Book Title: Kleshhanopay Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 34
________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૩ ભાવાર્થ: શ્લોક-૨માં તર્કવાદી એવા બૌદ્ધોએ નૈરાત્મ્યદર્શનથી ક્લેશહાન થાય છે એમ કહ્યું. હવે તેઓ પોતાના તે કથનનું સમર્થન કરવા માટે કહે છે શ્લોક ઃ समाधिराज एतच्च तदेतत्तत्त्वदर्शनम् । आग्रहच्छेदकार्येतत्तदेतदमृतं परम् ।।३।। અન્વયાર્થ : તત્ત્વ=અને આ=ôરાત્મ્યદર્શન સમાધિરાનઃ=સમાધિરાજ છે, તવેત તે આખૈરાત્મ્યદર્શન તત્ત્વવર્શનમ=તત્ત્વદર્શન છે, ત=આ=બૈરાત્મ્યદર્શન, માગ્રહવ્હેવારિ=આગ્રહના વિચ્છેદને કરનારું છે, તવેત=તે આ=બૈરાત્મ્યદર્શન, પરમ્ અમૃતં=શ્રેષ્ઠ અમૃત છે. ।।૩।। ટીકા ઃ समाधिराज इति समाधिराजः सर्वयोगाग्रेसरत्वात्, एतच्च नैरात्म्यदर्शनं, तदेतत्तत्त्वदर्शनं परमार्थावलोकनतः आग्रहच्छेदकारि-मूर्छाविच्छेदकं, एतत्, તવેતવસ્મૃતં=પીયૂષ, પરં ભાવરૂપમ્ રૂ ||૩|| 44444 * ટીકાર્ય : समाधिराजः નૈરાપ્ત્યવર્શનમ્, અને આ બૈરાત્મ્યદર્શન, સર્વ યોગોમાં અગ્રેસરપણું હોવાથી સમાધિરાજ છે, તવેતત્. અવલોòનત:, તે આ=નૈરામ્યદર્શન, તત્ત્વદર્શન છે; કેમ કે પરમાર્થનું અવલોકન છે. ***** " - आग्रहच्छेदकारि તત્, આ=ôરાત્મ્યદર્શન, આગ્રહનો છેદ કરનાર છે=મૂર્છાનો વિચ્છેદ કરનાર છે, Jain Education International तदेतद् ભાવરૂપમ્ ।। તે આ=ôરાત્મ્યદર્શન, ભાવરૂપ=જીવતા પરિણામરૂપ, શ્રેષ્ઠ અમૃત છે. 11311 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164