ.
દુઃખ અને આસ્લાદરૂપ બંને પણ પ્રકારનો
કર્મવિપાક દુઃખસ્વરૂપઃ શ્લોક-૨૨
(૧) પરિણામથી દુઃખસ્વરૂપ.
(૨) તાપથી દુ:ખસ્વરૂપ.
(૩) સંસ્કારથી દુઃખસ્વરૂપ.
(૪) ગુણવૃત્તિના વિરોધથી દુઃખસ્વરૂપ.
નૈયાયિકમતાનુસાર ચરમદુઃખની નિષ્પત્તિને અનુકૂળ
વ્યાપાર ક્લેશનાશનો ઉપાય ઃ શ્લોક-૨૭
પૂ. રોહિતાશ્રી શિષ્યાણુ
સા. ચંદનબાલાશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org