________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૩
ભાવાર્થ:
શ્લોક-૨માં તર્કવાદી એવા બૌદ્ધોએ નૈરાત્મ્યદર્શનથી ક્લેશહાન થાય છે એમ કહ્યું. હવે તેઓ પોતાના તે કથનનું સમર્થન કરવા માટે કહે છે
શ્લોક ઃ
समाधिराज एतच्च तदेतत्तत्त्वदर्शनम् । आग्रहच्छेदकार्येतत्तदेतदमृतं परम् ।।३।।
અન્વયાર્થ :
તત્ત્વ=અને આ=ôરાત્મ્યદર્શન સમાધિરાનઃ=સમાધિરાજ છે, તવેત તે આખૈરાત્મ્યદર્શન તત્ત્વવર્શનમ=તત્ત્વદર્શન છે, ત=આ=બૈરાત્મ્યદર્શન, માગ્રહવ્હેવારિ=આગ્રહના વિચ્છેદને કરનારું છે, તવેત=તે આ=બૈરાત્મ્યદર્શન, પરમ્ અમૃતં=શ્રેષ્ઠ અમૃત છે. ।।૩।।
ટીકા ઃ
समाधिराज इति समाधिराजः सर्वयोगाग्रेसरत्वात्, एतच्च नैरात्म्यदर्शनं, तदेतत्तत्त्वदर्शनं परमार्थावलोकनतः आग्रहच्छेदकारि-मूर्छाविच्छेदकं, एतत्, તવેતવસ્મૃતં=પીયૂષ, પરં ભાવરૂપમ્ રૂ
||૩||
44444
*
ટીકાર્ય :
समाधिराजः નૈરાપ્ત્યવર્શનમ્, અને આ બૈરાત્મ્યદર્શન, સર્વ યોગોમાં અગ્રેસરપણું હોવાથી સમાધિરાજ છે,
તવેતત્. અવલોòનત:, તે આ=નૈરામ્યદર્શન, તત્ત્વદર્શન છે; કેમ કે પરમાર્થનું અવલોકન છે.
*****
"
-
आग्रहच्छेदकारि તત્, આ=ôરાત્મ્યદર્શન, આગ્રહનો છેદ કરનાર છે=મૂર્છાનો વિચ્છેદ કરનાર છે,
Jain Education International
तदेतद् ભાવરૂપમ્ ।। તે આ=ôરાત્મ્યદર્શન, ભાવરૂપ=જીવતા પરિણામરૂપ, શ્રેષ્ઠ અમૃત છે. 11311
For Private & Personal Use Only
www.jainelibrary.org