SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૭ જ ક્યાંક આરોગ્યપણું છે અર્થાત્ કોઈ સ્ત્રીમાં પ્રમિત એવા પુત્રના સંબંધનું કુમારી સ્ત્રીમાં આરોપ્યપણું છે. - इत्थं च હૃદવ્યમ્ ।। અને આ રીતે=પૂર્વમાં કહ્યું કે આત્માના અભાવપક્ષમાં તૈરાત્મ્યનો અયોગ થવાને કારણે કુમારીસુતની બુદ્ધિની જેમ વૈરાત્મ્યદર્શન સંભવે નહિ એ રીતે, ..... “જે પ્રકારે આ સ્વપ્નાંતરમાં જન્મેલા પુત્રને કે મરેલા પુત્રને જુએ છે અને જન્મેલામાં હર્ષવાળી થાય છે અને મરેલામાં શોકવાળી થાય છે, તે પ્રકારના ઉપમાવાળા સર્વ ધર્મોને તમે જાણો.” ઇત્યાદિ પરનું=બૌદ્ધનું, શાસ્ત્ર પણ સંસારની અસારતાના અર્થવાદમાત્ર૫૨પણાથી જ=સંસારની અસારતાના અર્થ માત્રને કહેવામાં તત્પરપણાથી જ, ઉપયોગી છે, એ પ્રમાણે જાણવું. ।।૭|| *વવત્રાવીનાં નેરાપ્ત્યપ્રતિપાવતદૃષ્ટાવીનામમાવતઃ- વવત્રાદ્દીનાં - અહીં વિથી તત્કૃતિનું ગ્રહણ કરવું અને તદ્દષ્ટાદિમાં આહિથી તત્ત્શોતાનું ગ્રહણ કરવું. विकल्पस्यापि प्रतिपादकादिगतस्य स्थितं वस्तु विना वक्तुमशक्यत्वात् - विकल्पस्यापि - અહીં વિથી એ સમુચ્ચય થાય છે કે સ્થિત વસ્તુ વગર પ્રતિપાદકાદિગત ધર્મોનું તો કથન ન થઈ શકે, પરંતુ વિકલ્પનું પણ કથન ન થઈ શકે, અને પ્રતિપાવવિાતસ્ય માં આવિ થી શ્રોતાનું ગ્રહણ કરવું. कुमारीसुतबुद्धिरपि हि प्रसिद्धयोः कुमारीसुतपदार्थयोः सम्बन्धमेवारोपितमवगाहते - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે અનુમાનની બુદ્ધિ તો પ્રસિદ્ધ એવા બે પદાર્થમાં સંબંધનું અવગાહન કરે છે, પરંતુ કુમારીસુતબુદ્ધિ પણ પ્રસિદ્ધ એવા કુમારી અને સુત પદાર્થના આરોપિત સંબંધનું અવગાહન કરે છે. * परेषां शास्त्रमपि संसारासारतार्थवादमात्रपरतयैवोपयुज्यते - परेषां शास्त्रमपि जहीं પિથી એ સમુચ્ચય થાય છે કે જૈનદર્શનનું શાસ્ત્ર તો સંસા૨ની અસારતાને કહેનારું છે, પરંતુ પર એવા બૌદ્ધનું શાસ્ત્ર પણ સંસારની અસારતાના અર્થને કહેવામાત્રમાં ઉપયોગી છે. ભાવાર્થ : શ્લોક-ડુના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં આત્મારૂપ ધર્મી નહિ હોવાથી ધર્મોનો વિચાર થઈ શકે નહિ, માટે નૈરાત્મ્યનો અયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy