________________
પ૧
ક્લેશણાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૩ અન્વયાર્ચ -
:=આના=વિવેકખ્યાતિના, વતા બળથી વિદ્યા=અવિદ્યા નતિ= નાશ પામે છે. પુનઃ=વળી રૂ-આ-અવિદ્યા પ્રસુતૃતિનુવિચ્છિત્રોલાર=પ્રમુખ, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એવા સત્તરેષાં ઉત્તરોનું અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશનું ક્ષેત્રક્ષેત્ર રૂતેમનાય છે. ll૧૩માં શ્લોકાર્ચ -
વિવેકખ્યાતિના બળથી અવિધા નાશ પામે છે. વળી અવિધા પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન અને ઉદાર એવા ઉતરોનું અસ્મિતા આદિનું, ક્ષેત્ર મનાય છે. [૧ ટીકા :
बलादिति-अस्या विवेकख्यातेर्बलादविद्या नश्यति, इयं-अविद्या, पुनरुत्तरेषाम् अस्मितादीनां क्लेशानां प्रसुप्ततनुविच्छिन्नोदाराणां क्षेत्रमिष्यते, तदुक्तं“મવદ્ય ક્ષેત્રમુત્તરેષાં પ્રસુપ્તતનુવિચ્છિન્નોવાર પામ્” [૨-૪] કૃતિ પારૂાા ટીકાર્ચ -
મસ્યા ... રૂષ, આના=વિવેકખ્યાતિના, બળથી અવિદ્યા નાશ પામે છે. વળી આ અવિદ્યા, પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એવા ઉત્તરોનું અસ્મિતા આદિ ક્લેશોનું, ક્ષેત્ર મનાય છે.
તલ્મ્ – તેaઉત્તરના અસ્મિતા આદિ ક્લેશોનું અવિધા ક્ષેત્ર છે એમ શ્લોકમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર ૨/૪માં કહેવાયું છે –
“વિદ્યા ..... સવાર પામ્” તિ !“પ્રસુપ્ત, તબુ, વિચ્છિન્ન અને ઉદાર એવા ઉત્તરના ક્લેશોનું અવિદ્યા ક્ષેત્ર છે.”
ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૩ ભાવાર્થ - પાતંજલમતાનુસાર વિવેકખ્યાતિથી અવિધા આદિ ક્લેશોનો નાશ કઈ રીતે થાય છે? તેનું સ્વરૂપ :
શ્લોક-૧૨માં કહ્યું કે વિવેકખ્યાતિ ફ્લેશોનો નાશ કરે છે. પાતંજલમતાનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org