Book Title: Kleshhanopay Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪
ભાવાર્થ:
શ્લોક-૧૨થી શ્લોક-૨૩ સુધી પાતંજલદર્શનકારોએ ક્લેશનાશના ઉપાયરૂપે વિવેકખ્યાતિને બતાવી, તે ગ્રંથકારશ્રીને અભિમત છે; પરંતુ પાતંજલદર્શનકારો પુરુષને કૂટસ્થ નિત્ય માને છે, તેથી નિત્યમુક્ત એવા પુરુષમાં ક્લેશનાશના ઉપાયની સંગતિ થાય નહિ. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે --
શ્લોક ઃ
नैतत्साध्वपुमर्थत्वात् पुंसः कैवल्यसंस्थितेः । क्लेशाभावेन संयोगाजन्मोच्छेदो हि गीयते ||२४||
૭૭
અન્વયાર્થ :
ન તત્ સાધુ=આ પાતંજલમત, સુંદર નથી; પુંસઃ ધૈવત્વમંસ્થિતે =કેમ કે પુરુષને કૈવલ્યની સંસ્થિતિ હોવાને કારણે=પુરુષ સદા પ્રકૃતિથી પૃથરૂપે સંસ્થિત હોવાને કારણે, અપુમર્થપણું છે=ક્લેશનાશનું પુરુષના પ્રયત્નથી અસાધ્યપણું છે, દિ=જે કારણથી વત્તેશમાવેન=ક્લેશના અભાવને કારણે સંયોગાનન્નોવ્હેવો સંયોગનો અજન્મ ઉચ્છેદ નીતે કહેવાય છે. ।।૨૪।।
શ્લોકાર્થ :
આ=પાતંજલમત સુંદર નથી; કેમ કે પુરુષને કૈવલ્યની સંસ્થિતિ હોવાને કારણે અપુમર્થપણું છે, જે કારણથી ક્લેશના અભાવને કારણે સંયોગનો અજન્મ ઉચ્છેદ કહેવાય છે. ।।૨૪।।
ટીકા :
નૈવિત્તિ-ન તત્=પાતન્નામત, સાધુ=ચાવ્યું, પુંસઃ વન્યસંસ્થિતેઃ सदातनत्वेनापुमर्थत्वात् = पुरुषप्रयत्नासाध्यत्वात्, हि यतः क्लेशाभावेन संयोगस्याविद्यकस्य स्वयमेव निवृत्तस्याजन्म = अनुत्पाद, उच्छेदो गीयते, तदेव च पुरुषस्य कैवल्यं व्यपदिश्यत इति न पुनर्मूर्तद्रव्यवत्संयोगपरित्यागोऽस्य युज्यते, कूटस्थत्वहानिप्रसङ्गात् इति हि परसिद्धान्तः, तदुक्तं- “तदभावात्संयोगाभावो જ્ઞાન” [૨-૨૫] રૂત ।।૨૪।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/720492c38565c1b53051340c72e75ab8ef8d034d681c86fb3bd8207e8b17ae8a.jpg)
Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164